________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૨)
પ્રેમભરેલાં હૃદયે ઉછળે, હુ ઉરે ન સમાયે.
ગુરુજી....૧
શાસ્ત્રવિશારદ ચેગનિષ્ઠ છે, કાવ્યામૃતના દાતા; અષ્ટોત્તર શત ગ્રંથ સમાઁ, ગુજ રકવિ ગુણજ્ઞાતા ગુરુજી....૨ પ્રેમલ સ્મરણે આજ વધાવુ, પ્રેમાશ્રવહી જાતાં; મુનિ હેમેન્દ્ર થતીનવ તૃપ્તિ, બુદ્ધિસાગર ગાતાં.
ગુરુજી....૩
સમાન્ય ગુરુદેવ.
(મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા)
ક્તા પ્રસિદ્ધ ગુરુ! વાણી મધુરી, અજિતસાગર ગુરુરાય રે,
વિદ્યાલયમાં
સૂરિજી ચારિત્રશાળી-ટેક.
પૂજાતા,
હાંસે વિદ્યાભિલાષી ગુણ ગાય રે, સૂરિજી ચારિત્રશાળી, ૧
www.kobatirth.org
For Private And Personal Use Only