________________
૧૪
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭ આવા પરમાત્માની ઝાંખી મૌનથી થાય છે. એની ખોજ કરવાની પામે થાવે જયજયકાર.” જરૂર નથી. એ તો આપણા અંતરમાં જ વસેલો છે. માનવીની આ જ આ રોજનીશીના ગદ્યમાં, લખનારની ચિંતનશીલતા પ્રગટ થાય વિડંબના છે ને કે એ બહારનું બધું જુએ છે, પણ પોતાની અંદર છે. આમાં અનેક વિષય પર મનનીય લેખો મળે છે. આજ સુધી ડોકિયું ય કરતો નથી! અને ભીતરની દુનિયા અજાણી રહી જાય છે. અપ્રગટ એવા પ્રામાણિકતા વિશેના નિબંધમાં તેઓ કહે છે કે, એ ચંદ્રની ધરતી પર ભલે જઈ આવ્યો હોય, પરંતુ આત્માની ભૂમિ “પ્રામાણિક વર્તનથી જેટલી આત્માની અને અન્ય જનોની ઉન્નતિ એને અજાણી લાગે છે. આ અંતરમાં રહેલી આનંદજ્યોતની જિકર થઈ શકે છે, તેટલી જ અન્યથી થતી નથી. વળી રાગદ્વેષ વગેરે દોષોનો કરતાં તેઓ લાક્ષણિક ઢબે કહે છે :
જેમ જેમ નાશ થતો જાય, તેમ તેમ પ્રામાણિકપણું વિશેષ ખીલતું ‘જયાં ત્યાં પ્રભુજી શોધિયા, પણ પ્રભુજી પાસ;
જાય છે. આવી વ્યક્તિને વિપ્નો અને સંકટો નડે છે, પરંતુ તે અંતે આનંદજ્યોતે જાણીએ, રાખી મને વિશ્વાસ.
વિશ્વમાં ઉન્નતિના શિખરે વિરાજિત થાય છે.' પ્રેમ વિના પ્રભુજી નથી, કરો ઉપાય હજાર;
આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સ્પષ્ટ કહે છે કે, મરજીવો પ્રભુને મળે, બીજા ખાવે માર.
મનુષ્યમાં સર્વ ગુણો કરતાં પ્રથમ પ્રામાણિકપણાનો ગુણ હોવો નિર્મલ ચિત્ત થયા વિના, ઇશ્વર ના દેખાય;
જોઇએ.' કોટી ઉપાય કરો, કદી કાક ન ધોળો થાય.'
આજ આપણે જોઈએ છીએ કે, સમાજમાં ભ્રષ્ટાચાર, શિષ્ટાચાર આ એક વર્ષ દરમિયાન રચાયેલાં કાવ્યોમાં વિષયવૈવિધ્ય પણ બની ગયો છે. ત્યારે આ ઉપદેશ કેટલો સચોટ અને મર્મસ્પર્શી લાગે ઘણું છે. એમાં નાનાં બાળકો’, ‘જુવાની', “માતા” ‘વૃદ્ધાવસ્થા'થી છે! તેઓ કહે છે કે, માંડીને ‘દેશસેવા’, ‘કન્યાવિક્રય’, ‘યોગ્ય કર સમજી’, ‘પ્રગતિ', ‘જે દેશમાં પ્રામાણિક મનુષ્યો હોય તે દેશ સ્વતંત્રતાથી અને ગરીબો પર દયા લાવો’, ‘બળી ! પરતંત્રતા બૂરી !', ‘મળો તો ઉન્નતિથી શોભી રહે છે. ધર્મ, રાષ્ટ્ર અને સમાજની ઉન્નતિનો આધાર ભાવથી મળશો’ અને ‘વિરોધો સહુ સમાવી દે' જેવી ભાવનાવાળાં પ્રામાણિકપણા પર છે.' કાવ્ય મળે છે. તો “સાગર”, “આંબો’ કે ‘પધારો મેઘમહારાજ !' આચાર્યશ્રી પાસે વાસ્તવિક પરિસ્થિતિનું સ્પષ્ટ દર્શન હતું અને જેવાં પ્રકૃતિને ઉદ્દેશીને રચાયેલાં કાવ્યો પણ મળે છે. જ્યારે તેથી જ તેઓ આર્યાવર્તની અવનતિ થવાનું મુખ્ય કારણ ‘પ્રામાણિક સાબરમતીમાંથી ગ્રાહ્યશિક્ષણ’, ‘આત્માની તૃષ્ણા પ્રતિ ઉક્તિ', ગુણથી વિમુખતા' છે