Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 114
________________ પ્રશ્નોત્તરી ભાગ-૩ ૧૦૫ સત્તાભાંગા ૩૨ ૪ ૧ = ૩૨, બંધોદય-સત્તામાંગા ૪ ૪ ૩૨ ૪ ૧ = ૧૨૮. ૪૭૪. બન્ને બંધસ્થાનનો કુલ સંવેધ કેટલો થાય ? ઉ બે બંધસ્થાન (૨૨-૨૧) ૧૦ ભાંગા (૬ + ૪), ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૧૯૨ + ૧૨૮ = ૩૨૦, ઉદય-સત્તાભાંગા ૯૬ + ૩૨ ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ૫૭૬ + ૧૨૮ = ૭૦૪ થાય. પંચેન્દ્રિયજાતિ માર્ગણાને વિષે ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ૪૭૫. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ = બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૨૪ × ૪ = ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૧= ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨૪ ૯૬ ૪ ૧ = ૧૯૨. ૪૭૬. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ ૬ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૨૪ × ૪ = ૯૬ સત્તાસ્થાન ૩. ૨૮,૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૯૬ = ૫૭૬, ઉદય-સત્તામાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૬ ૪ ૩ == ૧૭૨૮. ૪૭૭. બાવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન-૪. ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬ + ૯૬ = ૧૯૨ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૧૯૨ + ૫૭૬ = ૭૬૮, ઉદય-સત્તાભાંગા ૨૮૮ + ૯૬ = ૩૮૪, બંધોદયસત્તાભાંગા ૧૯૨ + ૧૭૨૮ = ૧૯૨૦. ૪૭૮. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪૪ ૪ = ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૯૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તામાંગા ૪ ૪ ૯૬ ૪ ૧ = ૩૮૪.

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162