Book Title: Pathik 1990 Vol 30 Ank 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્ટેમ્બર 9 Reg. No. GAMC-19 જ્યારે ગુજરાતની ધરતી સોનું પકવશે સરદાર સરોવર યોજના ગુજરાત માટે કામધેનુની જેમ દૂઝણી સાબિત થવાની છે, સરદાર સરોવર યોજના અથાંત 437 વર્ષનું આયુષ, પ્રતિદિન રૂ. 4 કરોડની આવક, 6 લાખ લાને કાયમી રોજગાર, 131 શહેર અને 4,720 ગામડાંઓનાં 2,95,00,000 લોકોની તૃષાતૃપ્તિ, 25,00,000 લોકોને સિંચાઇનો લાભ, 8 લાખ હેકટર જમીનને સિંચાઈ, 4.25 કરોડ વૃક્ષોનું વૃંદાવન, 500 કરોડ યુનિટ વીજઉત્પાદન, ઉદ્યોગોના વીજ-કાપનો અંત, મરઘોગથી રૂ. 185 કરોડને ફાયદો, કૃષિક્ષેત્રે રૂા. 900 કરોડનો લાભ, 45 ટકા ખેતઉત્પાદનમાં વૃદ્ધિ. આરોગ્ય સુધરશે. રણ અટકશે અને પર્યાવરણ મધુવન જેવું બની જશે, નળ સરોવર બનશે નવલું નઝરાણું, ઘુડખર, કાળિયાર અને ઘુખમલ રીંછને અભયજીવન, સૌરાષ્ટ્ર બનશે સુજલામ સુફલામ , રણ રોકાશે. પવિત્ર કિનારો પ્રવાસધામ બનશે, દુષ્કાળને ગુડ બાય, રાજપને આર્થિક વિકાસ થશે, સ્થાપિતોને નવજીવન મળશે. ગુજરાત નંદનવન બનશે. સરદાર સરોવર નર્મદા નિગમ, લિ., બ્લેક નં. 12, પ્રથમ માળ, સરદાર ભવન, ગાંધીનગર-૩૮૦૨૧૦ મુદ્રય પ્રકાશક અને તત્રી : પથિક કાર્યાલય ' માટે છે. કેશવરામ કા. શાસ્ત્રી, ઠે. મધુવન, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ 001 | તા. 15-9-1991 મુદ્રણસ્માન : પ્રેરણા મુદ્રણાલય, રુસ્તમઅલીને ઢાળ, મિરજાપુર, અમદાવાદ૩૮૦ 001 5 : ઈન્ટરનેશનલ પ્રિન્ટિંગ વફસ, શાહપુર, માળીવાડાની પોળ સામે, અમદાવાદ-૩૮૦ 0 01 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32