Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 20
________________ પ્રશ્નોત્તરી ભાગ-૩ ૪૬. ઉ ૪૭. ઉ ૪૮. ઉ ૧૧ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬ . એકવીશના બંધે સાતના ઉદયે ૨૮ - આઠના ઉદયે ૨૮ આઠના ઉદયે ૨૮ - નવના ઉદયે ૨૮ - સતરના બંધે સાતના ઉદયે ૨૮, ૨૭, ૨૪ - આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪ - આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૪ - સત્તરના બંધે છના ઉદયે ૨૧, ૨૮ સાતના ઉદયે ૨૧, ૨૮ સાતના ઉદયે ૨૧, ૨૮ આઠના ઉદયે ૨૧, ૨૮., સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૨ આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૨, આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૨ નવના ઉદયે ૨૮, ૨૪, ૨૨, તેરના બંધે પાંચના ઉદયે ૨૮, છના ઉદયે ૨૮ છના ઉદયે ૨૮ સાતના ઉદયે ૨૮ છના ઉદયે ૨૮, ૨૪ સાતના ઉદયે ૨૮, ૨૪ સાતના ઉદયે ૨૮, ૨૪ આઠના ઉદયે ૨૮, ૨૪ નરકગતિને વિષે સત્તરના બંધે ૬, ૭, ૮ ના ઉદયે ૨૪નું સત્તાસ્થાન શા કારણથી ન હોય ? - સત્તરના બંધે ૬, ૭, ૮ નો ઉદય ક્ષાયિક તથા ઉપશમ સમકિતીને હોય. અનાદિ મિથ્યાત્વી ઉપશમ સમકિત પામે ત્યારે અવશ્ય ૨૮ની સત્તા હોય ક્ષાયિક સમ. ને ૨૧ની સત્તા હોય તે કારણથી આ ઉદયસ્થાનોમાં ૨૪નું સત્તાસ્થાન ન ઘટે. તિર્યંચગતિને વિષે ૬, ૭, ૮ ના ઉદયે સત્તરના બંધે ૨૪નું સત્તાસ્થાન શાથી ન હોય ? તિર્યંચગતિને વિષે સત્તરના બંધે ૬, ૭, ૮ નો ઉદય ક્ષાયિક-ઉપશમ સમકિતી જીવોને હોય. ક્ષાયિક સમકિતીને ૨૧નું સત્તાસ્થાન હોય અનાદિ મિથ્યાત્વી ઉપશમ સમકિત પામે તેને અવશ્ય ૨૮નું સત્તાસ્થાન હોય તેથી ૨૪નું સત્તાસ્થાન ન હોય. તિર્યંચગતિને વિષે તેરના બંધે ૫, ૬, ૭ના ઉદયે એક ૨૮નું સત્તાસ્થાન કઈ રીતે હોય ? બાકીનાં કેમ ન હોય ? કોઈ અનાદિ મિથ્યાત્વી જીવ ઉપશમ સમિત પામતાની સાથે દેશિવરિત

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162