Book Title: Namaskar Swadhyay Part 03
Author(s): Tattvanandvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 340
________________ સુખની ચાવી : નવકાર સૌ કોઈને દુઃખ જોઈતું નથી અને સુખ જોઈએ છે. દુખ પાપમાંથી ઉત્પન્ન થાય છે અને સુખ પરમ મંગલમાંથી. દુઃખ ન જોઈતું હોય તે સર્વ પાપને પ્રણાશ (સંપૂર્ણ નાશ) કર જોઈએ અને સુખ જોઈતું હોય તે આત્માએ પરમ મંગલમય થવું જોઈએ. પાપને નાશ પાપ-રહિતને નમસ્કાર કરવાથી થાય છે અને આત્મા પરમંગલમય ત્યારે જ થાય છે કે જ્યારે તે ૫રમમંગલને નમસ્કાર કરે છે. સર્વથા પાપ રહિત અને સંપૂર્ણ પરમમંગલમય આત્માની અવસ્થાઓ આ વિશ્વમાં ફક્ત પાંચ જ છે–તે છે : અરિહંતે, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય અને સાધુ ભગવંતે. તેઓને અનુક્રમે કરાયેલ પંચ-નમસ્કાર સર્વ પાપોને સંપૂર્ણ નાશ કરે છે અને બધા મંગલેમાં પહેલું મંગલ થઈને આપણું આત્માને પરમ મંગલમય બનાવે છે. પાપ રહિત અને પરમમંગલમય સ્થિતિ પ્રાપ્ત થતાં જ આત્માને પરમસુખની પ્રાપ્તિ થાય છે, તેથી નવકાર સુખની પરમ ચાવી ( Master key) છે. પૂ. મુનિરાજ શ્રી તત્ત્વાનંદવિજયજી |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370