Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 143
________________ ૧૩૪ કર્મગ્રંથ-૬ ૬૩૮. તેરના બંધે છ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? તેરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૨૪૪ = ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાગ ૨ : ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગ ૨ ૯૬ ૪ ૪ = ૭૬૮. અવિરતિ સંયમને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૬૩૯. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ર ૪ ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ર 1 ૯૬ ૪ ૧ = ૧૯૨. ૬૪૦. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦ ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૯૬ = પ૭૬, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૯૬ + ૩ = ૧૭૨૮. ૬૪૧. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪૪ ૯૬ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સસ્તાભાંગા ૪ x ૯૬ x ૧ = ૩૮૪. ૬૪૨. ત્રીજા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય? સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨ ૪૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ + ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ ૮ ૯૬ ૪ ૩= પ૭૬. ૬૪૩. ચોથા ગુણકે. છ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૯૬, ઉ

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162