________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૩)
સાહિત્યકેરા સાચા ઉપાસક,
સંગીત, કલા, બે પોષાય રે,
' સૂરિજી ચારિત્રશાળી. ૨ કાવ્યામૃતે સર્વ ભવ્ય ઝીલાવ્યાં,
સમતાના ગુણ જ્યાં સુહાય રે,
' સૂરિજી ચારિત્રશાળી. ૩ સંસ્કૃત ને ગુર્જર ગ્રન્થ રચ્યા જે,
લાલિત્ય અતિ ઉભરાય રે,
' સૂરિજી ચારિત્રશાળી. ૪ શવધર્મ-નિષ્ઠાને ઉપદેશ દીધે, હેમેન્દ્ર હર્ષ ના સમાય રે,
' સૂરિજી ચારિત્રશાળી. ૫ કવિવિદ ગુરુવર.
( અબેલડા શાને લીધારે ) વાણી મધુર ગંભીર, ગુરુવર અજિતસૂરિજી,
હૈયે બિરાજ્યા મહાવીર-ગુરુવર..ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only