Book Title: Omkar Vyakhya Author(s): Ayodhyaprasad Publisher: Arya Seva Sangh View full book textPage 6
________________ ચંચળ મન યજ્ઞાનુષ્ઠાનમાં લગાવીને સુખી થા તથા દુનિયાને સર્વ પ્રાણુઓને સુખી બનાવ. ‘ચોર મારું ઉત્તમ નામ છે. પિતા પુત્રના પ્રિય સંબંધની માફક મારે ‘ગોરે અનુપમ સંબંધ છે. “aોજ ૪ છે જે પ્રમો ! આપ મારા હૃદયમાં પ્રતિષ્ઠિત થાવ. " એ શિવાય માં સો રૂમ શબ્દ કેવી રીતે વપરાય છે, તે પણ જાણવા જેવું છે. ओमासश्चर्षणी धृतो विश्वेदेवास आ गत । - શ્વાસા વાપુર દુત || ર૦ ૧-૩-૭ | આ મંત્રમાં “ચોમાસઃ' એ એક પૂર્ણ પદ છે, પરંતુ સંધિવિચ્છેદ થવાથી “સોન+સાતઃ' એવું રૂપ થઈ જાય છે. પરબ્રહ્મ ૩૪ પરમેશ્વરનું નામ છે તથા ચાર ને અર્થ નજીક બેસનાર એટલે કે બ્રહ્મની પાસે બેસનાર બ્રહ્મજ્ઞાની. આ મંત્રનો પૂર્ણ અર્થ આ પ્રમાણે છે. તે સમસ્ત વિદ્વતજને ! સોમાદિ પદાર્થ અને વિજ્ઞાનના પ્રકાશક તથા સત્કારથી ભરપૂર એવા મારા ઘરમાં પધારો. કોણ છે આ લેકે ? ( ચોમાસ:) બ્રહ્મની નજીક બેસવાવાળા, બ્રહ્મતત્વ જાણનારા, પ્રજાઓનું ધારણ તથા પિષણ કરવાવાળા તથા વિવિધ વિજ્ઞાનના દાતા છે. આ પરથી વિદિત થાય છે, કે “મારૂ’નું શરણું લેનાર મનુષ્ય, પ્રભુની દુનિયાનાં સઘળાં પ્રાણીમાત્ર પ્રત્યે સમદષ્ટિ કેળવી સર્વને સુખી બનાવી શકે છે અને એવા મનુષ્ય જ “તત્વદર્શી ” સંજ્ઞા પ્રાપ્ત કરે છે. એનાથી ઊલટું જે લકે વિષમ દષ્ટિ રાખી પ્રાણીઓને કષ્ટ આપે છે અને હિંસામાં રત રહે છે તેઓ કદાપિ માલ: અર્થાત પ્રભુની નજીક પહોંચી શકતા નથી અને તવદર્શી કે જ્ઞાની બની મોક્ષ પણ પ્રાપ્ત કરી શકતા નથી. “મેરૂ'ના મહત્ત્વ વિષે ઉત્તરેય બ્રાહ્મણના ગ્રન્થમાં પણ સ્પષ્ટ લખ્યું છે: [ ] श्री बार्य सेवा संघर्नु प्रकाशन Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24