Book Title: Mayna
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 232
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આ ચારિત્રધર્મની આરાધનામાં સતત જાગૃતિ જોઈએ. એક સમયનો પણ પ્રમાદ ન કરવો જોઈએ. * યોગ્ય કાળે વિધિપૂર્વક - ભાવપૂર્વક પ્રતિક્રમણ કરવાનું છે. ૐ જ્ઞાની ગુરુદેવ સમક્ષ દોષોની આર્લોચના કરવાની હોય છે. *દિવસ અને રાતના આઠ પ્રહરમાં પાંચ પ્રહર સ્વાધ્યાય કરવાનો છે. * હૃદયમાં જીવદયાના ભવને અખંડ રાખી, વસ્ત્ર, પાત્ર વગેરેની પ્રતિલેખના કરવાની છે. * કરુણાભર્યા હૈયે વસ્તીનું પ્રમાર્જન કરવાનું છે. માર્ગે જતાં-આવતાં જીવરક્ષાનો ઉપયોગ રાખવાનો છે. આ રીતે ભાવધર્મ અને ક્રિયાધર્મમાં શ્રદ્ધાપૂર્વક અપ્રમત્ત બનીને ઉદ્યમશીલ બને છે સાધુ. આ છે ચારિત્રધર્મ. ચારિત્રધર્મની આરાધનામાં એક વિશિષ્ટ આરાધના છે સાધુસેવા. બાલ, વૃદ્ધ, બીમાર અને મહેમાન સાધુઓની આદરપૂર્વક સેવા-ભક્તિ કરીને તેમને સુખશાન્તિ આપવાની છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એવી જ રીતે જ્ઞાનવૃદ્ધ, પર્યાયવૃદ્ધ અને જિનશાસનના પ્રભાવક સાધુપુરુષોની પણ અવસરોચિત સેવા કરવાની છે. આ સાધુસેવાના ગુણને અખંડ રાખવા સાધુએ ગુણદ્રષ્ટા ને ગુણાનુરાગી બનવું પડે. દરેક સાધુપુરુષમાં ગુણો જ જોવાના. છદ્મસ્થ આત્માઓમાં દોષો તો હોય જ, છતાં દોષો નથી જોવાના. કારણ કે દોષદર્શન સદ્દભાવનો નાશ કરે છે. દોષદર્શનમાંથી દ્વેષ જન્મે છે. ચારિત્રધર્મ એટલે આત્મગુણોમાં રમણતા કરવાની છે, ચારિત્રવંત મહાત્માને* મદ-માન સ્પર્શી શકતું નથી. કામવાસના સતાવી શકતી નથી. * મોહ ફસાવી શકતો નથી. મણા * મત્સર અભડાવી શકતો નથી. * રોષ ભાન ભુલાવી શકતો નથી. ૐ વિષાદ વ્યાકુળ કરી શકતો નથી. હવે આ ચારિત્રધર્મની છ ભાવાત્મક વાતોને સ્પષ્ટતાથી સમજાવું છું. ૧. આત્મગુણોનું પ્રગટીકરણ કરવાની આરાધનામાં લીન એવા મહાત્માનું કોઈ ઘોર અપમાન કરે તો પણ એમનામાં અભિમાન ઊછળતું For Private And Personal Use Only ૨૨૩

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298