Page #1
--------------------------------------------------------------------------
________________
alumil fasant talu
॥ શોરૂમ્ ॥ સઘનું પ્રકાશન : ૪૧મું પુષ્પ
આકાર-વ્યાખ્યા
[ કોંજાર તત્ર સહિત ]
: લેખક :
૫. અયેાધ્યાપ્રસાદજી, બી. એ.
વૈદિક રિસર્ચ સ્કોલર
અનુવાદક
શ્રી હેમેન્દ્ર દેસાઇ. B. Ag.
: સંપાદક :
શ્રીકાન્ત ભગતજી
શ્રી આ સેવા સંઘ ૮/૫૦૧, ચાંલ્લાવાડ, સૂરત-ર.
Internati
deal a hole
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
*
-
-
અમારા પ્રાપ્ય પ્રકાશન ૨ વૈદિક કર્મકાંડ ચંદ્રિકા * (બાર આવૃત્તિ : ૧૪૪ પાનાં, ૨૩૦૦૦ પ્રત) ૭૫ પૈસા ૯ આર્યસમાજ (ચેથી આવૃત્તિ : ૮૭૦૦ પ્રત) ૧૫ પૈસા ૧૧ મહર્ષિ વીરજાનંદજી (બે આવૃત્તિ : ૪૦૦૦) ૧૨ પૈસા ૧૫ દયાનંદદશન (સચિત્ર બે આવૃત્તિ : ૪૦૦૦) ૩૫ ૧૮ દાંપત્ય જીવનને ધમ્ય માર્ગ
(સચિત્ર અ ગઆર આવૃત્તિ ઃ ૩૧૪૦૦ પ્રત) ૧૦ પૈસા ૧૯ પૂજા કોની કરીએ? (ચાર આવૃત્તિ ઃ ૮૫૦૦) ૧૦ પૈસા ૨૧ સંધ્યાયજ્ઞ (ચાર આવૃત્તિ ઃ ૧૪૭૦૦ પ્રત) : ૬ પૈસા ૨૫ વૈદિક લગ્નવિધિ (ઈ ૧૯૨ ઃ ૧૦૦૦) ૫૦ પૈસા ૨૬ રામાયણનો પવિત્ર સંદેશ (ત્રણ આવૃત્તિઃ ૬૬૦૦) ૧૦ પૈસા ૨૭ પ્રાર્થના વિનય (ઈ. ૧૯૬૩ઃ ૮૪ પાનાં ૨૦૦૦) ૩૫ પૈસા ૨૯ માતૃભૂમિવદના (ઈ. ૧૯૯૩ : ૧૧૦૦) ૨૫ પૈસા ૩૦ મનની અપાર શકિત (ઈ. ૧૯૩ : ૨૦૦૦) ૩૦ ૩૧ દિવ્ય દયાનંદ (સચિત્ર ઈ. ૧૯૬૩ઃ ૨૦૦૦) ૪૦ ૩૩ સુખી કેમ થવાય ? (ઈ. ૧૯૬૪ : ૨૦૦૦) ૨૦ ૩૪ યમનિયમ (ઈ. ૧૯૪૯ ૨૦૦૦) ૩૦ ૩૫ શંકર અને દયાનંદ (ઇ. ૧૯૬૪ ઃ ૨૦૦૦ ) ૩૦ પૈસા ૩૬ ઉપવીત–રહસ્ય (બે આવૃત્તિઃ સચિત્રઃ ૪૦૦૦) ૧૦ ૩૭ હિંદુ ધર્મની વિશેષતાઓ (૧૯૬૫ ઃ ૨૦૦૦) ૩૦ પૈસા ૩૯ બ્રહ્મયજ્ઞ અને બૃહદ્ યજ્ઞ (૧૯૬૬ : ૧૦૦૦) ૩૦ પૈસા ૪૦ ઋષિકથા (સચિત્ર ૧૯૬૭ : ૨૦૦૦) * ૧ રૂપિ ૪૧ ઑકાર વ્યાખ્યા (૧૯૭: ૨૦૨૩ : ૨૦૦૦) ૧૫ પૈસા કુલ પ્રકાશન : ૪૫, કુલ આવૃત્તિ : ૮૦, કુલ પ્રત : ૧૯૩૯૦૦ પ્રાપ્તિસ્થાન: શ્રીકાન્ત ભગતજી, ૮/૫૦૧, ચાંલાવાડ સુરત-૨
વૈદિક ધર્મ, સાહિત્ય અને સરકારના વૈચારિક આંદોલનનું
માસિક મુખપત્ર : સ ધદશન તંત્રી : શ્રીકાન્ત ભગતજી વાર્ષિક લવાજમ : પ્રચાર માટે માત્ર રૂપિયા અઢી: વિદેશ શિ. ૭
4 4 47,
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
II શેમ્
श्री आई सेवा संघ ४ पुष्प
ઓંકાર વ્યાખ્યા
સ્વભાવના
જગતમાં પરમાત્માનું અસ્તિત્વ સ્વીકારનાર જેટલા ધાર્મિક સ'પ્રદાયેા છે, એ બધામાં પેતપેાતાના આરોએ દેવતાના અનેક અભા એમની ભાષામાં વિદ્યમાન છે. એ બધાં નામેામાંથી લગભગ દરેક નામ એમના ઉપાસ્ય દેવતાના જુદા જુદા ગુણુ, ક અને દ્યોતક છે અર્થાત કેટલાંક નામેામાં પરમાત્માના વિશિષ્ટ ગુણનુ જ્ઞાન થાય છે, કેટલાંક નામેામાં કતા એધ થાય છે, તેા કેટલાંક નામેામાંથી ઉપાસ્ય દેવતાના સ્વભાવને પરિચય મળે છે. આપણી સંસ્કૃત ભાષામાં દેવતાઓનાં એટલાં બધાં નામે છે, કે એની ગણના પણ સલવ નથી. સંસ્કૃતના લગભગ બધા શબ્દોમાંથી પ્રભુના કાઇ ને કાઈ ખાસ ગુણને પરિચય મળે છે. આથી આ શબ્દમાંથી આપે!આપ પરમાત્માનું જ્ઞાન થાય છે. જેમકે ચિ' શબ્દને જ લઇએ. ‘ટો વલદ્ધને’ ધાતુમાંથી ‘ઋષિતિ’ અને ‘તિ’ના પ્રયે!ગથી ‘હિત્ય' શબ્દ સિદ્ધ થાય છે. જેને કદી પણ વિનાશ ન થાય એવા ઈશ્વરની આ આદિત્ય સંજ્ઞા છે. પરંતુ ભૌતિક અમાં સૂર્યંને પણ આદિત્ય કહેવામાં આવે છે. એ જ પ્રમાણે ‘જ્જુ’ ધાતુ ‘તિ’ અને ‘જૂના’ ના અર્થમાં વપરાય છે. ‘પ્' ‘નિ’ અને ફળ એ બધી ધાતુએ પણ ગતિના અર્થમાં વપરાય છે, છતાં એ જ ધાતુએમાંથી ‘ધ્વનિ' શબ્દ પણ સિદ્ધ થાય છે. સામાન્ય રીતે એને અર્થ' છે પરંતુ ઈશ્વરપક્ષમાં જ્ઞાનસ્વરૂપ, સજ્ઞ, પ્રાપ્ત કરવા અને પૂજા કરવા યોગ્ય હોવાથી પરમેશ્વરનુ નામ પણ અગ્નિ' છે. પ'થી પવનનું જ્ઞાન થાય છે. વા તિાન્ચનયો : ' એ ધાતુમાંથી વાયુ શબ્દ સિદ્ધ થાય છે, તેમજ જે ચરાચર જગતને ધારણ કરે છે, જીવનને ઉદ્દગાતા છે અને બળવાનાથી પણ બળવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
છે એ ઈશ્વરનું નામ પણ વાયુ અર્થમાં પ્રયુક્ત થાય છે. સૂર્ય સામા ગતિસ્થા : યજુર્વેદના આ મંગભા ચતુષાર સૂર્ય જડ અને ચેતન પદાર્થોને પ્રકાશક છે, આ પ્રમાણે દુનિયા સૂર્યને ભૌતિક જગતને “અમિત ગોળો સમજે છે, પરંતુ સસ્ત સ્થાવર જંગમ પદાર્થોના પ્રકાશ સ્વરૂપ હેવાથી પરમાત્મા પણ સૂર્ય' શબ્દના ઘાતક છે. એ જ પ્રમાણે “ય વિસ્તાર” ધાતુમાંથી “પૃથ્વી” શબ્દ સિદ્ધ થાય છે. સાંસારિક અર્થમાં એનો અર્થ “જમીન” છે, પરંતુ વિસ્તૃત જગતનું વિસ્તરણ કરનાર પરમાત્માના નામ પણ “પૃવી” છે. એ જ પ્રમાણે તરસ લાગે કે તરત જ “કત્ર' શબ્દનું ઉચ્ચારણ થાય છે એના વગર દુનિયાને ચાલતું નથી. આ સ્ત્ર' શબ્દ “સ્ત્રઘાત' ધાતુમાંથી વ્યાકરણ દ્વારા સિદ્ધ થાય છે. જેને ઈશ્વરપરક અર્થ દુષ્ટોનું દમન અને અવ્યક્ત પરમાણુઓનું અન્ય સંગવિગ કરવાનો છે. આ અર્થમાં પરમાત્મા
કહેવાય છે.
વ સાચ્છાને” આ શબ્દથી “કુબેર' શબ્દ સિદ્ધ થાય છે. લૌકિક અર્થમાં કુબેર એટલે ધનને સ્વામી. પરંતુ જે પિતાને વિસ્તાર કરી સૌને શિરછત્ર બને એ પરમાત્માનું નામ પણ કુબેર છે. આ જ પ્રમાણે રાહુ, શનિ, શુક્ર, મંગળ, બુધ, ચન્દ્ર, કેતુ, યજ્ઞ–આ બધા શબ્દ ભૌતિક અર્થમાં પ્રયુક્ત થતા હોવા છતાં ઈશ્વરના પણ ઘાતક છે. આ જ પ્રમાણે પરમાત્માનાં બીજાં અસંખ્ય નામને ઉલ્લેખ કરી શકાય છે, જે દરેક નામ પરમેશ્વરના વિશિષ્ટ ગુણ કે કર્મને પરિચય આપે છે. પરંતુ એ ઉપાસ્ય દેવતાનું એક એવું પણ મુખ્ય નામ હોવું જોઈએ, જે નામની અંદર બીજા અસંખ્ય નામોને સમાવેશ થઈ જાય, અને એ એક જ નામમાંથી એમના સમરત ગુણ, કર્મ અને વિભાવને પરિચય મળી શકે. આ પરમ પવિત્ર નામ પ્રણવ અર્થાત "ગોર' કાર છે. જેને વિષે મહર્ષિ પતંજલિએ યોગદર્શનમાં કહ્યું છે:
“તી વાર: રૂ . ૨૪૦ ૨-૨૮ [ 2 ]
श्री आर्य सेवा सघनु प्रकाशन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રણવ અર્થાત વોરેન ત્રિયંતા, સર્વવ્યાપક, સર્વેશ્વર, સર્વાધાર, સચ્ચિદાનંદ પરમ પિતા પ્રભુનું પિતાનું નામ છે. આ “શોરૂમની સાથે એને નિત્ય સંબંધ છે. આ જ પ્રમાણે યજુર્વેદના ૪૦ મા અધ્યાયમાં “ગોરમ' શબ્દનો અનેક વાર પ્રોગ થયે છે.
જેમકેઃ ચોરન તો મર વિષે અર આર .
અર્થાત હે કર્મ કરવાવાળા જીવ, મૃત્યુને આધીન હોવા છતાં તું અંતિમ ક્ષણ સુધી “સોરી' નામરૂપી ઈશ્વરનું સ્મરણ કર. તારા સામર્થ્યને માટે “શોર' રૂપી પરમ પિતા પરમાત્મા તથા તારા સામર્થનું સ્મરણ કર, અને “ચાર’ની સાથે મનને સંબંધ જોડી પિતાના કરેલાં કર્મોને યાદ કર.
હવે યજુર્વેદના છેલ્લા ૧૭મા મંત્રને જોઈએ.
हिरण्ममयेन पात्रेण सत्यस्यापिहित मुस्वम् । योऽसावादित्ये પુe stવમ છે ગોરમ્ તું રહ્યું છે
દુનિયાના સધળા માનવોને પ્રભુ ઉપદેશ આપે છે: હે માનવ ! આ ઈહલેકની અંદર તથા સૂર્યાદિ લેકમાં હું અવસ્થિત છું. વિશાળ બે મિની વ્યાપતા સમાન મારું અસ્તિત્વ છે. મારાથી વધુ કોઈ વ્યાપક તેમજ મેટું નથી. સુલક્ષણા પુત્રની જેમ મારું મારું નામ યોરૂમ છે. આથી સત્ય વ્યવહાર અને પ્રેમથી મારું નામ શરૂ૫ રૂપમાં
સ્મરણ કરી મારા શરણે આવે છે એના અવિદ્યાદિ દે હું અંત- મી રૂપે નષ્ટ કરી વિજ્ઞાન દ્વારા સુખ પ્રાપ્ત કરાવી મેક્ષ આપું છું.
યજુર્વેદમાં એક બીજા સ્થાને પણ “ચોર' નું વર્ણન છેઃ ओ३म् मनोजूतिर्जषतामाज्यस्य बृहस्पतिर्यशमिमन्तना त्वरिष्टम् यज्ञसमिमन्दधातु विश्वेदेवासईह मादयन्तामोम्प्रतिष्ठ ॥
થg ૨-૨૩ | આ મંત્રમાં પણ ઈશ્વર આદેશ આપે છે; હે મનુષ્યો ! ગતિવાળું તારું पुष्प ११९ : ओंकार व्याख्या
[ રે ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
ચંચળ મન યજ્ઞાનુષ્ઠાનમાં લગાવીને સુખી થા તથા દુનિયાને સર્વ પ્રાણુઓને સુખી બનાવ. ‘ચોર મારું ઉત્તમ નામ છે. પિતા પુત્રના પ્રિય સંબંધની માફક મારે ‘ગોરે અનુપમ સંબંધ છે. “aોજ ૪ છે જે પ્રમો ! આપ મારા હૃદયમાં પ્રતિષ્ઠિત થાવ. "
એ શિવાય માં સો રૂમ શબ્દ કેવી રીતે વપરાય છે, તે પણ જાણવા જેવું છે.
ओमासश्चर्षणी धृतो विश्वेदेवास आ गत । - શ્વાસા વાપુર દુત || ર૦ ૧-૩-૭ |
આ મંત્રમાં “ચોમાસઃ' એ એક પૂર્ણ પદ છે, પરંતુ સંધિવિચ્છેદ થવાથી “સોન+સાતઃ' એવું રૂપ થઈ જાય છે. પરબ્રહ્મ ૩૪ પરમેશ્વરનું નામ છે તથા ચાર ને અર્થ નજીક બેસનાર એટલે કે બ્રહ્મની પાસે બેસનાર બ્રહ્મજ્ઞાની. આ મંત્રનો પૂર્ણ અર્થ આ પ્રમાણે છે. તે સમસ્ત વિદ્વતજને ! સોમાદિ પદાર્થ અને વિજ્ઞાનના પ્રકાશક તથા સત્કારથી ભરપૂર એવા મારા ઘરમાં પધારો. કોણ છે આ લેકે ? ( ચોમાસ:) બ્રહ્મની નજીક બેસવાવાળા, બ્રહ્મતત્વ જાણનારા, પ્રજાઓનું ધારણ તથા પિષણ કરવાવાળા તથા વિવિધ વિજ્ઞાનના દાતા છે.
આ પરથી વિદિત થાય છે, કે “મારૂ’નું શરણું લેનાર મનુષ્ય, પ્રભુની દુનિયાનાં સઘળાં પ્રાણીમાત્ર પ્રત્યે સમદષ્ટિ કેળવી સર્વને સુખી બનાવી શકે છે અને એવા મનુષ્ય જ “તત્વદર્શી ” સંજ્ઞા પ્રાપ્ત કરે છે. એનાથી ઊલટું જે લકે વિષમ દષ્ટિ રાખી પ્રાણીઓને કષ્ટ આપે છે અને હિંસામાં રત રહે છે તેઓ કદાપિ માલ: અર્થાત પ્રભુની નજીક પહોંચી શકતા નથી અને તવદર્શી કે જ્ઞાની બની મોક્ષ પણ પ્રાપ્ત કરી શકતા નથી.
