________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરતમાં નવાનું શાસન
ડો. મુગટલાલ પા. બાવીસી
મુઘલ સમ્રાટ ઔરંગઝેખા સમય દરમ્યાન સુરતને, વહીવટ ‘મુત્સદ્દી' અને ‘કિલ્લેદાર' નામના એ અધિકારીઓ દ્વારા થતે હતી. મુસદ્દી' વહીવટી આધકારી હતા, જ૨ ‘કિલ્લેદાર' લશ્કરી અધિકારી હતા. ઈ.સ. ૧૬૫૮ થી ૧૦૬ દરમ્યાત અનુક્રમે ઇનાયતખાન, રઇતખાન, મુદ્રમ્મદબેગખાન, ગ્યાસુદ્દીન ખાન, ઝર્દમુન્નાદુદ્દીનખાન, મુખ્તારખાન, નેતઅનિખાન, ઐતમલખાન, કતલખખાન, અતભાર ખાન, સદ્દામનખાન, મીરઝા શેખ અલ્લા, સાખત મુહુમ્મદ, નયમન ખાન, દિલ્લારખાત અને નિયતખાને સુરતના મુત્સદ્દી અથવા ગત્રનર તરીકે કામ કર્યુ હતુ.? એ પછી ઈ.સ. ૧૭૦૭ થી ૧૭૧૬ દરમ્યાન અનુક્રમે અમાનતખાન, દયાનતખાન, વાળ અબ્દુલ હમીદખાન, મહતરીમખાન, મામીનખાન અને સૈયદ્ર અસન્ન-ખાન સુરતના ગવર્નર તરીકે રહ્યા. એમના શાસનમાં ૧૭૧૭ થી ૧૭૨૦ દરમ્યાન સુરતના આલમપનાડુ કૅટ બધાયા. ૨ દિવરખાન પછી રુસ્તમઅલી ખાન ૧૨૩ થી ૧૭રપ સુધી અને રુસ્તમમલી પછી એતે પુત્ર સહર.“ખાન ૧૭૨૫ થી ૧૭૩૩ સુધી ગĆનર તરીકે રહ્યા. ૧૭૩૧ થી ૧૭૩૩ સુધી વરના પદ માટે સઘર્યાં તે ઝમ ચાલ્યા. એ સમયે જે ઢાઈ અમીર મુઘલ બાદશાડને મેટી ભેટ મોકલતા તે ગવર્નર તરીકે ધમણૂક મેળવી શકતા. ૧૭૩ર માં સુરતમાં ભયંકર દુકાળ પડયો હતેા. ૧૭૩૩ માં બધા હરીફોને મહાત કરીને તેમ"ગખાન સુરતા ગવર્નર બન્યા. તેગમેગખાન ઘણા શક્તિ અને મહવાકાણી હતા. એવા સમયો વહીવટી અને લશ્કરી સત્તાઓ એક જ કુટુંબના હાથમાં પુત્ર! થઈ. ગવર્નર તરીકે તૈગમ્બેગખાન હતા ત્યારે કિલ્લેદાર તરીકે એને ભાઈ મેગલરખાન હતો. એ ઉપરાંત, તેગક્ષેત્રખાને વહીવટમાં મદદ કરવા માટે ‘નાયબ’(મદદનીશ ગવર્નર)ને નવા હોદ્દો ઊભા કરી એના પર પોતાના ત્રીજા ભાઈ ગુલામમહમૂદની નિમણૂક કરી, જે ભવિષ્યમાં ‘સદરખાન' તરીકે પ્રસિદ્ધ થયા. આમ, સુરતની બધી વહીવટી અને લશ્કરી સત્તા તેગમેગખાનના હ્રામાં કેંદ્રિત થઇ. ભેણે ‘મૃદ્દી'ને બદલે ‘નવાબ'ને વધુ ઊંચો અને પ્રભાવશાળી ખિતાબ ધારણ કર્યાક તથા નવાબી શાસનની શરૂઆત તેગમેગખાનથી થઈ.
19
તેગબેગખાને વેપાર ઉપર વધારાના કર નાખ્યા. એ વેપર માટે હિંદુમા પાસેથી છ ૮, મુસ્લિમૈા પાસેથી ૪ ટકા, અમે નિખરી પાસેથી ટકા અને યુરૅપિયના પાસેથી ૨૨ ટકા કર લેતે. ૪ મ પરથી જોઇ શકાય છે કે હિંદુ પર કરનું પ્રમાણ સૌથી વધારે હતુ. મહેસૂલ અને નાણાકીય બાબતામાં મદદરૂપ થવા મુસ્લિમ મુત્સદ્દાએ 'દીવાન'નમના હિંદુ અધિકારીએ ને નીમતા. તેગબેગખાન પૂર્વ ભાઉ મૂક, માણેકયદ, રઘુનાથદાસ, મનહરદ સ, ભિખારીદાસ અને રૂ૧૨.મેં દીવાન તરીકે કામ કર્યું હતું. એમાં શાતના પાંચ કાયસ્થ બ્રાહ્મણુ અને છઠ્ઠા રૂપરામ બ્રહ્મક્ષત્ર હતા. તેગક્ષેત્રખાનના દીન તરીકે મયારામ નામના નાગર કૃત્ય હતી. મયારામના પતાનું નામ દયારામ મને પુત્રનું નામ કિરપારામ હતું.પ મારખને ફારસી ભાષાનું સારુ જ્ઞાન હતુ. ઈ. સ. ૧૭૮૩માં એમના અવસાન પછી તેગોગખાતે એમનું ઘર લૂટી લીધું હતું. એ ઉપરાંત, હાલના નગરશેઠ કુટુંબના વડવી જગાથ લાલદાસ તેગક્ષેત્રખા ના સમકાલીન હતા. જગન્નાથ અંગ્રેજોના દલાલ હતા. અંગ્રેજોનુ જગન્નાય પાસે ચાર લાખ રૂપયાનું લેણું હતુ. તેથી એમને કૈદ કરાત મુંબઇ લઇ ગયા. જગનાથ યુ ક્તપૂર્વક યાર્થી છટકીને પૂના મરાઠામે, પાસે ગયા અને ત્યા લકરો તો સ્વીકાર્યો. તે એમણે અંગ્રેજોને ૩૦૦૦ હિંદીઓનું લશ્કર એકઠુ કરવામાં મદદ કરીને એમની ત્રિતા મેળવી હતી. ૧૯૬૧ માં આ થમીર અને સાહસિક નગરશેઠનુ અવસાન થયું.
પથિક
સપ્ટેમ્બર/૧૯૯૧
For Private and Personal Use Only