Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૦). રાષ્ટ્ર ઉન્નતિ બોધદેતા, ધર્મ સમજી આમને; પ્રેમી જનના અંતરે રૂડી, પ્રેમની સરિતા સરી.
બુદ્ધિસાગર...૬ નવયુગ ચેતન ભાવના, નિશદિન હદયમાં ગજતી; એ ભાવનાના રંગ દીધા, શિષ્ય ઉરમાં ફરી ફરી.
૨૭ આચાર્ય જ્ઞાની ભારતે ગુરુ તવ સમા ઓછા હશે; અન્યને ઉદ્ધારીયા, ગુરૂજી ગયા જાતે તરી.
બુદ્ધિસાગર...૮ વિદ્યાર્થીના હૈયે વસ્યા, સ્થાપી શાળા ગુરૂકુલે ઉચ્ચ આદર્શ ગુરુજી, સર્વ હરખે મરી મરી.
બુદ્ધિસાગર , વેદ, ગીતા ને પુરાણ, ઉપનિષદ જ્ઞાતા હતા ટીકા રચી બહુ ગ્રંથની, ને વશ કરી વાગીશ્વરી
બુદ્ધિસાગર .૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582