Book Title: Mahavir Darshan Mahajivan Katha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 16
________________ થાર નિ (સાત) વઘ્નાના વા વ્યથિત મ કે,વર્તયનના વિપરીત, વિખલિત વીસ્થા ખતર વલોપનું વાસ્તવ ચિત્રણ || " પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર જ ધર્મ પ્રવર્તી હોઈ શકે. અમે તે તીર્થંકરોની ખાસાએ પાલી તેમના પરમાર્થ-માર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા, વીતરાગ મર્ગનો પરમાર્થ પ્રકાશવરૂપ લોકાગ્રહ શ્રી દેવચંદાચાર્યે કર્યા. તેમ કરવાની જરૂર હતી. વીતરણ માર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યા હતાં. આવી વિષમતામાં વીતરાગમાઈ ભી લોકોને વાળવા લોકોપકારની તથા તે મર્દાના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારુ ગમે તેમ થાઓ,ખ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યુ પણ ખમ્ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, મહાત્મ્યવાન, યોપ૨ામજાન જ કરી શકે. બુધ્ધ જીવં દર્શનોનો યથાવત્ તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્પુ - સ્વરૂપ છે એવા નિર્ધાર કરી શકે તેવા પુરુષ લેાગ્રહ પરમાર્થપ્રકાશ આત્માર્પણ કરી શકે . ॥ શ્રી. હેમચંદ્રચાર્યે ઘણું કર્યું. શ્રી. આનંદઘનજી થયા. એ છસે વસના અંતરાળમાં બીજા તેવા વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો શૃંગારયુકત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો – ધર્મવિમુખતા વધતી ચાલી.અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂળ પામી રહ્યો છે, તેને વેરણ્ય સન્મુખ થવુ મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધરૂપે મૂકાય તો તે વરેણ્ય ભણી ક્રમ વળે શકે ? ખામ વીતા - માર્ગવિમુખતા વધી . જનપ્રતિમાં મહ્તા ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ સંપ્રદાય જેનમાં જ ઊભો થયો | ધ્યાનનું કાર્ય સ્વરૂપનું કારણ આપી જિનપ્રતિમા પ્રતિ લાઓ દૃષ્ટિમુિખ થયાં, વીતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં,કેટલાંક તે સમૂળગાં ખંડાય..... આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બોજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી.અન્ય ઘણી આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહી એટલે વિષમતા વધતી ચાલી/વિષમતા સામે ટકી ન રાયું.ત્યાની આનંહ્મનજી બસો વર્ષ પૂર્વે થયા . નંદવજી – અપાર 11.શ્રી આનંઘનજીએ સ્વપર હિતબુધ્ધિથી લોકોપકાર પ્રવૃત્તિ શરૂ કરી. આ ઉમા મુખ્ય પ્રવૃત્તિમાં આત્મતિ ગૌણ કર્યું પણ વીતરણયવિમુખતા,વિષમતા એટલી દ્વારક છતાં બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે ખાન્ઘનજીને પાણી ન કયાં, ઓળખી કદર કરી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યુંકે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર પરખાઘ્રકાશ કારગત થતો નથી અને આત્મતિ ગોણ થઈ તેમાં બાધા આવે છે માટે આત્મતિને મુખ્ય કરી તેમાં પ્રવર્તાવ રા તેમના પછી છસો વરસે હેમચંદ્રાચાર્યની જરૂર હતી. જતો હતો .શ્રી વલ્લભાચા વળ્યા, ખર્ષાયા. વાતા

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54