Book Title: Pathik 1990 Vol 30 Ank 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • સિ ' રેગ- (ક) જ દ ઈ સ્ત્રી કેઈ પુરૂષ પાસેથી એસળ-મુસળ આદિ ભોગપકરણ મેળવીને છે. તેના બની રહી હતી તે ભગવાસના” તરીકે ઓળખાતી, (૪) વસ્ત્ર પ્રાપ્ત કરીને પહેરી ને પટાસિ..' કહેતા. () કચક સ્ત્રી અને પુરુષ એક જ ઉદકપાત્રમાં હાથ રાખીને “જળની જેમ આ હસ્તયુગલ એક બની રહે એમ કહીને એકબીજાનો હસ્ત ગ્રહણ કરતાં હતાં. આ રીતે પ્રાપ્ત થયેલી માનીને “દ દિની” કહેતા હતા. (૬) સ્ત્રીના માથા પરથી લાકડાને ભારે ઉતારીને એને પત્ની તરીકે પતિ સ્વીકાર. ૨. પ્રકારે કરેલી પત્ની એભટચુમ્બા” કહેવાતી. (૭) જે સ્ત્રી પાસેથી દાસી અને પતી તરીકેના અને પ્રકારનાં કાર્ય કરાવાતાં તે “દાસી ભાર્યા” કહેવાતી. (૮) શ્રી જે ઘરમાં જૂરી કરતી હોય તે ઘરને પુરુષ સાથે સંબંધ થતાં એ એવી સ્ત્રીને કમકારી-ભર્યા? કહેતા, (૯) જયારે નિકે યુદ્ધથી જિતાયેલા પ્રદેશને સ્ત્રીનાં અપહરણ કરીને લઈ આવતા અને એને પત્ની તરીકે સ્વીકારતા તે એને જહા' કહેતા. (૧૦) એકાદ મુહૂર્ત માટે જ ભાર્યા બનનાર સ્ત્રીને “મૃત્તકા' કહેતા. સ્ત્રીના અંગત પ્રકૃતિ કે સ્વભાવ અનુસાર પત્નીના સાત બેડ પાડવામાં આવ્યાં છે, જેવા કે વધકસમાં ચાસમાં આર્ય ! માતાસમાં ભગિનીસમ સખી માં તથા દાસી અર્થાત્ જે પત્ની પતિના વધુ માટે ઉસુક રહેતી તે વનમાં,' જે પતિ- દ્રવ્ય અમથી ચેકરી કરતી તે ચેસમાં.' સ્ત્રી માતા ભમિ સખી કે નીભાવે અતિની કાળજી લેતી તે તે તે રીતે ઓળખાતી કુળવધુ તથા પત્ની તરીકેના સ્ત્રીના દરજજા અને એના વ્યક્તિત્વ પરિચય આપનાર મા હકીકત તથા ભગવાન બુદ્ધ પામે પ્રવજયા ધારણ કરનાર મુકતા વિશાખા અભયમાતા કિસાતમી અંબપાલી આદિ અનેક બિક્ષણોની જીવનગાથાને આધારે સમજાય છે કે તતકાલીન સમાજમાં (૧) પુત્રીનો જન્મ અશુભ મનાતે હતો. (૨) ગૃહકાર્ય જ સ્ત્રી નું કર્તવ્ય ગણાતું. (૩) લગ્ન બહુ નાની વયમાં સારા-ન્ય રીતે થતું ન હન. (૪) ગરીબ ઘરની દીકરી શુગૃહમાં અનાદરને પાત્ર બનાવી. (૫) પતિને ક્રોધી સ્વભાવ અને પૂર વર્તનને ભ ગ અનેક સ્ત્રીએ બનતી. (૬) સુંદર પુત્ર માટે અનેક માગ સાવન અને એનું કામ ગોઠવવું માતાપિતા માટે મુશ્કેલ બનતું. (૭) કેટલીક ત્રીએ શાસ્ત્ર અભ્યાસ કરતા. (૮) શ્રેષ્ઠ કુ. સ્ત્રી માં કાશીનાં રે રમી વસ્ત્રો વધુ પ્રચલિત હતાં. (૯) પરિચારિકા વેમાએ અને ગણકા સ્વયં ઉપજને કરતી, (૧૦) સામાન્ય રીતે સ્ત્રીઓ અર્થ ઉપાર્જનનું કાર્ય કરતી નહિ, (૧૧) કણિકાઓ અને વેશ્વાઓને દરજજો જુદે હતે. (૧૨) કારેક સ્ત્રીએ સ્વતંત્રપણે જીવન ઘડી શકતી અને પ્રવજ્યા પણ લઈ શકતી. માતાપિતા કે પાલકે એમને માટે માર્ગદર્શક અને સરદાયક બનતા. (૧૩) રાજવ શી એટીકુની બ્રહ્મકુળની મધ્યમ-વર્ગની કે ગરીબ-બની એમ દરેક વર્ગની અને વર્ણની સ્ત્રીઓ ત્રયા ધારણ કરી શકતી. (૧૪) પ્રવજા લેવા માતાપિ કે પતિની અનુમતિ લેવી પડતી. (૧૫) મુખ્યત્વે ગૃહજીવનને વિખવાદે સંઘ, પતિ કે સંતાના મૃત્યુ આવાત, અતિ દરિદ્રતા, દાંપત્યજીવનને સર્વનાશ, મોક્ષપ્રાપ્તિની અતિરિક છે અને બૌદ્ધ ધર્મ પ્રત્યેનું આકર્ષણ, આવા અનેક કારી સ્ત્રીને પત્ર લેવા પ્રેરાતી. (૧૬) દુ:ખી પિને મદશાવાળી સ્ત્રીને પણ આધ્યાત્મિક અને દ્વારા સિદ્ધિ અને શાંતિ મેળવતી. બોદ્ધ યુગમાં ગુંદીને પતની માફક ધાર્મિક અધિકાર મળવા લાગ્યા હતા. સામાજિક ઉપગિતાનું દૃષ્ટએ પણ મારી કે પુરુષની સમકક્ષ માનવાને આરંભ થયો હતો. એ પોતે ઘરની સંચાલિકા, સંપત્તિી સંરક્ષિકા અને ઈ-પુત્રનું સર્વશ્રેષ્ઠ મિત્ર હતી. સપ્ટેમ્બર ૧૯૯૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32