Book Title: Pathik 1990 Vol 30 Ank 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કરારમાં એટના કુલ જુની મદાર અને રાણા ગાજી રહી છે. કુલ ચાર ક્ષમ છે. કમ્પની વતી બિાલ્ડ રોબર્ટસની સહી છે. તિ ભાગસર સુદિ ૧૫, સંવત ૧૮૬૪, તા. ૧૪ ડિસેમ્બર, ૧૮૦૭ છે. અંક નંબર : ૧૪ માં બેટ અને દ્વારકાના તાલુકદાર માટે કચ્છના રાવ રાયજી જામીન થયા છે અને એના દીવાન હુ'સરાજ શાહૈ સહી કરી છે. આાની નકલ કમ્પનીને ખત્રી સુદરજી સવજી મારફત પહોંચાડવામાં આવી. આમ છતાં વાલેરાએ આ કરાર ન પાડ્યા અને એએનાં તારાન ચાલુ રહ્યાં તેય મહામુસીબતે ઈ. સ. ૧૮૧૪ માં એમની પાસેથી રૂ!. એક લાખ દસ હજારના દંડની રકમ વસૂલ કરવામાં આવી, આથી તે વધેરી વધુ તફાને ચડ્યા. છેવટે ઈ. સ. ૧૮૧૬માં કર્નોલ ઈસ્ટની ૨૨ારી નીચે રકા મેટુ લશ્કર આવ્યું. ગાયકવાડી સૈન્ય સલાયામાં રહીને કર્નલ ઈસ્ટને મદદ કરતુ હતુ. આ વખતે જામનગરમાં જામ સતાજી અને જામ રણમલ વચ્ચે ગાદીહ વિવાદ ચાલતા હતા અને ગાયકવાડી દીવાને આનો લાભ ઉઠાવવા સલાયા લશ્કર સાથે છાવણી નાખી હતી. આ લડાઈમાં વધેરા ફ્રાવી ન શકવ્યા. કમ્પની સરકારે વડોદરાના મહારાજા આનંદરાવ ગાયકવાડ સ થે કરાર કરી, આખામાંડળના તાલુકદારો પાસે બાકી લેણી નુકસાનીની રકમ તથા આ છેલી લડાઈના ખચ ગાયકવાડ પાસેથી વસૂલ કરી એખામડળ પ્રદેશ ભાયકાતે તા. ૬-૧૧-૧૮૧૭ ના રોજ સુપરત કર્યાં. આમ ખામાં પણ ગાયકવાડી સત્તા પ્રસરી ગઇ. & તુમુલ આ કરારની દૈધ હુ વિસ્તારનયે કરી નથી, આ હાથી સ્વમાની વાધેરાનુ અંતર ધવાયુ. પત્રામલ માણેકે 'ડ જગાવ્યું; ઘાં ગામ ખેદાનમેદાન થઇ ગયાં. કૅપ્ટન કન્વક ગાયકવાડને મદદ કરવા હેડલીને માકળ્યા, આથી વધેરી વધુ વળે ચડ્યા. ડેડલીને આખામાં રહેવુ' ભારે પડ્યું' અને પેરબદર તરફ નાસી ગયે, આથી ગાયકવાડ ભારે ચિતામાં મુકાઈ ગયા. છેવટે તા. ૨૬-૧૧-૧૮૨૦ ના શૅર ડેલ સ્ટેન રાખને કારકાના ફિલ્લા તાડવા અને ગમે તે પ્રકારે વાવેરાને કબજે કરવા હુકમ થયે!. ભીષણ યુદ્ધ થયું; ઘણા ઘેરા ભરાયા અને કેદ પકડાયા; રોણા સગરામજીને પશુ કેંદ પડયા. આ યુદ્ધમાં ૮-૧૨-૧૮૨૦ ના જ કૅપ્ટન મેરિયટ નામના જુવાને અપૂર્વ રી બતાવી પોતાના જાન આપ્યા એના પ્રશરતલેખ દ્વારકામાં એની કમર પર છે. પાછળથી સરકારે કુનેહ બતાવી દર્દીઓને મુક્ત કર્યાં, વાધેરેને વર્ષાંસન બાંધી આપ્યાં અને સમાથાન કર્યું. ત્યારપછી પચીગ વર્ષો ગામડામાં શાંતિ રહી, કરી વાઘેરાએ ગાયકવાડની ધેાંસરીમાંથી નીકળી જવા સંવત ૧૯૬૩ના મહા સુદિ ખીજે સર્કા મુકામે ભેગા મળી પાંચ ઠરાવ કર્યો, જેમાં ગાયકવાડના મહેમાને ડારામાં રાખવા અને એને ફેડીને છાની માહિતી મેળવવાના ઠરાવ પણ હતા, પછી જોધા માણેક, સખારામ બાપુ વગેરે પે પણ કાર્ય કર્યા છતાં ગાયકવાડી અમલદારાને દ્વારકાના વહીવટમાં સફળતા ન મળી. સૂત્ર સ્મૃનાધૂંધી હતી. પથિક જાન્યુઆરી, ૧૮૫૮ માં બાવેલમાં વાઘેશન ડાયરો મળ્યો અને ગાયકવાડની ધોંસરી ફગાવી દેવાના છેલ્લા માણ્યા પ્રયાસ કર્યાં, કલ ડેૉનાવન જબરુ લશ્કર લઈ આવ્યા, તા. ૩-૧૦-૧૮૫૯. અગ્રેજી સૈન્યી તાપના ગાળાને એ વતે લોકભાષામાં “કાપથ્યા' કહેવાતા. ઝનૂની હલ્લે થયા. અગ્રેજી સૈન્ય સધિ માટે કહેણ મોકલ્યું. જવાબ મળ્યા : '' શેઠ સી, રાંડીરાંડન પુતર તૈયું; અર્સને ખેલી દ્વારકાનાથ આય; ટાપીરાજો દિ ફરી બ્યા ાય.' સપ્ટેમ્બર/૧૯૯૧ For Private and Personal Use Only ૧૯

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32