________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૦૪)
નિગૂઢ ત મહાવીર પ્રભુનાં,
સુસ્પણ કીધાં સુધીર !—ગુરુવર....૧ શાસનપ્રભાવક, વક્તા, વિરાગી,
પીવરાવ્યાં જ્ઞાનગંગનીર–ગુરુવ૨૨ કમેં ને વચને સાચા જે ત્યાગી,
ચરણે નમાવું હું શિર-ગુરુવર.૩ મૈત્રી કરુણા, પ્રમોદભાવના,
માધ્યસ્થભાવે રુચિર-ગુરુવર..૪ કવિકેવિદ, ગુરુ ગુણે વિચારું, હેમેન્દ્ર-હૈયે છે સ્થિર-ગુરુવર...૫
સ્વપ્ન-દર્શન ( અબોલડા શાના લીધા રે—એ રાગ ) ઝબકીને જાગું ગુરુરાય, આપને સ્વને નિહાળી; આંખે ઊઘાડું દુઃખ થાય, શૂન્યતા સર્વ નિહાળી. આકાશે તારલા ટમકે મધુરું,
શેભા શશીની અપાર-શૂન્યતા ૧
www.kobatirth.org
For Private And Personal Use Only