________________
હેપનિષદમાં લખ્યું છે
सर्वे वेदापाप मामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति । चरन्ति ततॆ पद संप्रहेण, नवीभ्यो
यदिच्छम्तो प्राय मित्येत् ॥ कठोपनिषद् ॥ २-१५ ।।
અર્થાત્ સર્વવેદ જેના પદનું કથન કરે છે, બધાં તપ જેનું કથન કરે છે, જેની ઈચ્છા કરી બ્રહ્મચર્યંનું આચરણ કરે છે એ પદ તારે માટે હું સંક્ષિપ્તમાં હું છું. તે શેમ્' છે.
एतद्ध्येवाक्षरं ब्रह्म एतदेवाक्षरं परम एतद्धयेवाक्षर ज्ञात्वा या यदिच्छसितस्यतत् ॥ २-१६॥
આ ‘ચૉરૂમ’ અક્ષર જ પરમ બ્રહ્મ છે, આ અક્ષર જ સર્વોત્તમ છે. આ અક્ષરને એળખનાર મનુષ્યની ચાહના અવશ્યમેવ પૂરી થાય છે.
एतदालम्बन श्रेष्ठमेतदालम्बनं परम् । एतदालम्बन' ज्ञात्वा ब्रह्मलेाके महीयते ॥
મગર રૂપ આશ્રય, શ્રેષ્ઠ આશ્રયને જાણીને જ પ્રાણી માત્ર મેાક્ષને પ્રાપ્ત થાય છે.
આ
મુણ્ડકાનિષમાં આવે છે :
प्रणवा धनुः शरोह्यात्मा ब्रह्यः तल्लक्ष्य मुच्यते अप्रमत्तेम वेद्धाव्य शरवत्तन्मयो भवेत्
‘મેમ’ રૂપી ધનુષ્ય પર અચેતન અવસ્થામાં તન્મય અનન્ત સુખને ભડાર પ્રાપ્ત
મુùàપનિષત્ ॥ ૨-૩-૪ || આત્મારૂપી બાણુ ચડાવીને યાગી લેક થઈ બ્રહ્મરૂપી લક્ષ્યને વીંધે છે, જેનાથી કરે છે.
વેદ પ્રતિપાદિત સિદ્ધાન્તાથી જુદા મત ધરાવનાર વૈદિતર જૈન, બૌદ્ધ આદિ સ ંપ્રદાયામાં પણ ‘મેમ્’શબ્દનુ વનાતીત માન છે.
*
[ ૬ ]
श्री आर्य सेवा संघनुं प्रकाशन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com