Book Title: Pathik 1990 Vol 30 Ank 12 Author(s): K K Shastri and Other Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગ્ Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભાર – સ્વીકાર મારા પિતા - સંપા. શ્રી પુરુષાત્તમ ગણેશ માવળકર, પ્ર, સનિષ્ઠ પ્રશ્નાથન વતી શ્રીમતી પૂર્ણિમા પુરુષોત્તમ માવળ કર, ગેપિકા', મહારાષ્ટ્ર સૈસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬; ડેમી સિન્ગલ ૮ પેલ્ટ પૃ. ૧૫+૪૪૮; ૨૭-૨-૧૯૯૧; કિં. રૂ. ૧૬૦| સ્વનામધન્ય વિદેહ માન. દાદાસાહેબ ગણેશ વાસુદેવ માવળ કરની જન્મશતાબ્દી પ્રક્રાશન-૪ તરીકે પ્રસિદ્ધ થયેલે આ ગ્ર ંથ એક નવી જ ભાત પાડનારા છે. ભાઈ શ્રી પુરુષોત્તમભાઈના આ શબ્દ એનું રહસ્ય સ્પષ્ટ કરે છે. પાંચ વર્ષ પહેલાંની વાત છે. ગાંધી નિર્વાણ દિન (૩૦ જાન્યુઆરી, ૧૯૮૬ તે રેજ), મનમાં એક બત્તી થઈ. પૂજ્ય દાદાસાહેબની જન્મશતાબ્દી (૨૭ નવેમ્બર, ૧૯૮૮ થી ૨૭ નવેમ્બર ૧૯૮૯) પ્રસંગે એમને લગતુ અને એમણે લખેલું બહુવિધ સાહિત્ય પ્રગટ કરવાની સાથે એક વિશેષ ગ્રન્ય પણ ગુજરાતીભાષી આપણી પ્રજા સમક્ષ સાદર કરવા ! પિતાને શ્રદ્ધાંજલિ અર્પવને નિમિત્તે આપણા પ્રદેશમાંના એવા જ પિતૃતુલ્ય ખીજા મહાનુભાવેને પણ આદરાંજલિ ક્રમ અપ ણુ ન કરવી ?” અને પચાસેક સ્નેહી બને તે પત્રા પાઠવ્યા ને તે તે મહાનુભાવને પેતપેાતાના પિત જીના સ ક્ષિપ્ત જીવનચરિત માટે પ્રાર્થના કરવામાં આવી ગ્રંથની અનુક્રમણિકા જોતાં પડેલી નજરે એ જોવા મળે છે કે વિભાગ ઇ'ના ૪૫ યાં ૫૦ એ છ લેખમાં ૧ લે। સ્વ. કુટુડંખી શ્રી ગજાનન કૃષ્ણ માવળંકર વિશેને એમના પુત્ર શ્રી ધ્રુશવત લેખ બાદ કરતાં ૪૬ મે ભાઈ ખાકૃષ્ણને, ૪૭ મે ભાઈ નહતા અને ૪૮-૫૦ એ ત્રણ ભાઇ પુરુષાત્તમા છે. આજે ભાઈ ડા વિષ્ણુ નથી એની ખમી જોવા મળે છે. કુવા ખુલ્લા-દિલના અને પ્રભાવશાળી સ્વભાવના વિષ્ણુભાઈ હતા ! ચાર ભાઇએ માંના મેઢા ત્રણ ભાઈએતે અમારા સબ્ ધ એ ભાઇએની ખેલદિલીના દવે સુભગ છે એ માત્ર હૃદયમાં છે, એવું અક્ષરે.માં દર્શન અસભવિત છે “વે મગ-અ’માં ૩૯ લેખે છે તેમાં સ્વ ખડુભાઇ ૪. દેસાઇને વિશે એ સતાનેા અને સ્વ નરહર કા. પરીખ વિશે એ સ તાનાના છે, એ રીતે ૩૭ મહાનુભાવાનાં ચરિંત સુલભ થયાં છે. વિભાગ-'માં ચાર મહાનુભવનાં અને ‘વિભાગ-દ’માં એક એમ ૪૨ મહાનુભાવાના વશો એ આપેલે પારય વાંચવા મળે છે. પે.તપાતન ક્ષેત્રમાં આ બધા મહાનુમાવે ચેકસ પ્રકારનું મહત્ત્વ ધરાવનાર છે. આમાં ક્રા૪ સાહેબ કાલેલકર, પ્રેફ્રિઝ કાવશજી દાવર, કાનજીભાઈ નાનાભાઇ દેસાઇ, ખંડુભાઈ દેસાઇ મહાદેવભાઈ દેસા, રમઝુલાલ વ દેસાઇ 'ધૂમમ્રુતુ', કેશવ હર્ષોંદ પ્રવ, રમણભાઈ મ. નીલક, નરહર પરીખ, હીરાલાલ પારેખ નાનાભાઇ કા. ભટ્ટ, ગંગવિહારી મહેતા, ડૅ. જીવરાજ મહેતા, ન દાશ કર દે. મદ્યુત, નાનજી કા મહેતા, ૐા. સુમંત મહેતા, ક. મા. મુનશી, મેધાણી, કસ્તુરભાઈ શેઠ, અમૃતલાલ શેઠ, અબાલાલ સારાભાઇ, ‘સુધરી’, રસિકલાલ પરીખ માં ગળદાસ પારેખ, ઇંદુલાલ યાજ્ઞિક (એમના પાલિત પુત્ર જેવા ધનવત એાને આ મહાનુભાવેને ગુજરાતના ઉત્થાનમાં ઇ અને કાઈ પ્રારને ફાળે રહેલા છે. સતાનેાને હાથે લખાયેલ હૈ!ઈ આમનાં ચ.ચૈત્ર પ્રાથમિક માહિતીના સ્પષ્ટ રણા આપે છે. જુદા જુદા ક્ષેત્રના ચડ્ડા આજે પણ જેમતે પેતાના માદક માની રહ્યા છે તેવા આ ૪૨ + ૨ = ૪૪ મહ!નુભાવે મેળવવાનું ધન્યભાગ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને મળ્યું છે એમનાં ચરતાથી વાયક્રાની વિચારધારામાં વિભિન્ન પ્રકારના આદર્શાનાં ચિત્ર ખડાં થાય છે. આમાં અત્યુક્તિને સ્પશ નથી એ તલેખનું જમા-પાસુ છે. ભાઈ પુરુષાત્તમભાઇને સુઝેલે આ વિચાર ધન્યવાદને પાત્ર છે, આવા એકથી વધુ પ્રથા એકથી વધુ સ્થળે સંગ્રચિત થઈ આવે તે ગુજરાતના સામાજિક ઈતિહાસમાં પણ ચક્કસ પ્રહારનું સત્ય એવા નિરૂપણથી પુષ્ટિદાયક બને એવા અમારા મત છે. ભાઈશ્રી પુરુષમત્તભાને અમારા શત્રુશા ધન્યવાદ. તત્રી For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32