________________
આ સંબંધમાં મેનિયર વિલિયમ્સ પિતાના કોષ A Sanskrit English Dictionaryમાં ઉદાહરણ આપતાં કહે છે : '
Budhists place Om at the begining of their Shadakshari or mystical Formulary in Six Syllables viz 'Om' mani Padme Hum"
: અર્થાત બૌદ્ધો ગેરૂમ શબ્દને પિતાની પડાક્ષરી યાની છ અક્ષરવાળા મંત્રના પ્રારંભમાં રાખે છે જેમાં રૂમ માપક્રમેહમ મૂળઃ, s, ન ત્રણ અક્ષર મળીને એ સમુદાય બન્યો છે. આથી આ એક નામમાં પરમેશ્વરનાં ઘણું નામ આવી જાય છે. જેમાં ચ કારથી વિરાટ, અ ને અને વિશ્વ આદિ, ૩ કારથી હિરણ્યગર્ભ, વાયુ અને તેજસ્ આદિ મૂ કાર થી ઈશ્વર, આદિત્ય અને પ્રજ્ઞા આદિ નામોનો વાર્થ અને ભાવાર્થ આવે છે. (પૃષ્ઠ ૧)
ભાષ્ય—આ ભાવાર્થ માકપનિષદના નીચેના વાકયેના આધાર ઉપરથી લેવામાં આવ્યું છે :
सोऽयमात्माऽध्यक्षर मन्किारोऽधि मात्र पादामात्रा मात्राश्च पादा अकार उकारो मकार इति ॥८॥ जागरितस्थाना वैश्वानरोऽकार: प्रथमा मात्रा ॥९॥ स्वप्नस्थानस्तैजस उकारो द्वितीया मात्रा ॥१०॥
सुषुप्त स्थानः प्रायः मकार स्तृतीया मात्रा ।११। ફરીથી આ વિષયમાં લખ્યું છેઃ
आप्लेरादिमत्वादाप्नोति ह वै सर्वान् कामान् आदिश्व भवति य एवं वेद ॥ ९ ॥
અહીં ય કાર ને “રાષ્ટ્ર ચૌધાતુથી સિદ્ધ કરવામાં આવ્યો છે.
જાયત અવસ્થાવાળો વિશ્વ નામના પ્રથમ પાદ યો કારની પ્રથમ पुष्प ४१९ : ओंकार व्याख्या
[ s ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com