“મેરૂ'ના મહત્ત્વ વિષે ઉત્તરેય બ્રાહ્મણના ગ્રન્થમાં પણ સ્પષ્ટ લખ્યું છે: [ ]
श्री बार्य सेवा संघर्नु प्रकाशन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
तान् वेदानभ्यतपत्तभ्योऽतप्तेमिभ्यस्त्रीणींशक्राण्यजीयन्त भूरित्येव ऋग्वेदादजायत : भुधरितियजुर्वेदात्स्वारसि सामवेदात् । तानिशुक्राण्यभ्यतपत्तेभ्योऽमितप्तेभ्यस्त्रयावानजायन्ताकार; उकारोमकार इति तानेकघा समभरत्तदा३मिति उत० १.३२॥
અર્થ : વેદને તપાવવામાં આવ્યા. આ તપાવેલા વેદોમાંથી ત્રણ शु. ५-न प्या. *मांथा भूः यनुमाया भुवः भने सामवे. માંથી ત્રઃ આ પછી આ ત્રણે શુક્રને તપાવવામાં આવ્યા. એમાંથી त्रय व अकार, उकार अने मकार उत्पन्न २५. मे नगुने से 31
या त्यारे 'ओ३म श०६ मन्यो. तात्५ मे छ, 'ओ३म्' श६४ वहानी आधार भने म छे तथा 'ओ३म् ॥ २६ने। ५२म भुण्य विषय छे.
તેતરિય ઉપનિષદ્ કહે છે :
भोमिति ब्रह्म। ओमितिद * सर्वम् । ओमित्येतदनु कृतिहस्म वा अप्योश्रावयेत्याश्रावयन्ति । ओमिति सामानि गायन्ति
ओ शामिति शास्त्राणि श* सन्ति । ओमित्यध्वर्युः प्रतिगर प्रति गृणतिः ओमिति ब्रह्मा प्रस्तौति, ओमिति अग्निहोत्रमनुजानातिः ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह, ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति ॥
भो३म् श्री छे. सघणु 'ओ३म' छ. मेट भाभी दुनियाना नियो 'ओ३म्' नामधारी परमात्मा ॥ छ. यज्ञमा 'ओ३म्' । અનુકરણવાચક છે. યજ્ઞમાં એને જ સાંભળવામાં આવે છે, એ પ્રસિદ્ધ छ. सामवेश 'ओ३म्' गान रे छे. वहीसा विविध शासविधा. नथा 'ओ३म्'नु १ २तुतिगान ४२ छे. या अवयु ५९४ - ओ३म् 'नु उस्या२३ ४२ छे. ब्रह्मा 'ओ३म्' ६२101 याज्ञा ४२ छ. अग्निहोत्रनी साशा ५९। 'ओ३म्'था। मापे छे. ब्रह्मवित् पुरुष 'ओ३म्' श ६२॥ प्रार्थना पता ४९ छ, 'हु 'ओ३म्' ६२श्रह्मने प्राप्त १२! मे લેકે અવશ્ય બ્રહ્મને પ્રાપ્ત કરે છે. पुष्प ४ १९ : ओंकार व्याख्या
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
હેપનિષદમાં લખ્યું છે
सर्वे वेदापाप मामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति । चरन्ति ततॆ पद संप्रहेण, नवीभ्यो
यदिच्छम्तो प्राय मित्येत् ॥ कठोपनिषद् ॥ २-१५ ।।
અર્થાત્ સર્વવેદ જેના પદનું કથન કરે છે, બધાં તપ જેનું કથન કરે છે, જેની ઈચ્છા કરી બ્રહ્મચર્યંનું આચરણ કરે છે એ પદ તારે માટે હું સંક્ષિપ્તમાં હું છું. તે શેમ્' છે.
एतद्ध्येवाक्षरं ब्रह्म एतदेवाक्षरं परम एतद्धयेवाक्षर ज्ञात्वा या यदिच्छसितस्यतत् ॥ २-१६॥
આ ‘ચૉરૂમ’ અક્ષર જ પરમ બ્રહ્મ છે, આ અક્ષર જ સર્વોત્તમ છે. આ અક્ષરને એળખનાર મનુષ્યની ચાહના અવશ્યમેવ પૂરી થાય છે.
एतदालम्बन श्रेष्ठमेतदालम्बनं परम् । एतदालम्बन' ज्ञात्वा ब्रह्मलेाके महीयते ॥
મગર રૂપ આશ્રય, શ્રેષ્ઠ આશ્રયને જાણીને જ પ્રાણી માત્ર મેાક્ષને પ્રાપ્ત થાય છે.
આ
મુણ્ડકાનિષમાં આવે છે :
प्रणवा धनुः शरोह्यात्मा ब्रह्यः तल्लक्ष्य मुच्यते अप्रमत्तेम वेद्धाव्य शरवत्तन्मयो भवेत्
‘મેમ’ રૂપી ધનુષ્ય પર અચેતન અવસ્થામાં તન્મય અનન્ત સુખને ભડાર પ્રાપ્ત
મુùàપનિષત્ ॥ ૨-૩-૪ || આત્મારૂપી બાણુ ચડાવીને યાગી લેક થઈ બ્રહ્મરૂપી લક્ષ્યને વીંધે છે, જેનાથી કરે છે.
વેદ પ્રતિપાદિત સિદ્ધાન્તાથી જુદા મત ધરાવનાર વૈદિતર જૈન, બૌદ્ધ આદિ સ ંપ્રદાયામાં પણ ‘મેમ્’શબ્દનુ વનાતીત માન છે.
*
[ ૬ ]
श्री आर्य सेवा संघनुं प्रकाशन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
આ સંબંધમાં મેનિયર વિલિયમ્સ પિતાના કોષ A Sanskrit English Dictionaryમાં ઉદાહરણ આપતાં કહે છે : '
Budhists place Om at the begining of their Shadakshari or mystical Formulary in Six Syllables viz 'Om' mani Padme Hum"
: અર્થાત બૌદ્ધો ગેરૂમ શબ્દને પિતાની પડાક્ષરી યાની છ અક્ષરવાળા મંત્રના પ્રારંભમાં રાખે છે જેમાં રૂમ માપક્રમેહમ મૂળઃ, s, ન ત્રણ અક્ષર મળીને એ સમુદાય બન્યો છે. આથી આ એક નામમાં પરમેશ્વરનાં ઘણું નામ આવી જાય છે. જેમાં ચ કારથી વિરાટ, અ ને અને વિશ્વ આદિ, ૩ કારથી હિરણ્યગર્ભ, વાયુ અને તેજસ્ આદિ મૂ કાર થી ઈશ્વર, આદિત્ય અને પ્રજ્ઞા આદિ નામોનો વાર્થ અને ભાવાર્થ આવે છે. (પૃષ્ઠ ૧)
ભાષ્ય—આ ભાવાર્થ માકપનિષદના નીચેના વાકયેના આધાર ઉપરથી લેવામાં આવ્યું છે :
सोऽयमात्माऽध्यक्षर मन्किारोऽधि मात्र पादामात्रा मात्राश्च पादा अकार उकारो मकार इति ॥८॥ जागरितस्थाना वैश्वानरोऽकार: प्रथमा मात्रा ॥९॥ स्वप्नस्थानस्तैजस उकारो द्वितीया मात्रा ॥१०॥
सुषुप्त स्थानः प्रायः मकार स्तृतीया मात्रा ।११। ફરીથી આ વિષયમાં લખ્યું છેઃ
आप्लेरादिमत्वादाप्नोति ह वै सर्वान् कामान् आदिश्व भवति य एवं वेद ॥ ९ ॥
અહીં ય કાર ને “રાષ્ટ્ર ચૌધાતુથી સિદ્ધ કરવામાં આવ્યો છે.
જાયત અવસ્થાવાળો વિશ્વ નામના પ્રથમ પાદ યો કારની પ્રથમ पुष्प ४१९ : ओंकार व्याख्या
[ s ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
માત્ર અઢાર છે. જેવી રીતે ચાર સૌથી પ્રથમ અક્ષર અને બધા વણેમાં વ્યાપક છે એના વિના કેઈ વર્ણ બેલી શકાતો નથી, તેવી જ રીતે બધાં પાદમાં વિશ્વ નામક પાદ ત્રણે પાદમાં વ્યાપ્ત છે. ત્યારે હેવાથી જ એનું નામ વિરાટ છે.
