Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૦૨
૪ = ૪, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧ ૪ ૪ = ૪. ૪૫૭. અબંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ અબંધે ૦, ઉદય ૧ પ્રકૃતિનું, ઉદયભાંગો ૦ × ૧ = બંધોદયભાંગો ૦ ૪ ૧ =૧, ઉદય-સત્તાભાંગા ૧ ૪ ૪ = સત્તામાંગા ૦ ૪ ૧ ૪ ૪ = ૪
૪૫૮. અબંધે અનુદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ અબંધે અનુદયે ૦ ભાંગો, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧ હોય. ૪૫૯. મનુષ્યગતિ વિષે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
કર્મગ્રંથ-૬
બંધસ્થાન ૧૦, બંધભાંગા ૨૧, ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩, સત્તાસ્થાન ૧૫, બંધોદયભાંગા ૨૫૧૮, ઉદય-સત્તામાંગા ૨૯૧૩, બંધોદય-સત્તામાંગા ૭૦૪૧ હોય છે.
દેવગતિને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન
ઉ
૪૬૦. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગાઓ કેટલા હોય ? બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૧૬ ૪ ૪ = ૬૪, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨૪ ૬૪ ૧૨૮, ઉદયસત્તામાંગા ૬૪ × ૧ = ૬૪, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૬૪ × ૧ =
=
૧, સત્તા - ૪, બંધોદય
૧૨૮.
૪૬૧. ઉદયભાંગા ષોડશક શાથી હોય ?
ઉ દેવગતિને વિષે પુરૂષ તથા સ્ત્રી એમ બે વેદ હોય છે તે એક એક વેદના આઠ આઠ ભાંગા ગણતાં કુલ ૧૬ ઉદયભાંગા થાય છે.
૪૬૨. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
૪
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૧૬ ૪ ૬૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૬૪ =
૩૮૪, ઉદય-સત્તામાંગા ૩ ૪ ૬૪
=
૧૯૨, બંધોદય-સત્તામાંગા ૬૪
=
૬૪ x ૩ = ૧૧૫૨.
૪૬૩. પહેલા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય ?

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162