Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 565
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) હેશે ઉપાધિ ત્યાગી જુઠ્ઠા વિશ્વની, ગુરુએ પરમાથે ધારી કાય. સજની...૭ ગાયે ગુરુ ગુણે સાચા હેતથી, તે સૌ જન્મ મરણ તરી જાય. સજની...૮ ગુરુગાનમાં હર્ષ ભવિ ધરે, મુનિ હેમેન્દ્ર પાવન થાય. સજની શ્રી કીર્તસાગર સૂરિની ગલી (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા...રાગ) કીતિસાગર સૂરિ શોભે ગુણેથી, છત્રીશ ગુણી આચાર્ય રે, સૂરિજી સંયમ દિપા –ટેક. આમસ્વરૂપમાં આનંદ પામ્યા, ઉન્નતિનાં સાધ્ય કાર્ય –સૂરિજી ૧. ગુરુદેવ કેરા પંથે પળ વિસ્તાર્યો ગ્રંથને પ્રચાર રે–સૂરિજી ૨. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582