Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 563
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ૧૦) ગુરુ ગુણના નિધિ છે સારા રે, નિજ ધર્મમાં સર્વથી ન્યારા રે; ગુરુ બેધ-સુધા પાનારા. પધાર્યા ૩ પ્રેમે વ્રત તપમાં રહે રાગી રે, ક્ષુદ્ર મહતણું મહત્યાગી રે; પ્રભુ ચરણે લગની લાગી. પધાર્યા છે ગામ વઢવાણુવાસી ગુરુજી રે, પુણ્યશાળી ઝકલબાઇ માજી રે; પિતા કરશી સુખરાશી પધાર્યા પ બાલબ્રહ્મચારી ગુણશાળી રે, જેની ધર્મમાં વૃત્તિ વિશાળી રે, નાખ્યા અંતરશત્રુ બાળી. પધાર્યા ૬ નિજ કર્મમાં પ્રવીણ ગણાતા રે, ગુરુ હર્ષથી પ્રભુગુણ ગાતા રે; ચાહે હેમેન્દ્ર તે સુખશાતા. પધાર્યા છે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582