તેમ કહે છે. નિબંધના સમાપનમાં પોતાના શુદ્ધ ચેતના સતીની આત્મસ્વામી પ્રતિ ઉક્તિ' જેવાં આધ્યાત્મિક વિચારોનું નવનીત તારવતાં તેઓ કહે છેભાવનાઓને અનુલક્ષીને થયેલાં કાવ્યસર્જનોય સાંપડે છે. એમની પ્રામાણિક ગુણ સંબંધી ભાષણ કરનારા લાખો મનુષ્યો મળી પાસે શીઘ્રકવિત્વ હોવાથી કેટલાક પત્રોના પ્રત્યુત્તર તેઓએ પદ્યમય આવશે, પણ પ્રામાણિકપણે વર્તનારા તો લાખોમાંથી પાંચ મનુષ્યો આપ્યા હતા. એમણે વિ. સં. ૧૯૭૧ના ભાદરવા વદ એકમે ‘અહીં પણ મળે વા ન મળે, તેનો નિશ્ચય કરી શકાય નહિ, પ્રામાણિકપણે. ઝટ મેઘ વર્ષાવો’ નામનું કાવ્ય લખ્યું અને કવિ કહે છે કે, ‘આ કાવ્ય વર્તનાર માર્ગાનુસારિ ગુણને પ્રાપ્ત કરીને સમ્યકત્વની પ્રાપ્તિ કરી કર્યા બાદ ભાદરવામાં વર્ષા થઈ અને તેથી ગુજરાતમાં દુષ્કાળ શકે છે, અને સમ્યકત્વની પ્રાપ્તિ થયા બાદ ચારિત્ર્યની પ્રાપ્તિ કરીને પડવાનો હતો તેને સ્થાને સુકાળ થયો.”
મોક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે. આર્યવર્ત વગેરે દેશોમાં કવિએ લખેલું “સ્મશાન' વિશેનું કાવ્ય તો વિશેષ નોંધપાત્ર છે, પ્રામાણિકતાનો યદિ ફેલાવો થાય તો લૂંટફાંટ, કલેશ. યુદ્ધ. તે એ દૃષ્ટિએ કે ૨૪૦ પંક્તિ જેટલું લાંબુ કાવ્ય આ વિષય પર ભાગ્યે મારામારી, ગાળાગાળી, કોર્ટોમાં અનેક પ્રકારના કેસો, કુસંપ અને જ કોઇએ લખ્યું હશે. કાવ્યનો અંત ‘ફાગુ'ને યાદ કરાવે તે રીતે અશાંતિ વગેરેનો નાશ થાય એમાં જરા સંશય નથી. પ્રામાણિકપણે વૈરાગ્યરસમાં આવે છે. તેઓ કહે છે
વર્તવાથી અને બોલવાથી ખરેખરી સ્વની અને અન્ય મનુષ્યોની ઉન્નતિ ‘પ્રગટે વાંચ્યાથી વૈરાગ્ય,
કરી શકાય છે. પ્રામાણિક મનુષ્ય પોતાના વિચારો અને આચારોથી બાહ્યાભ્યતર પ્રગટે ત્યાગ;
પ્રામાણિક ગુણનું વાતાવરણ વિશ્વમાં ફેલાવે છે અને તે પ્રામાણિક હોવે શિવસુંદરીનો રાગ,
ગુણના વાતાવરણના સંબંધમાં જે જે મનુષ્યો આવે છે તે તે મનુષ્યોને શાશ્વત સુખનો આવે લાગ.
પ્રામાણિક ગુણની અસર થાય છે.” આધિ, વ્યાધિ સહુ નાસે દુ:ખ,
આ વિચારોમાં આચાર્યશ્રીની દૃષ્ટિ પોતાની આસપાસની અંતરમાં પ્રગટે શિવસુખ;
વાસ્તવિક પરિસ્થિતિને પૂરેપૂરી પારખે છે, આથી પ્રામાણિકપણાના રત્નત્રયીની પ્રાપ્તિ થાય,
દુન્યવી લાભો પણ તે દર્શાવે છે. એની સાથોસાથ તેઓ કર્મયોગી ચારિત્રી થઈ શિવપુર જાય.
એ આત્મયોગી હોવાથી, આત્મોન્નતિમાં આ ગુણની ઉપકારતા ભણે ગણે જે નર ને નાર,
દર્શાવવાનું પણ ચૂકતા નથી. માનવીએ દેવી સંપત્તિ વધારવાની ધર્મી થાવે તે નિર્ધાર;
છે, અને એ સંપત્તિમાં પ્રામાણિકતાનો ગુણ, પણ કેટલો ફાળો બુદ્ધિસાગર’ મંગલમાળ,
આપી શકે છે, તે તેઓ બતાવે છે.