उत्कर्षावुभयत्वादोत्कर्षति इशान सन्तति समानश्च મવતિ |
ઝ” ઉકર્ષ અથવા ઉભયથી બન્યાનું બતાવાયું છે. ઉત્કર્ષ કૂવું ધાતુમાંથી બને છે જેને અર્થ છે દરવું ચિત્ર દોરવું) આથી ૩ને અર્થ ચિત્ર તૈયાર કરવું (design) અને દરવું (Execute) છે.
मितेरपीतेर्वा वा मिनोति ह वा इदं सर्वम् ॥११॥ “” નો અર્થ છે જે બધાને માપે છે અથવા બધાને આશ્રયદાતા છે.
આ બાજુ મનુ મહારાજે સૃષ્ટિની ત્રણ અવસ્થાનું બ્રહ્માની ત્રણ અવસ્થા કરપીને ‘ગોરનું ત્રણ માત્રાઓ સાથે મિલન કરાવ્યું છે જેમકે :
अकारन्चाप्युकारन्च मकारन्चप्रजापति : वेद त्रयान्निरदुहद् भूर्भुवः स्वरतीतिच ॥ मनु० २-७३ ॥
અર્થાત–પ્રજાપતિએ, જેવી રીતે દૂધમાંથી માખણ કાઢવામાં આવે છે તેવી જ રીતે કફ, યજુ અને સામ રૂપી દૂધમાંથી અકાર, ૩કાર અને કાર રૂપી માખણ તથા મૂડ મુવઃ સ્વઃ રૂપી ત્રણ મહા વ્યાહતયાનું દહન કર્યું છે,
ઐતરેય બ્રાહ્મણ ૫-૩૨ ના ઉપર આપેલા પ્રમાણને પણ એ જ ભાવાર્થ છે.
આના કષમાં પણ આ વિષયમાં કહ્યું છે: [ ૮ ].
श्री आय सेवा संघनु पकाशन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
The letter 'A' is Vaisvanar the Spirit of waking Soul in the waking World. 'U' is Taijas the Spirit of dreaming Soul in the world of dreams and 'M' is Prajana the Spirit of Sleeping and undreaming Soul.
અર્થાત્ આ ‘’ અક્ષર વૈશ્વાનર છે કે જે સૃષ્ટિની જાગ્રત અવસ્થામાં આત્માએની જાગૃત અવસ્થા છે. ‘ૐ' તેજસ અવસ્થા છે જે સુષ્ટિની સ્વપ્નાવસ્થામાં આત્માઓની સ્વપ્નાવસ્થા છે અને મ' પ્રાન છે જે આત્માઓની સુષુપ્તાવસ્થા છે. આ પ્રમાણે અહીં સૃષ્ટિની ત્રણ અવસ્થાને આત્માની ત્રણ અવસ્થા સાથે સરખાવી છે, તથા આ પ્રમાણે આ ત્રણ અવસ્થા સાથે બ્રહ્મના કેàા સંબધ છે, તે પશુ બતાવ્યું છે.
હવે આ ત્રણ અવસ્થાએ સાથે બ્રહ્મના સંબંધમાં પ્રશ્નોપનિષદ્ના પાંચમા પ્રશ્નને ધ્યાનપૂર્વક જુએ :
मथ हैव शैव्यः सत्यकामः प्रपच्छ । स यो ह तद्भगवन् मनुष्येषु प्रायष्णन्तयेोङ्कारमभिध्यायतेनति कतम बाव सनि लोकं जतीति ॥ १ ॥
શિવિ ઋષિના પુત્ર ઋષિ સત્યકામ મહર્ષિ પિપ્પલાદને પૂછે છે : ‘શુચ્છ, દુનિયામાં એ* અત્યંત તપસ્વી પુરુષ જીતેન્દ્રિય રહી ચૂકત મૅાંકાર રુપી બ્રહ્મની ઉપાસના કરી ચિન્તન કરે છે. તે પુરુષ આ ધ્યાનમય ચિન્તનથી પૃથ્વી આદિ લેાકેામાંથી કયા લેાકનું અધિષ્ઠાતા પદ્મ પ્રાપ્ત કરે છે?
સત્યકામના આ પ્રશ્નને ઉત્તર આપતાં મહર્ષિ પિપ્પલાદ કહે છે: एत है सत्यकाम परञ्चापरश्ञ्च ब्रह्म यदेोङ्कारस्तस्याद्विद्वानेते नैवायतनेन कतरमन्वेति ॥ २ ॥
હૈ સત્યકામ (આ સંસારમાં રહીને મુક્તિલાભને માટે કરવામાં આવેલી ઉપાસના) ‘' અને (સાંસારિક સુખની કામનાને માટે पुष्प ४१मुं : ओंकार व्याख्या
[ ' ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
કરવામાં આવેલી ઉપાસના) ઉપર' બ્રહ્મ એ જ કાર છે. આ પ્રમાણે શબ્દ અને અર્થને પરસ્પર મિલનથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને વિદ્વાન લોકોએ કાર કહ્યું છે. આ કારના જ્ઞાનથી જ જ્ઞાની પુ આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધન માટે “પર” કે “અપર’ની ઉપાસનાથી ઉપાસના વિધિ અનુસાર “પર” કે “અપર’ ફળને પ્રાપ્ત કરે છે.
મહર્ષિ પિપ્પલાદ ફરીથી “શોરૂમ' ની ત્રણ માતાઓ સંબંધમાં લખે છે: स यद्येकमात्रमभिध्यायीत, सतेनैव सं वेदितस्तुण मेव
जगत्याममि संपद्यते। तम्मृचा मनुष्य लोकमुपयन्ते, स तत्र तसपा
ब्रह्मचर्येण श्रद्धया सम्पन्तो महिमानमनुभवति ॥ ३ ॥
અર્થાત્ જે પ્રભુભક્ત માની પ્રથમ માત્રા “ક” નું ફરી ધ્યાન ધરે છે તે ઉપાસક કેવળ આ એક માત્રિક અકારની નજીવી ઉપાસનાથી ચેતી જઈને પિતાના કર્તવ્યપથ ઉપર દઢતાથી આગળ વધી, બ્રહ્મજ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈને અવનિતળ પર રાજ્યાદિ સર્વોત્તમ સુખોને પ્રાપ્ત થાય છે. આ ઉપાસક પુરુષને માટે મોંકારના ની કદરુપ એક માત્રા પવિત્ર યજ્ઞોપવીત સંસ્કાર દ્વારા પ્રતિષ્ઠા અને આદરમાન પામેલા એક વિદ્વાનો દ્વારા, માનનું કારણ બને છે. તપ, બ્રહ્મચર્ય અને શ્રદ્ધાથી પરિપૂર્ણ તે મનુષ્ય પરમેશ્વરના મહિમાને અનુભવ કરે છે અર્થાત તે મહાપ્રભુના મહત્વને જાણી સ્વયં મહાઆનંદને પ્રાપ્ત કરે છે. __ अथ यदि द्विमात्रेण मनसि सम्पद्यते, स्सोऽन्तरिक्षयजुभिरुन्नीयते सोमलाक, स सोमलेोके विभूतिमनुभूय पुनरावर्तते ॥४॥
જે “ક” અને “૩' આ બે માત્રાઓથી યુક્ત આ બોંકાર વાચક બ્રહ્મનું જીંદગીભર મનપૂર્વક ધ્યાન કરવામાં આવે તે જીવનલીલા સમાપ્ત કરતી વેળા તે ઉપાસક કર્મકામય ઉપાસના દ્વારા યજુર્વેદના [ ૧૦ ]
श्री आर्य सेवा सधनु प्रकाशन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાયમાં એકાગ્ર ચિત્ત થઈને બધી બાજુથી મનને કેન્દ્રિત કરી અંતરિક્ષલોકમાં ઉન્નત દશાને પ્રાપ્ત થાય. આ પછી તે ઉપાસક ચંદ્રલોકમાં મનથી સમસ્ત સુખદાયિની સામગ્રીથી ઉત્પન્ન થયેલા સુખને ભગવે છે, અને તે આનંદને પૂર્ણ અનુભવ કરી ફરીથી પૃથ્વીતળ ઉપરના ઉચ્ચ કેટીને જ્ઞાનસંપન્ન કુળમાં જન્મ લે છે.
