Book Title: Namaskar Swadhyay Part 03
Author(s): Tattvanandvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 368
________________ 194 સંદર્ભ સૂચિ સ્નાનવિધિ બૃહત ભ, અભયનન્દી સંસ્કૃત 1 થી 12 પાનાં પુણ્ય પ્રકાશનું સ્તવન ઢા ૭મી ચઉસરણ પન્ના ધનપાલ–નવકારેણ વિબહે શ્રીપાલ ચરિત્ર જ્ઞાનવિમલસૂરિ सिरि सिरिवालकहा શ્રીપાલ રાજાનો રાસ જે શ્રાવકવિધિ પ્રકરણ સુભાષિત આચાર દિનકર નમસ્કારનું માહામ્ય 1 નમસ્કાર ફળ પ્રકરણ પ્રાકૃત ગાથાઓ 25 2 નમસ્કાર ફળ સ્તોત્ર , 118 (જિનેશ્વરસૂરિ શિષ્ય જિનચંદ્રસૂરિએ રચ્યું.) 3 સિદ્ધસેનકત છે ઉપદેશ તરંગિણીમાં રત્નમંદિર ગણિએ 14 કો લખ્યા છે. 5 સુકૃત સાગર અને પેથડ ચરિત્રમાં શ્લોકો આવે છે. કે શ્રાદ્ધ દિનકૃત્યમાં 1 થી 8 કો આવે છે. શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર પુસ્તકોની યાદી તા 18-2-54 1115 શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર મંત્રપટ મંત્રો સહ 271 પૂજાષ્ટક નેમિચંદ્રસૂરિ પ્રાકૃત અનંતનાથચરિત્ર 599 પાર્શ્વનાથ યંત્ર ઉદયવીરગણી પ્રાકૃત ગદ્યપદ્ય 810 રતકરંડક શ્રાવકાચાર સમંતભદ્ર 1165 બૃહદહીંકાર ક૫ વિવરણ-વર્ધમાનવિદ્યા જિનપ્રભસૂરિ 332 વિદ્ય રત્ન મહોદધિ ભદ્રગુપ્તાચાર્ય 1255 જ્ઞાનવિમલસૂરિ ચરિત્ર કબદ્ધ 5. મુક્તિવિમલ ભાષા પ્રાપ્ત પાના 20 764 એકીભાવ સ્તોત્ર વાદિરાજ હિન્દી સંસ્કૃત અનુવાદક-ભુદરદાસ વીર સેવા મંડળ, સરસાવા પંચપરમેષ્ઠ ગુણ રત્નમાળા કર્તા ખરતરગચ્છીય ઉપા. રામવિજયજી (જિનલાભસૂરિની આજ્ઞાથી) સં. ૧૮૧૭ના આશ્વિન સુદ 10 પૂર્ણ કર્યો. પંચ પરમેષ્ઠિના 108 ગુણો માટે આ સંગ્રહ છે. આચાર્યના 36 ગુણ આમાં અમૂક બીજી રીતે બતાવ્યા છે પરંતુ શાસ્ત્રીય છે. પાછળ કથાઓ છે. સમવાયાંય સૂત્રમાં સાધુના 27 ગુણો છે તેમાં ને પ્રાચીનમાં ફેર છે. સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370