Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 556
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦૩) સાહિત્યકેરા સાચા ઉપાસક, સંગીત, કલા, બે પોષાય રે, ' સૂરિજી ચારિત્રશાળી. ૨ કાવ્યામૃતે સર્વ ભવ્ય ઝીલાવ્યાં, સમતાના ગુણ જ્યાં સુહાય રે, ' સૂરિજી ચારિત્રશાળી. ૩ સંસ્કૃત ને ગુર્જર ગ્રન્થ રચ્યા જે, લાલિત્ય અતિ ઉભરાય રે, ' સૂરિજી ચારિત્રશાળી. ૪ શવધર્મ-નિષ્ઠાને ઉપદેશ દીધે, હેમેન્દ્ર હર્ષ ના સમાય રે, ' સૂરિજી ચારિત્રશાળી. ૫ કવિવિદ ગુરુવર. ( અબેલડા શાને લીધારે ) વાણી મધુર ગંભીર, ગુરુવર અજિતસૂરિજી, હૈયે બિરાજ્યા મહાવીર-ગુરુવર..ટેક www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582