यः पुनरेतत्त्रि मालेत्रेणे वौमित्यनेनै वाक्षरेण परं पुरुष मभिध्यायीतः स तेजसि सूर्य सम्पन्नः यथा पादोदरस्त्वचा विनिर्मुच्यत एवं ह वै स पाप्सना विनिर्मुक्तः स सामभिरुन्नीय ब्रह्मलोक, स एतस्मा ज्जीव धनात्परापरं पुरुषमीक्षतेः तदेतो श्लोकौ भवतः ॥ ५ ॥
અને જે ઉપાસક “” “E” “શું' આ ત્રણ માત્રાવાળા, સંસારના સૂક્ષ્માતિ સૂક્ષ્મ પરમાણુઓમાં પણ વ્યાપ્ત અવિનાશી બ્રહ્મ નામથી ઓળખાતા પરમ પિતા પ્રભુનું, તદાકાર વૃત્તિ અને ગાભ્યાસથી ધ્યાન ધરે છે તે અવસાન સમયે સ્વર્ગલોકમાં પ્રાણથી સંયુક્ત થઈ જેમ કાંચળીથી છૂટી જઈને સાપ નિર્મળ બની જાય છે તેમ વાસનાઓથી મુક્ત થઈને નિર્મળ થઈ પ્રાણની સાથે જ્ઞાનદષ્ટિથી નીરખતા બ્રહ્મને પ્રાપ્ત કરે છે.
આ જ વિષયની પુષ્ટિના બીજા બે મંત્રો જોઈએ. तिम्रो मात्रा मृत्युमत्यः प्रयुक्ता अन्योऽन्य सक्ता अनदिप्रयुक्ताः क्रियासु बाह्याभ्यन्तरमध्यमासु सम्यक्युक्तासु न कम्पते शः।
અથત ત્રણ માત્રાઓથી યુકત કારના, યોગાભ્યાસમાં અવસ્થિત જ્ઞાનયોગમાં તત્પર યેગી, જાગ્રત, સુષુપ્તિ અને બાહ્યવૃત્તિઓ વાળી અવસ્થાઓની અસરમાંથી મુક્ત રહીને કર્તવ્યપથ ઉપર સ્થિર રહે છે. पुष्प ४१९ : ओंकार ब्याख्या
[ ૧૧ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ऋतं यजुभिरन्तरिक्ष स सामभिर्वत्तत्कवयो वेदयन्ते । तमोङ्कारेणैवायतनेन्मन्वेति विद्वान् यत्तच्छान्तमजरममृतमयं परं चेति ॥
તે શાન્તસ્વરુપ, અજર, અભય અને સર્વાન્તર્યામિ પ્રભુને વિદ્વાન અને જ્ઞાનસ’પન્ન યોગી, ઋગ્વેદની વિજ્ઞાન પરક સ્તુતિજ્ઞાનથી, યજુર્વેદના ક કાણ્ડ જ્ઞાનથી અને સામવેદના પ્રાણાયામ આદિજ્ઞાન સ``ધી કર્મોથી મનુષ્યલેાક, પરલેાક અને તે પરાક્ષ બ્રહ્મવાક-ને પડિતા જાણે છે તેને ‘મ' ‘ૐ' અને ‘મૂ’ સમુદાયરૂપી રૂથી પ્રાપ્ત કરે છે.
ઉપરાંત અગત્યના પ્રમાણેા સિવાય ઉપનિષદ્ બ્રાહ્મણુગ્રન્થ, સ્મૃતિએ અને શાસ્ત્રોનાં બીજા સેંકડા પ્રમાણેા છે જે કેવળ તે ઓમ્ સ્વરૂપ પરમાત્માની ઉપાસના આદેશ સર્વ આબાલવૃદ્નર-નારીને આપે છે.
જેમકે : બોરૂમ્ વ વા
આમ ‘બોર્મૂ’ રક્ષણહાર છે, એથી જ બ્રહ્મનુ નામ લેમ્' છે. આકાશમાં વ્યાપ્ત હોવાથી ખ' અને સૌથી મહાન હાવાને કારણે બ્રહ્મ’ ઈશ્વરનું નામ છે. ओमित्येतदक्षरमुद्गीथ मुपासीत् ॥ छन्दोग्य उ. मं. १ ॥ જેનુ નામ ગોમૂ' છે, અને જેના કદી વિનાશ થતા નથી તેની જ ઉપાસના કરવી યેાગ્ય છે. ओमित्येतदक्षरमिद सर्व तस्योपाख्यानम् ॥ म. ॥ १ ॥ સર્વ વેદ શાસ્ત્રોમાં પરમેશ્વરનું પ્રધાન અને પેાતાનું નામ રૂમ' છે. બીજા બધાં ગૌણ છે.
सर्वे वेदा यत्पदमामनन्ति तेषा सर्वाणि च यद्वदन्ति । यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्तेपदं संग्रहेण ब्रवीम्यमित्येतत् । સર્વવા જેવું કથન માન્ય કરે છે, જેની પ્રાપ્તિને માટે બ્રહ્મચર્યંનું પાલન કરે છે તેનું નામ બોમ્' છે.
[ ૧૨ ]
श्री आर्य सेबा संघनुं प्रकाशन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
વેદ, બ્રાહ્મણગ્રન્ય, ઉપનિષદ્ અને સ્મૃતિશાસ્ત્રમાં આ પવિત્ર બ્રહ્મ વાચક કારને સૂક્ષ્મબુદ્ધ મહિમાનું કેવું માહામ્ય છે તેને ખ્યાલ આવશે.
દુનિયામાં જેટલી ભાષાઓ છે એ બધીમાં “અ” વિના કોઈ પણ અક્ષરનું ઉચ્ચારણ થઈ શકતું નથી વળી ભાષાઓમાં કેટલાક એવા પણ અક્ષરે છે, જેનું ઉચ્ચારણ કઠિનતાથી થાય છે અને કેટલાંક મનુષ્યોથી તે આજીવન પણ તેવા અક્ષરનું ઉચ્ચારણ થતું નથી. ઈગ્લાંડમાં રહેનારા સેયદિ વિશુદ્ધ “” અક્ષરનું ઉચ્ચારણ કરી શકતા નથી. ઈગ્લાંડના પડોશી ફ્રાન્સમાં જે “ટ ઠ ડ ઢ ણ (ટ વર્ગના) ઉચ્ચારણો કરાવવાનો પ્રયત્ન કરાવવામાં આવે તો તેઓ કહેશે કે આ વળી કેવી મુશીબતમાં ફસી ગયા ! કેટલાક મહાનુભાવોથી “ર” અક્ષરનું ઉચ્ચારણ થઈ શકતું નથી. કેટલાક “શ' “” “ નું ઉચ્ચારણ કરી શકતા નથી. બંગાળી ‘' બોલી નહિ શકે. આ પ્રમાણે જુદા જુદા દેશના નિવાસી જુદી જુદી ભાષાઓના અક્ષરો બોલી શક્તા નથી. પરંતુ દુનિયાના કેઈ પણ દેશને નિવાસી કે કોઈ પણ ભાષાને અભ્યાસી “” “” “'આ ત્રણ અક્ષરે બોલવામાં કદાપિ દ્વિધામાં પડશે નહિ, ઊલટું સરળતાથી બોલી શકશે.
