Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 135
________________ ૧૨૬ ઉ કર્મગ્રંથ-૬ ચારના બંધે ૧ ભાંગો, ઉદય ૧ એક પ્રકૃતિનું, ઉદયભાંગા ૧, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૧ ૪ ૬ = ૬, બંધોદય-સત્તામાંગા ૧૪ ૧૪ ૬ = ૬. ૫૯૦. ત્રણના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદય ૧ એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૧ ૪ ૬ = ૬, બંધોદય-સત્તાભાંગા ૧૪ ૧૪ ૬ = ૬. ૫૯૧. બેના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ બેના બંધે ૧ ભાંગો, ઉદય ૧ એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદય-સત્તામાંગા ૧ x ૧ x ૫ = ૫. લોભ કષાયને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ઉ ૫૯૨. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭,૮,૯, ઉદયભાંગા ૬૪૪=૨૪, સત્તાસ્થાન ૧.૨૮, બંધોદયભાંગા ૨૪ ૪ ૨ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ × ૧ = ૨૪, બંધોદય-સત્તામાંગા ૨ ૪ ૨૪ × ૧ = ૪૮. ૫૯૩. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૬ ૪ ૪ = ૨૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૨૪ ૪ ૬ = ૧૪૪, ઉદય-સત્તાભાંગા ૨૪ × ૩ ૭૨, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૨૪ ૪ ૩ = = ૪૩૨. ૫૯૪. એકવીશના બંધે સંવેધાદિ કેટલા હોય ? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૬ × ૪ = = ૨૪, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨૪ ૪ ૪ = ૯૬, ઉદયસત્તામાંગા ૨૪ × ૧ = ૨૪, બંધોદય-સત્તામાંગા ૪ × ૨૪ × ૧ = ૯૬. ૫૫. ત્રીજા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય ?

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162