Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૦૩
પ્રશ્નોત્તરી ભાગ-૩
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૬૪ + ૬૪ = ૧૨૮. સત્તાસ્તાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૨ x ૬૪ = ૧૨૮, ૬ : ૬૪ = ૩૮૪ = ૫૧૨, ઉદય-સત્તાભાંગા ૧૯૨ + ૬૪
= ૨૫૬, બંધોદય-સત્તાભાંગા ૧૨૮ + ૧૧પર = ૧૨૮૦. ૪૬૪. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન-૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૧૬ ૪૪
= ૬૪, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ x ૬૪ = ૨પ૬, ઉદય
સત્તાભાંગા ૬૪૪ ૧ = ૬૪, બંધોદય-સત્તાભાંગા ૪૪ ૬૪.૪ ૧ = ૨૫૬. ૪૬૫. ત્રીજા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન-૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૧૬ ૪ ૪ = ૬૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨ x ૬૪ = ૧૨૮, ઉદય-સત્તાભાંગા ૬૪ x ૩ = ૧૯૨, બંધોદય-સત્તાભાંગા ૨ x ૬૪ x ૩
= ૩૮૪. ૪૬ ૬. ચોથા ગુણકે. ક્ષાયિક સમકિતી તથા ઉપશમ સમકિતી આશ્રયી સંવેધ
ભાંગા કેટલા હોય? સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮ ઉદયભાંગા ૧૬ ૪ ૪ = ૬૪, સત્તાસ્થાન ૨. ૨૮, ૨૧, બંધોદયભાંગા ૨ x ૬૪ = ૧૨૮, ઉદય-સત્તાભાંગા ૬૪ x ૨ = ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૬૪ x ૨
= ૨પ૬. ૪૬૭. ચોથા ગુણકે. ક્ષાયિક સમકિતીને કેટલા વેદ હોય? ઉદય ભાંગા કેટલા હોય
ઉ ક્ષાયિક સમકિતી જીવોને દેવગતિમાં એક પુરૂષવેદ હોય એમ લાગે છે તે
કારણથી આઠ ઉદય ભાંગા હોય છે.. ૪૬૮. દેવગતિમાં ઉપશમ સમકિતની પ્રાપ્તિ કેટલા વેદવાળા જીવો કરે? ઉદય
ભાંગા કેટલા હોય? ઉ દેવગતિમાં અનાદિ મિથ્યાદ્રષ્ટિ ઉપશમ સમકિત પામે તે પુરૂષ તથા સ્ત્રી
બન્ને વેદવાળા પામી શકે છે તે કારણથી ઉદય ભાંગા ૧૬ હોય.

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162