Book Title: Mahavir Darshan Mahajivan Katha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 36
________________ a(લધુમતિ) મહાવીર કથા નારીને રવસ્થાન અપાવના પ્રભુ વારે પોતાની જ ખાવટ મહાન અર્ધાગિની માટે શુ વિચાર્યું હશે કે – મલ્કતા દેહદ આફર નો અને દહ-સ્ત્રી-મુરાદ ઈમારું નથી' એવી 'સ્પ, તીવ્ર અભિભાવના ફરી ૨-કેજર અને સ્ટારના કુશવત્ | બંધન પ્યાં હશે..."સારાયે સંસાર જરૂર મહીને લોક આસતિને)કેવળ શોકનું માનીને દેવી યદરો કજી હશે? ગાપ : “સઘળા આ સંસારમાં મeી નાયક, એ ત્યારે ત્યખું ; કેવળ શેડસ્વ. ” Cશ્રીમદ્ રાજવાદ]. પ્રસ્તા-પા દિવી યોહાએ -એ સમુજત અBીએ પોતે શું વિચાર્યું હશે? કાવ્યગાન " જે દિવસે મહાવીરે પોતે, ત્યાગી થવાનું કહ્યું હશે, દેવી યશોદા દિલમાં તમારા વખતે શું ઘેરું હશે? પરાયા ત્યારે જાણ હતીપ્રતબ છે વેરાગી ? એવો જરી યે ખ્યાલ હતા કે તમને જો એ ત્યાગી | જાણીને તમેં રાજી થયેલા ૩ લિમાં બ થયું હશે ? એિક તસ્ડ છે પ્રેમ પતિનો, બીજી તરફ છે દી૫, એક દયમાં ભાગ દીસે તો બીજામાં છે ભિના એનો વિચાર કરતાં મનમાં વુિં મંથન થયું હશે ! તમને નહિ જવા દઉસ્વામી' એવું કઠી તું ? 'સુખથી ભલે સીધાવો' એવું વાણા કહે છે, વિદાય વખતે હર્ષ હતો કે છાનું રૂદન કર્યું હશે? કદીય તમને થયું હતું કે પતિની સાથે જાઉ તેમની પાછળ રાખુંલ ચાલી આવી રીત નિભાવું ! કે નાનકડી પુત્રી ખાત૨ ઘરમાં રહેવું પડ્યું હશે? Yકોઈ ન જાર દલી તમારી વી_હર સમસ્યા ? માને ત્યારથી પતિની પાછળ કેવી હશે તપસ્યા ? અબોલ છે ઈતિહાસ તમારે તમને શું થયું હશે? “[તિલાજ પ્રવકતા(FE - એ અબોલ ઈતિહાસમાં ભગવાનના બંને માતા પાન અને શિક્ષા ના જેટલું જ ઉચ્ચ સ્થાન ચાહાને પણ ન આપવું જોઈએ ? "ત્રિશલા દિવાના બંને પ્રભુ વીરની માતા શાસનના ઈતિહાસે બંને નામ અમર થઈ જતા ... . - A notes ગન

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54