________________
પ્રણવ અર્થાત વોરેન ત્રિયંતા, સર્વવ્યાપક, સર્વેશ્વર, સર્વાધાર, સચ્ચિદાનંદ પરમ પિતા પ્રભુનું પિતાનું નામ છે. આ “શોરૂમની સાથે એને નિત્ય સંબંધ છે. આ જ પ્રમાણે યજુર્વેદના ૪૦ મા અધ્યાયમાં “ગોરમ' શબ્દનો અનેક વાર પ્રોગ થયે છે.
જેમકેઃ ચોરન તો મર વિષે અર આર .
અર્થાત હે કર્મ કરવાવાળા જીવ, મૃત્યુને આધીન હોવા છતાં તું અંતિમ ક્ષણ સુધી “સોરી' નામરૂપી ઈશ્વરનું સ્મરણ કર. તારા સામર્થ્યને માટે “શોર' રૂપી પરમ પિતા પરમાત્મા તથા તારા સામર્થનું સ્મરણ કર, અને “ચાર’ની સાથે મનને સંબંધ જોડી પિતાના કરેલાં કર્મોને યાદ કર.
હવે યજુર્વેદના છેલ્લા ૧૭મા મંત્રને જોઈએ.
हिरण्ममयेन पात्रेण सत्यस्यापिहित मुस्वम् । योऽसावादित्ये પુe stવમ છે ગોરમ્ તું રહ્યું છે
દુનિયાના સધળા માનવોને પ્રભુ ઉપદેશ આપે છે: હે માનવ ! આ ઈહલેકની અંદર તથા સૂર્યાદિ લેકમાં હું અવસ્થિત છું. વિશાળ બે મિની વ્યાપતા સમાન મારું અસ્તિત્વ છે. મારાથી વધુ કોઈ વ્યાપક તેમજ મેટું નથી. સુલક્ષણા પુત્રની જેમ મારું મારું નામ યોરૂમ છે. આથી સત્ય વ્યવહાર અને પ્રેમથી મારું નામ શરૂ૫ રૂપમાં
સ્મરણ કરી મારા શરણે આવે છે એના અવિદ્યાદિ દે હું અંત- મી રૂપે નષ્ટ કરી વિજ્ઞાન દ્વારા સુખ પ્રાપ્ત કરાવી મેક્ષ આપું છું.
યજુર્વેદમાં એક બીજા સ્થાને પણ “ચોર' નું વર્ણન છેઃ ओ३म् मनोजूतिर्जषतामाज्यस्य बृहस्पतिर्यशमिमन्तना त्वरिष्टम् यज्ञसमिमन्दधातु विश्वेदेवासईह मादयन्तामोम्प्रतिष्ठ ॥
થg ૨-૨૩ | આ મંત્રમાં પણ ઈશ્વર આદેશ આપે છે; હે મનુષ્યો ! ગતિવાળું તારું पुष्प ११९ : ओंकार व्याख्या
[ રે ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com