SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ऋतं यजुभिरन्तरिक्ष स सामभिर्वत्तत्कवयो वेदयन्ते । तमोङ्कारेणैवायतनेन्मन्वेति विद्वान् यत्तच्छान्तमजरममृतमयं परं चेति ॥ તે શાન્તસ્વરુપ, અજર, અભય અને સર્વાન્તર્યામિ પ્રભુને વિદ્વાન અને જ્ઞાનસ’પન્ન યોગી, ઋગ્વેદની વિજ્ઞાન પરક સ્તુતિજ્ઞાનથી, યજુર્વેદના ક કાણ્ડ જ્ઞાનથી અને સામવેદના પ્રાણાયામ આદિજ્ઞાન સ``ધી કર્મોથી મનુષ્યલેાક, પરલેાક અને તે પરાક્ષ બ્રહ્મવાક-ને પડિતા જાણે છે તેને ‘મ' ‘ૐ' અને ‘મૂ’ સમુદાયરૂપી રૂથી પ્રાપ્ત કરે છે. ઉપરાંત અગત્યના પ્રમાણેા સિવાય ઉપનિષદ્ બ્રાહ્મણુગ્રન્થ, સ્મૃતિએ અને શાસ્ત્રોનાં બીજા સેંકડા પ્રમાણેા છે જે કેવળ તે ઓમ્ સ્વરૂપ પરમાત્માની ઉપાસના આદેશ સર્વ આબાલવૃદ્નર-નારીને આપે છે. જેમકે : બોરૂમ્ વ વા આમ ‘બોર્મૂ’ રક્ષણહાર છે, એથી જ બ્રહ્મનુ નામ લેમ્' છે. આકાશમાં વ્યાપ્ત હોવાથી ખ' અને સૌથી મહાન હાવાને કારણે બ્રહ્મ’ ઈશ્વરનું નામ છે. ओमित्येतदक्षरमुद्गीथ मुपासीत् ॥ छन्दोग्य उ. मं. १ ॥ જેનુ નામ ગોમૂ' છે, અને જેના કદી વિનાશ થતા નથી તેની જ ઉપાસના કરવી યેાગ્ય છે. ओमित्येतदक्षरमिद सर्व तस्योपाख्यानम् ॥ म. ॥ १ ॥ સર્વ વેદ શાસ્ત્રોમાં પરમેશ્વરનું પ્રધાન અને પેાતાનું નામ રૂમ' છે. બીજા બધાં ગૌણ છે. सर्वे वेदा यत्पदमामनन्ति तेषा सर्वाणि च यद्वदन्ति । यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्तेपदं संग्रहेण ब्रवीम्यमित्येतत् । સર્વવા જેવું કથન માન્ય કરે છે, જેની પ્રાપ્તિને માટે બ્રહ્મચર્યંનું પાલન કરે છે તેનું નામ બોમ્' છે. [ ૧૨ ] श्री आर्य सेबा संघनुं प्रकाशन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034985
Book TitleOmkar Vyakhya
Original Sutra AuthorN/A
AuthorAyodhyaprasad
PublisherArya Seva Sangh
Publication Year
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy