________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાબની દીવાનગીરી ન સભાળી હાત તે જુનાગઢતા ઈતિહાસ કંઈક જુદા જ લેખાત ! આવા બાલિશ નવાએ ફરીથી રણછેડજીની સ્લાહને અવગણી અને અમરેલી તથા કે.ડીનાર પરગણા કાયમ માટે ગાયકવાડને ગયો.
આ ઉપરાંત ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવ દેવાજીએ ૧૯ મી સદીના આરંભમાં સૌરાષ્ટ્રમાં ગાયકવાડની સત્તા અને પ્રદેશ વિસ્તારવાની કામગીરી હાથ ધરી. ગુરૂ બાબરાના કાઠીએ અને બીજા પાસેથી ગામો લખાવી લઈ ૨૬ ગામારા દામન' મહાલ બનાવ્યા. ઈ સ. ૧૮૦૪ માં ભાત્રનગર રાજ્ય તથા ગઢડાના ખાચર કાઠીએાના સયુક્ત તાખાનું ‘શિયાનગર' મેળવ્યુ તથા બીજા આઠ ગામ મેળવી ‘શિયાનગર મહુાલ' બનાવ્યા. રાણિ ગવાળા બહારવટુ કરતા હતેા ત્યારે વિકૃક્ષરાવે એના ધારીના ફિલ્લે લઈ લીધે, ઈ.સુ. ૧૮૦૬.૦૭ માં ધારીના સક્રિયાના કાઠીએએ ૧૩ ગામોની તંગીર ગાયકવાડને લખી આપી, ૧૮૧૧-૧૨ માં દલખાણિયાને આ ગરાસ ચાઈના કાઠીમાએ લખી આપ્યા. આ જ અરસામાં નાંતરવડ પરગણાના કાઠીઆએ છ ગામ ગાયકવાડને આપ્યાં, એ પછી સરસિયા ચાચર્ધ અને ધાંતરવડને ધારી તાલુકામાં સમાવી લીધાં. જેતપુર તાલુકાનાં નાગામ પણ મારી સાથે જોડી દીધાં, વાળા કાઠીએ ચક્ષાા અને બા ગામાની નગર નાનગરના શ્રમને ત્યા ગીરીશ મૂકી હતી તે ગીરે!-હક્ક વિટ્ટારને ામ પાસેથી ખરીદી લઈ ચલાળાને ધારી મહાલમાં ખેડી દીધું, વિઠ્ઠલરાવ દેવાજીએ ઈ.સ. ૧૮૨૦ સુધી એઠલે ાથે કુશળતાપૂર્વક વહીવટ ચલાવ્યા, એણે અમરેલીમાં મુખ્યમથક રાખ્યું હતું .
''
ઈ.સ. ૧૮૦૪ માં ભાવનગરના રાજા ખરા હ્રદ બે ગાયકવાડી દોવાનું બળ આજીને ખડણી આપવા ઇંન્કાર કર્યા પરિણામે યુદ્ધ થતાં ભાવનગરની ખૂબ ખુવારી થઇ. આખરે સમાધાન કરી વખતસ હજીએ ખંડણી આપી. ઈ.સ. ૧૮૦૭-૦૮ માં વડોદરાના રેસિડન્ટ કર્નલ વોકરે ગાયકવાડ વતી સૌરાષ્ટ્રના રાજવી સાથે કરાર કર્યાં તેમાં ભાવનગરને સમાવેશ થઈ ગયા.
આ બધા સમય દરમ્યાન હજી એખામ`ડળ વાર્ધક્ ! જ કુળનમાં સ્વતંત્ર હતુ. વાધરાનાં સોય અને ક્ષાત્રતેજ જાણીતાં હતાં. દરિયાપારના દેશમાં પણ એમની નૌકાઢક્તિની નામના હતી, પરિણામે વાલેરા મત્ત બનવા લાગ્યા. શાર્દૂલના દીકરા સામૈયાના ખšાળા કુટુંબના મૂળુ સાંગે! પાંચે અને વૈરસી માણેકના મદ માતા નહાતા. એવામાં ઈ. સ. ૧૮૦૪ માં ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીનું એક વાણુ વાઘેરે. મે લૂંટયું અને પ્રવાસીએ પર હુમલા કર્યા, જેમાં એક અંગ્રેજ દપતીની પણ હત્યા થઈ. મુકર્જીવી અંગ્રેજ નૌકાસૈન્ય આવ્યુ, પણ દ્વારકાના દરિયાની તાસીરથી અાણુ આ સૈન્ય વધેરા સામે હારી, હતાશ થઈ પાછુ ફર્યું, આથી તે સામૈયા માણેકના ઉન્માદ વધ્યા અને વાઘેરા પેાતાને દરિયાના રાજ ગણુવા લાગ્યા. ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીએ નુકસાની ભરી આપવા વાઘેરેને લખ્યુ, પણ વાલેરાએ દાદ ન દીધી. છેવટે કમ્પી સરકારના હુકમથી વડોદરાના સિડન્ટ કન્ટ્રલ પાકર, કાફિયાવાડના દીવાન વિઠ્ઠલરાવ વગેરે વડોદર'ના મેટા સૈન્ય સાથે દ્વારકા આવ્યા અને વાઘેર સરદારાને ખેલાવી કમ્પનીનો નુગ્સની ભરી પાબતે કરાર કરવા સમજાવ્યા. વાઘેર સરદાર મૂળુ નાણુક માટુ લશ્કર જોઈ એની સામે થવાનુ યોગ્ય ન જણાતાં સમય પારખી કરાર કરવા સહમત થયું. એણે એક લાખ દસ હજાર રૂપિયા દંડ ભરવાનું ભૂલ કર્યું. વાઘેર સરદારે આવો માટે! દંડ આપી શકયા નાં. વોકર ચૂપ રહ્યો તે ઈ. સ. ૧૮૦૭ માં નેટ ાર ભા દ્વારકા ધીશુકા અને શિત્રાના તાલુકદારા સાથે કરાર થયા. (આ કરારનું ગુજરાતી ભાષાંતર શ્રી ભગવાનદાસ સંપતરામે કરેલ છે તેની નકલ મારી નોંધપોથામાં મેં ઉતારેલ છે, પશુ વિસ્તારભયે અહી' રજૂ કરૈલ નથી.)
14
સપ્ટેમ્બર/૧૯૯૧
પથિક
For Private and Personal Use Only