Book Title: Mahavir Darshan Mahajivan Katha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 15
________________ હવત તિ | નાના વેણ–વ્યથિત કરવું, વતમાનના વિપરીત,વિશ્રખલિત જીવશાસનની અંતર વલેનું વાસ્તવ પત્ર 1 શ્રત આનંદવાઈ શ્રતનું રહસ્ય એવો પરમપદનો પંથ આત્માનુભવના , તમે માત્ર અને વિશુદ્ધ આત્મટયાન અાજે પશુ વિધમાન છે, ને પરમ હર્ષનું કારણ છે. " લિંબચ અને તાંબર એવા બે ભેદ ક્લિનિકમાં મુખ્ય છે. મન દ્રષ્ટિથી | તેમાં મોણે અંતર જોવામાં આવે છે. તદૃષ્ટિથી તો વિશેષ ભેદ જાનંદનિની, મુખ્યપણે પોન્ન છે, જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે, તેમાં તેલ લેદ | નથી, માટે બજે સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુમાન પુરુષે સળિ જુએ છે, અને જેમ તમ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે . જેનામાવતિન " જેના સાસથી પ્રવર્તેલાં મતમતાંતરો બીજાં ઘણાં છે તેનું નિરૂપણ મતમતાંતરી કરતાં પણ વૃનિ સંકોચાય છે. જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી, એટલું જ | નહીં પણ મૂળ પ્રયોજનથી વિરુદ્ધ એવી પધ્ધતિનું અવલંબન વર્તે છે તેનો મુનિયાનું સ્વપ્ન પણ ક્યાંથી ? કેમ મૂળ પ્રયજનને વિસારી લેરામાં | પડ્યા છે, અને જીવો ને, પોતાની પૂજ્યનાદિને અર્થે પરમાથિિના સંતરામ છે "તે મુનિનું લિંગ પણ ધરાવતા નથી, કેમકે સ્વકપલ અનાથી તેમની સર્વ પ્રવૃત્તિ છે. જિલ્લામાં નથવા આચાર્યની પરંપરાનું નામ માત્ર તેમની પાસે છે વસ્તૃત્વે તો તે તેથી પરાક-મુખ જ છે. " એક તૂમડા જિવી, દોરા જેવી અલ્પમાં અન્ય વસ્તુના ચણત્યાના આગ્રહથી જુ મર્ણ ઉપજાવી કાઢી લે છે, અને તેને તે કરે છે, જેના મહામોહમૂઢ જીવ લિંગાલા છે પણ આજે વીતર બાના દર્શનને ઘેર બેઠા છે. ખે જ સંયતિ મુજા નામનું આશ્ચર્ય લાગે છે! "મહાત્મા પુરુષોની અલ્પ પાર! પ્રવૃત્તિ સ્વપને મોમસન્મુખ કરવાની છે, લિબાભાસી જીવો મોક્ષમથી પરામ્બુખ કરવામાં પોતાનું બળ પ્રવન જાણી હમાન થાય છે, અને જે સર્વ કેનિમાં વધતા ખાતા ખો : સ્થિતિબંધનું થાનક છે એમ હું જાણું છું [અકઈ” ૧૦૦ વર્ષ પૂર્વક કામકશન: (શ્રી.૨ાજ ક્યનાષ્ટ્રનું ૭પ૭) (૫૦૦) • N શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠસે વસ્ત્ર થયાં. જી. આનંદઘનજીને થયો હિમાચાર્યની "બસો વરસ થયાં. સી. હેમચંદ્રાચાર્યે લોકgશ્રમ આત્મા અર્પણ કર્યો. સી આનંદઘનજીએ આત્મહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. વી.હેમચંદ્રાચાર્ય મહા- અલાક બળવાન ક્લયોપાસવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જુઠો પંથ પ્રવર્તાવી શકે એવા સમદર્યવાન હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીશ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માસની સંખ્યા થઈ ...તો દોઢ લાખ અનુયાયીઓનો એક સંપ્રદાય હમ ધારત તો રેવતવિ શotes .

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54