________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨)
કલ્પસૂત્રને સાંભળે,
જે કદી એકવીસ વાર; નિચ્ચે તે મુક્તિ વરે,
અને સફલ કરે અવતાર છે. આ૮ પાંચ સુખદ સાધન વડે,
આ રાધ ન ક૨ના ૨; સુખ શાંતિ અતિ મેળવે,
પછી ભવસાગર તરનાર છે. આ. ૯ સદૂગુરુની સેવા કરો,
વંદન કરે છે નિત્ય મુનિ હેમેન્દ્ર ગુરુ વિષે,
સખી! રાખીએ પૂરણ પ્રીત રે. આ. ૧૦ પંચ સાધનની ગહુંલી
(રાગ ભૈરવી) સાધન વિમલ પંચક થકી,
પરમાત્મરૂપ ને પામીએ;
www.kobatirth.org
For Private And Personal Use Only