Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 149
________________ ૧૪૦ કર્મગ્રંથ-૬ ૬૭૧. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮,૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ x ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાબાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ર 1 ૯૬ ૪૧ = ૧૯૨. ૬૭ર. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ * ૯૬ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૯૬ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૬ 1 ૯૬ ૩ = ૧૭૨૮. ૬૭૩. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ૧ એકવીશના બંધ ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪૪ ૯૬ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૪૪ ૯૬ x ૧ = ૩૮૪. ૬૭૪. ત્રીજા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય? સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ર ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ ૪ ૩ = પ૭૬. ૬૭પ. સત્તર, તેર, નવના બંધે ચાર આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? સત્તર, તેર, નવના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮ - ૫, ૬, ૭ - ૪, ૫, ૬, ઉદય-સત્તાભાંગા ૯૬, સત્તાસ્થાન ૧. ૨૧, બંધોદયભાંગાર 1 ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૯૬ ૪ ૧ = ૧૯૨. ૬૭૬. સત્તરના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮૯, ઉદયભાંગા ૯૬,

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162