આ તો રહી ભણેલા અને જુદા જુદા દેશોના બેલનારાની વાત, પરંતુ પેલા રબોધ બાળકે તરફ પણ ક્ષણિક દષ્ટિપાત કરે જેઓ જન્મતાની સાથે જ મેં, આ, ૩, ૪ અને મ્ વગેરે ઉચારણું સાથે જ માતાના ખોળામાં લપેટાઈને રડે છે અને માતા પણ બચ્ચાંને
એ ના ઉચ્ચારણ સહિતના હાલરડાંથી ચૂપ કરી દે છે. માતા અને બાળકોની આ મોરેન સંબંધી પ્રણાલિનું કેઈએ પણ નિર્માણ કર્યું નથી કે ન કોઈએ એનું શિક્ષણ આપ્યું છે, પરંતુ સ્વાભાવિક જ એના મુખમાંથી આ કાર રૂપી અક્ષરનું ઉચ્ચારણ ન કેવળ આજથી ૫ણુ અનાદિ કાળથી થતું આવ્યું છે. નાનાં બચ્ચાં સિવાય પેલાં બહેરાં અને મૂગાંઓને
पुष्प ४१मुं: ओंकार व्याख्या
[ ૧૩ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પૂછવાથી પણ જણાશે કે તેઓ પણ આ ત્રણ અક્ષરે સિવાયના અક્ષરનું સહેલાઈથી ઉચ્ચારણ કરી શક્તા નથી. આ પ્રમાણે દુનિયાની જેટલી ભાષાઓ છે એ બધીમાં ફક્ત આ ત્રણ અક્ષર જ સરળ માલમ પડશે જેનું સર્વ લેકે સહેલાઈથી ઉચ્ચારણ કરી શકે.
અંગ્રેજીમાં પ્રભુને ગેડ (God) કહે છે, પરંતુ અરબ–નિવાસી ગેડ શબ્દનું ઉચ્ચારણ નહિ કરી શકે કેમકે અરબીમાં “જ” અને “” ને સર્વથા અભાવ છે. એનાથી વિપરીત અંગ્રેજો યા ફેન્ચ લેકે “ખુદા'નું ઉચ્ચારણ નહિ કરી શકે ! હિન્દુ સમાજમાં ઇશ્વરને માટે વપરાત “રામ” શબ્દ પણ બધા નહિ બોલી શકે. આ પરથી પ્રતીત થાય છે કે માનવસમાજ બ્રહ્મના અર્થમાં “શોરૂ' શબ્દ જ સરળતાપૂર્વક બોલી શકે.
ગીતામાં ગીરાજ ભગવાન શ્રી કૃષ્ણ આકારના મહિમા સંબંધમાં કેટલું સુંદર લખ્યું છે? यदक्षरं वेद वदन्ति, विशन्ति यद्यतयो वीतरागाः। यदिच्छन्तो ब्रह्मचर्य चरन्ति तत्ते पद संग्रहेण प्रवक्ष्ये ॥
અર્થાતઃ જે અક્ષરને વેદ કહે છે, જેમાં વીતરાગ યતિ સદેહે પ્રવેશ કરે છે, જેની ઇચ્છા કરી બ્રહ્મચર્યનું પાલન કરે છે, હે અર્જુન ! તે પદને હું તારા માટે સંક્ષેપમાં કહું છું. કેમકે
ओमित्येकाक्षर ब्रह्म व्याहरन् मामनुस्मरन् । यः प्रयाति त्यअन्देह सया परमां गतिम् ॥ જરૂ' એ એકાક્ષર બ્રહ્મનું અવસાન સમયે પરમાત્માનું સ્મરણ કરી જે મનુષ્ય ઉચ્ચારણ કરે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે અનેકાનેક આર્ય પ્રત્યેના વાક્ય ઉદાહરણ રૂપે લખી શકાય છે, જેમાં કારનું મહત્વ તથા “મોમ' અક્ષર બ્રહ્મના ધ્યાનને નિર્દોષ મળે છે. પ્રશ્નોપનિષદુના પાંચમા પ્રશ્નનું અધ્યયન વિચારપૂર્વક કરવું જોઈએ. [ 9 ].
श्री धार्य सेवा संघर्नु प्रकाश
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
દુનિયાની માનવજાતિના પ્રાચીન ધર્મોના તુલનાત્મક અધ્યયનથી પણ એક વાત જાણવા મળે છે કે એ કાળમાં પણ પરમાત્માનું મૂળ નામ “મોરૂકુ” કે એવું કઈક વિકૃત રૂપે તે ધર્મોના પાળનારાઓની ભાષા ઉપરથી ઉપલબ્ધ થાય છે.
ઉદાહરણ સ્વરૂપ બ્રિટીશ ટાપુઓ જ લો. ખ્રિસ્તી ધર્મના પ્રચાર પૂર્વે અહીંના રહેવાસીઓને પૈતૃક ધર્મ Drudidism કુદવાદ હતો. Droid દુદ લેકો પ્રાચીન ઈગ્લીશ નિવાસીઓના પુરોહિત હતા. પરમાત્માને માટે જે કેટલાક શબ્દ “દ” લોકોમાં પ્રચલિત હતા, એમાંને એક તે કલર' તથા બીજે “ઓહ' શબ્દ વિચારણીય છે. નિઃસંદેહ આ ફ્રેલર શબ્દ ઈશ્વરનું જ વિકૃત રૂપ છે અને “ઓમહ” શબ્દ બાબતમાં તો ખાતરીપૂર્વક કહી શકાય કે એ “મરૂનું જ બીજુ પ છે.
ખ્રિસ્તી તથા યહૂદી ધર્મીઓ બાઈબલ “Bible' ને પોતાને માનનીય ધર્મગ્રન્ય સમજે છે. બાઈબલમાં “Amen” “આમેન’ શબ્દને પ્રવેગ કેટલીક જગ્યાએ કરવામાં આવ્યું છે. આ “આમેન” શબ્દ “એમને શબ્દનું જ વિકૃત રૂપ છે; અને “ોરૂ' શબ્દના બંને સમાનાર્થક છે. શોરૂમ' શબ્દ પણ પરમાત્મા વાચક તથા વીકારકિત છે. “આમેન’ શબ્દ પણ પરમાત્મા વાચક અને સવીકારેકિતમાં પ્રયુકત થાય છે.
પ્રમાણ માટે બાઈબલનું અંતિમ પુસ્તક “પ્રકાશિત વાય” Revelation અધ્યાય ૩ આયત ૧૪:
And unto the angel of the Church of the Liodicans write; These things sayeth the Amen.
અર્થાત-લાઈદિકિયામાં મંડળીના દૂતની પાસે લખી આમેન આ વાતો કરે છે.
સ્પષ્ટ છે કે અહીં “આમેન' શબ્દ પરમાત્માવાચક છે અને આમેન શબ્દ “શોરૂમ” નું જ રૂપાંતર છે. એમાં તો ભાષાવિજ્ઞાનના પંડિતમાં पुष्प ४१९ : ओंकार व्याख्या
[ 1 ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
પણ મતભેદ નથી. બાઈબલની “Pslam' અર્થાત “સ્તોત્રસંહિતા' નામના પુસ્તકમાં આવે છે:
Blessed be the Lord God of Israel from everlasting to evelasting and its all the people Say Amen Prise ye the Lord.
અર્થાત
ઈઝરાઈલના પરમેશ્વર યહોવાને ધન્ય છે. અનાદિકાળથી તેને ધન્ય જ છે, અને અનન્તકાળ સુધી રહેશે. અને બધી પ્રા કહે છે આમેન યાહુની સ્તુતિ કરે. (સ્તોત્ર સંહિતા ૧૦૬–૧૪)
આ “આમેન” શબ્દનું વિકૃત રૂપ અરબી ભાષામાં “આમીન” શરદ છે. મુસલમાનો પ્રાર્થનાની આયતો વાંચીને આમીન શબ્દનું ઉચ્ચારણ કરે છે. અરબી ભાષામાં “આમીન’ શબ્દની વ્યુત્પત્તિ “અમન” કે “અમાન” ધાતુમાંથી થાય છે અને એને અર્થ નિર્ભયતા આપવી કે રક્ષણ કરવું એવો થાય છે. એ જ ધાતુમાંથી “મિન” શબ્દ બને છે અને તે અરબીમાં પરમાત્માનું નામ છે. (જુઓ અરબી લુગાત સુરાહ) “નોરમ્' શબ્દને અર્થ પણ રક્ષણ કરનાર છે. આથી મેમિન અને શોરૂમ્' સમાનાર્થક શબ્દ છે. “આમીન” શબ્દ પણ સ્વીકારકિતમાં રૂમ્ ની માફક અરબીમાં પ્રયુક્ત થાય છે.
