________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧)
પ્રેમ ગુરુને ઉછળે, સાગર સમ સમીપે સદા; એમ અહ” નાદ હજીયે, ગુંજતે મનલે હરી.
બુદ્ધિસાગર..૧૧ કેડિલા ગાતી વસંતે, આમ્રવૃક્ષ લતા વિષે; આત્મકેકિલ દેહ તરુમાં ગાય ગુરુને સુવરી.
બુદ્ધિસાગર.......૧૨ શિર નમાવું પુનિત ચરણે, પ્રેમ પુલ પાથરું; પ્રિમ ઉર હેમેન્દ્રને તે, સ્થિર રહ્યો ચરણે વરી.
બુદ્ધિસાગર....૧૩ સ્મરણ-ગાન (રાગ પુજારી મારે મંદિરમેં આવે)
ગુરુજી, આપ સ્મરણ ગુણ ગાઉં. ઉરના મંદિરે શુભ ભાવે આપ છબી પધરાવું.
ગુરુજી–ટેક. ભવ્ય જયંતિ ઉત્સવ સઘળા પ્રેમ ધરી ઉજવાયે,
www.kobatirth.org
For Private And Personal Use Only