Book Title: Omkar Vyakhya
Author(s): Ayodhyaprasad
Publisher: Arya Seva Sangh

View full book text
Previous | Next

Page 3
________________ II શેમ્ श्री आई सेवा संघ ४ पुष्प ઓંકાર વ્યાખ્યા સ્વભાવના જગતમાં પરમાત્માનું અસ્તિત્વ સ્વીકારનાર જેટલા ધાર્મિક સ'પ્રદાયેા છે, એ બધામાં પેતપેાતાના આરોએ દેવતાના અનેક અભા એમની ભાષામાં વિદ્યમાન છે. એ બધાં નામેામાંથી લગભગ દરેક નામ એમના ઉપાસ્ય દેવતાના જુદા જુદા ગુણુ, ક અને દ્યોતક છે અર્થાત કેટલાંક નામેામાં પરમાત્માના વિશિષ્ટ ગુણનુ જ્ઞાન થાય છે, કેટલાંક નામેામાં કતા એધ થાય છે, તેા કેટલાંક નામેામાંથી ઉપાસ્ય દેવતાના સ્વભાવને પરિચય મળે છે. આપણી સંસ્કૃત ભાષામાં દેવતાઓનાં એટલાં બધાં નામે છે, કે એની ગણના પણ સલવ નથી. સંસ્કૃતના લગભગ બધા શબ્દોમાંથી પ્રભુના કાઇ ને કાઈ ખાસ ગુણને પરિચય મળે છે. આથી આ શબ્દમાંથી આપે!આપ પરમાત્માનું જ્ઞાન થાય છે. જેમકે ચિ' શબ્દને જ લઇએ. ‘ટો વલદ્ધને’ ધાતુમાંથી ‘ઋષિતિ’ અને ‘તિ’ના પ્રયે!ગથી ‘હિત્ય' શબ્દ સિદ્ધ થાય છે. જેને કદી પણ વિનાશ ન થાય એવા ઈશ્વરની આ આદિત્ય સંજ્ઞા છે. પરંતુ ભૌતિક અમાં સૂર્યંને પણ આદિત્ય કહેવામાં આવે છે. એ જ પ્રમાણે ‘જ્જુ’ ધાતુ ‘તિ’ અને ‘જૂના’ ના અર્થમાં વપરાય છે. ‘પ્' ‘નિ’ અને ફળ એ બધી ધાતુએ પણ ગતિના અર્થમાં વપરાય છે, છતાં એ જ ધાતુએમાંથી ‘ધ્વનિ' શબ્દ પણ સિદ્ધ થાય છે. સામાન્ય રીતે એને અર્થ' છે પરંતુ ઈશ્વરપક્ષમાં જ્ઞાનસ્વરૂપ, સજ્ઞ, પ્રાપ્ત કરવા અને પૂજા કરવા યોગ્ય હોવાથી પરમેશ્વરનુ નામ પણ અગ્નિ' છે. પ'થી પવનનું જ્ઞાન થાય છે. વા તિાન્ચનયો : ' એ ધાતુમાંથી વાયુ શબ્દ સિદ્ધ થાય છે, તેમજ જે ચરાચર જગતને ધારણ કરે છે, જીવનને ઉદ્દગાતા છે અને બળવાનાથી પણ બળવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24