ઉપર્યુક્ત સમસ્ત શાસ્ત્રીય પ્રમાણે તથા તાર્કિક ઉક્તિઓથી એ વાતનું સમ્યફ સ્પષ્ટીકરણ થઈ ગયું છે કે જગન્નિયંતા પ્રભુ પરમાત્માનું મુખ્ય નામ “શોરૂ' છે અને અન્યાન્ય નામોની અપેક્ષા સરળ તથા વ્યાપક છે. એથી પ્રત્યેક સ્ત્રીપુરુષ આબાલવૃદ્ધ વિદ્વાન તથા અવિદ્વાન સમસ્ત વ્યક્તિ માટે સર્વ “શરૂE' નામ દ્વારા પ્રભુનું ચિંતન કરવું જોઈએ તથા પ્રત્યેક શુભ કાર્યની શરૂઆત “શોરૂ' ના ઉચ્ચારણ અને ધ્યાનથી કરવી જોઈએ. જેમકે કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુનને ઉપદેશ આપતાં કહે છે :
[ 16 ]
श्री आर्य सेवा सघनु प्रकाशन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
तस्मादीमित्युदाहृत्य यज्ञ दान तपः क्रियाः। प्रवर्तन्ते विधानोक्तः सततं ब्रवादिनाय गी १७-१४
અર્થાત ? આ માટે બ્રહ્મવાદીઓ અર્થાત દેવદત્ય વિશારદ પુરુષની શાસ્ત્રોકત યજ્ઞ, દાન, તપની ક્રિયાઓ શોરૂ' શબ્દના ઉચ્ચારણથી જ શરૂ થાય છે.
આ ક ઉપર ભાષ્ય કરતાં સ્વામી રામાનુજાચાર્ય લખે છે: तस्माद ब्रह्मवादिनां वेदवादिनां त्रैवर्णिकानां यक्ष दान तपः क्रियः विद्यामोक्ताः वेदविधामोक्तः आदो 'ओ३म्' इति उदाहृत्यः सतत सर्वदा प्रवत्तेन्ते ॥
અર્થાત ? આ શરણથી બ્રહ્મવાદી વેદપાઠી બ્રાહ્મણ ક્ષત્રિય અને ૌોની વેદમાં બતાવેલી યજ્ઞદાનતપરૂપી બધી ક્રિયાઓ પહેલા સદા મીરે' શબ્દનું ઉચ્ચારણ કરીને જ આરંભ કરવામાં આવે છે.
પરમાત્માનું નામ સ્મરણ કરવામાં કોઈ પ્રતિબંધ નથી. ચાહે તે વ્યક્તિ સ્ત્રી કે પુરુષ હોય અથવા ગમે તે વર્ષની હોય. પરમાત્માના ચિતન અને ધ્યાનથી પરમોત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. लियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परांगतिम् ।।
અનુ. હેમેન્દ્ર દેસાઈ
ઈશ્વર એક છે, પણ એનાં ગુણ અનેક છે અને એ દરેક ગુણવાચક શબ્દથી તેને યાદ કરવામાં આવે છે. એ રીતે ઈશ્વરનાં અનેક નામ છે. ભગવાન વિષ્ણુના હજાર નામ કહેવાય છે. ભગવાન શબ્દ ભગ અને વાન શબ્દને બનેલો છે. એશ્વર્ય, સધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય આ શક્તિ ધરાવનાર ભગવાન કહેવાય છે. આ શક્તિ સંપૂર્ણ સ્વરૂપે એક માત્ર ઈશ્વરમાં હોય છે; આમ છતાં એ શક્તિઓ વધતાઓછા પ્રમાણમાં મહાપુરૂષોમાં જોવામાં આવે છે અને તેથી તેમને પણ ભગવાન તરીકે ઓળખવામાં આવે છે, પણ વાસ્તવમાં ભગવાન એક જ છે. पुष्प ११ : अकार ग्याख्या
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પિતાના અનેક ગુણેથી અનેક નામધારી ભગવાનનું એક ને મુખ્ય નામ એરૂમ છે.
પ્રણવની વ્યાખ્યા નિરૂકતમાં આપતાં કહ્યું છે કે જે શબ્દથી પ્રભુના અનેક ગુણો ગ્રહણ થાય તે પ્રણવ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સમાવેશ એમમાં થાય છે.
ઓમ શબ્દ અવ ધાતુથી બનેલ છે. વાવતિ રક્ષતિયો એ રક્ષા કરે છે તે ઓમ છે.
યજુર્વેદમાં કહ્યું છે: એમ તz (ય. ૨. ૧૨) ઓમ્ મારા હૃદયમાં પ્રતિષ્ઠા પામે. ઓમ્ વં. ત્રહ્મ (ય. ૪૦–૧૭) ઈશ્વર મહાન અને વ્યાપક છે. સમગ્ર વિશ્વમાં ઓમ્ અને મમાં જગત વ્યાપ્ત છે.
મનુ ભગવાન કહે છે : યારિશ્વગુજર મ ન્ચ કનાપતિ એટલે અકાર, ઉકાર, મકાર પ્રજાપતિ પરમાત્મા છે. સુષ્ટિના સર્જનનું કારણ પણ ઈશ્વર જીવ અને પ્રકૃતિ છે; ઓ ના ઉચ્ચારથી મુખ ઊઘડે છે અને મને ઉચ્ચારથી મુખ બંધ થઈ જાય છે. એટલે કે એમના ઉચ્ચારણથી ઉત્પન્ન, સંચાલન અને પ્રલયનું જ્ઞાન થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું જ્ઞાન થાય છે, દૂધમાંથી માખણ નીકળે છે તેમ પ્રજાપતિએ સક, યજ, સામરૂપી દૂધમાંથી અકાર, ઉકાર, મકાર રૂપ માખણ કાઢયું અને ભૂઃ ભુવઃ અને સ્વઃ રૂપી ત્રણ મહાવ્યાહતિઓ પણ કાઢી.
ઐતરેય બ્રાહ્મણ કહે છે : વેદેને તપાવ્યા ને તેમાંથી ત્રણ શુક્ર ઉત્પન્ન થયાં. વેદમાંથી ભૂઃ યજુર્વેદથી ભૂવઃ અને સામવેદથી સ્વઃ એ ત્રણ શુક્રને તપાવવાથી ત્રણ વર્ણ ઉત્પન થયા, આકાર, ઉદાર, ભકાર એટલે રૂમ શબ્દ વેદોને સાર અને આધાર છે. (અતરેય ૫. ૩૨)
કઠોપનિષદમાં કહ્યું છે. એમ અક્ષર જ પરમ બ્રહ્મ છે. એ જ અક્ષર સર્વોત છે. એનું જ્ઞાન થવાથી મનુષ્ય જે મેળવવા ઈચ્છે છે તે મેળવી શકે છે.” [ ૧૮ ].
श्री थार्य सेवा संघनु प्रकाशन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
એંકાર આશ્રય રૂપે શ્રેષ્ઠ છે. એ આશ્રયથી માનવી મેાક્ષ પ્રાપ્ત કરી શકે છે.
મૂડકાપનિષદમાં કહ્યું છે:
એમ્ નામનાં ધનુષ્ય પર આત્મારૂપી બાણુ ચઢાવીને યાગીએ સ્વસ્થ રીતે તન્મય બનીને બ્રહ્મરૂપી લક્ષ્યને વીંધે છે જેથી તેને અન’ત સુખ અને સુખને અક્ષય ભ`ડાર પ્રાપ્ત થાય છે.
આંકાર સ્તાત્ર
એમ કહે મન મેલ મિટે તન મંદિર
સદાચાર સે જગતમે
આ વિશ્વ આત્મ અંગ ભક્ત થ્રી ઉમ ́ગ પ્રિય પરમ દેવ
આ
સહાયક સદૈવ
પવિત્ર
વિચિત્ર
એ નામ હૈ
એ
શક્તિ ૐ
એ
હું
આં
એ
આં રાજ
અલવાન
સમ ભજ લેા ભગવાન. એનાનિયોં કે સંગ,
એ
એ
એ ગુણી આ જપસે દી' પ્રાણુ એ ક તરણી સે ત્રાણુ
ભ્રાત માત મિત્ર.-૩
મહાન
ધર્મ કા અખાન;
નિધાન એ સૃષ્ટિ કા વિધાન.——૪
યજ્ઞ કા
ખ
બ્રહ્માકાશમ વિકાસ
જગત કા
સત્તા હૈ સ્વતંત્ર એ હી હૈ મહા મંત્ર;
ન્યાય તંત્રએ સે બના યે જંત્ર.—}
पुष्प ४१मुं : ओंकार व्याख्या
એ શુદ્ધ અવશ્યમેવ.—૨
એ
હી હૈ સબ કા મિત્ર;
એ
હી હૈ સત્ય સ’ગ.~~~૧
કા સદા તૂં સેવ;
હી હૈ સર્વાંધાર શકત હૈ અપાર;
જ્ઞાનાગાર
જ્ઞાન કા પ્રકાશ;
એ સે ન હેા હતાશ.—૫
એ
એ
હી હૈ મેક્ષ દ્વાર.૭
નામ હી કલ્યાણુ;
સબલ સત્ય આણુ.—૮
[ ૧૬ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
એ અનાદિ અનૂપ એ વ પ્રકાશ રૂપ; ઓ પ્રજાઓ કા ભૂપ એ સત્ય કા સ્તૂપ-૯ ઓ જ્ઞાન ગુરૂ ગણેશ એ હી મા મહેશ ઓ અચલ અખિલેશ એ વિશ્વ કા જનેશ–૧૦ ઓ હી વરેણ્ય વરૂણ એ કુપા કેતુ કરણ
વીર હૃદય તરૂણ એ હી આદિત્ય અરૂણ, –૧૧ એ દેત જન્મ મરણું ઓ વ્યાધિ વિપત હરણું એ દયા ન્યાય કરણ એ હતું કે સન્ત શરણ–૧૨ ઓ વેદ કા હૈ જ્ઞાન ઓ હી પુનીત ધ્યાન; એ યોગી કા જ્ઞાન એ હી સુધા સમાન–૧૩ ઓ દેવ કા દેવત્વ ઓ ગ કા ગવ; ઓ યજ્ઞ ક વૈજ્ઞત્વ પ્રાણુ કા પ્રાણત્વ–૧૪ એ મૂર્તિ કા સંદેશ એ અમર અજાદેશ ઓ બ્રહ્મ ધામ દેશે આ પરમ પદ મહેસ–૧૫ એ કાર્ય કુશળ દક્ષ ઓ જગત જીવ રક્ષ; ઓ કાલ કા હૈ ભક્ષ એ ત્રિકાલે સમક્ષ–૧૬ : એ સર્વ શક્તિમાન
ભક્તિદાન એ કે હી મુકિત માન ઓ સરલ યુકિત જાન–૧૭ ઓ પૂર્ણ કરત કામ એ સુખદ હૈ વિશ્રામ; એ હી વસુ વિષ્ણુ ધામ ઓ હી *ફ યજુરસામ–૧૮ એ પાપિ કો રૂદ્ર ઓ હી ભૂતેષુ ભદ્ર; આ કી યેતિ હૈ શુભ્ર ઓ પરાક્રમ ઉ –૧૯ ઓ કિરણ કણ કણમેં એ હસ્ત તાપ ક્ષણમેં; ઓ દયાધર્મ પ્રણસેં એ જયંતિ ધર્મ રણમેં.—૨૦ એ ઘટા ટાપ ઘનમેં એ સઘન શાંત બનમેં;
મેઘ ગરજનમેં આ ભંવર નું જનમે-૨૧ ઓ રેકી કુંજનમેં એ શશિ ઊંડિંગનમેં; T ૨૦ ]
श्री आर्य सेवा सघन प्रकाशन
「训 训训训 训 训 训训训训 训训训肌训训训訊
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
望望望望望望望望望望望望望望望望望望望望望
ઓ દમક દામનમેં ' એ દશ દિશાનનમેં.-૨૨ ઓ વેદ કા ગાયક એ હી નેતા નાયક ઓ દિવ્યતા લાયક : ઓકે બને પાય-૨૩ ઓ હી હિરણ્ય ગર્ભ ઓ ભું વઃ ભર્ગ: એ કામધેનુ વર્ગ એ પૂન્ય લેત અર્ધ.-૨૪ ઓ હી બ્રહ્મર% ઈન્દુ એ વિશ્વ પ્રાણ બિન્દુ; એ આર્ત દીન બન્ધ ઓ દયા દ્રવ્ય સિધુ–૨૫" ઓ સ્વ સ્વરાજ્ય દેત ઓ હી શાસક સચેત એ સે પાપી અચેત એ કુચલ કપટ દેત,-૨૬ ઓ સત્યં શિવં પંત એ કામ કાંતિ કન્ત ઓ તાપ તૃષ્ણ અન્ત ઓ દમન દુષ્ટ - દન્ત–૨૭ એ બલમેં બલિષ્ઠ ઓ દમેં અદષ્ટ; ઓ પ્રાપ્ય નહિ કિલષ્ટ એ કીર્તિ છે. ઘનિષ્ઠ-૨૮ ઓ વિમુકતા અનિષ્ઠ ઓ વિપુલ જગ કનિષ્ઠ, ઓ વિમલગુણ વરિષ્ઠ ઓ હી ઋષિમુનિ અભિષ્ટ–૨૯ ઓ જાત વેદ યજ્ઞ એ ધીર ધર્માધ્યક્ષ ઓ ન્યાય નીતિ પક્ષ એ સ્વસ્તિ વિશ્વ ચક્ષ–૩૦ એ હી પિતા સમાન ઓ કે હી માતા માન; ઓ સખા બંધુ જાન એ પરા વિદ્યા ખાન,–૩૧ ઓ સે સદેવ ડરે એ ભવ્ય ભાવ ભરે; ઓ “દર્શન નિત કરે એ મહત્તા મનમેં ધરે.-૩૧
- ઉપસંહાર | કાર માલા સત્ય અમૃત ઈશ કા ઉચ્ચાર હે; તનમનમેં જનમેં વિશ્વમેં વ્યાપક પ્રભુ કાર હે. શુદ્ધ મન વાણી ઈસ માલા કે નિત જપતે રહે; મોક્ષ દર્શન ઓ જાને પાપ સે બચતે રહે.
# # # # # # # # # # # # # # # # # # # #
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________ | | ઓરેન આર્ય હમારા નામ હૈ, 2 એ હમારા દેવ હૈ, વે SSC ] આર્યસમાજના 1. સર્વ સત્ય વિદ્યા અને જે પદાર્થ વિદ્યાર છે તે સર્વનું આદિ મૂળ પરમેશ્વર છે 2. ઈશ્વર સચ્ચિદાનંદસ્વરૂપ, નિર્વિકાર, સર્વશક્તિમાન, ન્યાયકારી, દયાળુ, અજન્મા, અનંત, અનાદિ, અનુપમ, સર્વાધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, સર્વાન્તર્યામી, અજર, અમર, અભય, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિકર્તા છે; તેની જ ઉપાસના કરવી યોગ્ય છે. 3. વેદ સર્વ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે. વેદ ભણવા-ભણાવવા અને સાંભળવા સંભળાવવા એ સર્વ આર્યોને પરમ ધર્મ છે. 4. સત્ય ગ્રહણ કરવામાં અને અસત્ય છેડવામાં સર્વદા તત્પર રહેવું જોઈએ. પ. સર્વ કામ ધર્માનુસાર અર્થાત સત્ય અને અસત્યનો વિચાર કરીને કરવાં જોઈ એ. 6. સંસારનો ઉપકાર કરે અર્થાત શારીરિક, આમિક અને સામાજિક ઉન્નતિ કરવી એ સમાજને મુખ્ય ઉદ્દેશ છે. 7. સર્વની સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વર્તવું જોઈએ. 8.. અવિદ્યાને નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી જોઈએ. 9. દરેક આર્યો પોતાની ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઈએ, કિંતુ સર્વની ઉન્નતિમાં પિતાની ઉન્નતિ સમજવી જોઈએ. 10. સઘળા મનુષ્યોએ સામાજિક, સર્વહિતકારી નિયમ પાળવામાં પરતંત્ર અને સર્વહિતકારી નિયમમાં સ્વતંત્ર રહેવું જોઈએ. પ્રકાશકઃ શ્રી આર્ય સેવા સંઘ વતી શ્રીકાન્ત ભગતજી, 8/501 ચાંલાવાડ, સુરત-૨, જેઠ સુદ 7, 2023. 15-6-67 (પ્રત 2000) મુદ્રક શ્રમજીવી સહકારી મુદ્રણાલય, લિ. ગોપીપુરા, બાવાસીદી ટેકરા,સુરત - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com