________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૪૬.
ઉ
૪૭.
ઉ
૪૮.
ઉ
૧૧
નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - દશના ઉદયે
૨૮, ૨૭, ૨૬
.
એકવીશના બંધે સાતના ઉદયે ૨૮ - આઠના ઉદયે ૨૮ આઠના ઉદયે ૨૮ - નવના ઉદયે ૨૮ - સતરના બંધે સાતના ઉદયે ૨૮, ૨૭, ૨૪ - આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪ - આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૪ - સત્તરના બંધે છના ઉદયે ૨૧, ૨૮ સાતના ઉદયે ૨૧, ૨૮ સાતના ઉદયે ૨૧, ૨૮ આઠના ઉદયે ૨૧, ૨૮., સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૨ આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૨, આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૨ નવના ઉદયે ૨૮, ૨૪, ૨૨, તેરના બંધે પાંચના ઉદયે ૨૮, છના ઉદયે ૨૮ છના ઉદયે ૨૮ સાતના ઉદયે ૨૮ છના ઉદયે ૨૮, ૨૪ સાતના ઉદયે ૨૮, ૨૪ સાતના ઉદયે ૨૮, ૨૪ આઠના ઉદયે ૨૮, ૨૪ નરકગતિને વિષે સત્તરના બંધે ૬, ૭, ૮ ના ઉદયે ૨૪નું સત્તાસ્થાન શા કારણથી ન હોય ?
-
સત્તરના બંધે ૬, ૭, ૮ નો ઉદય ક્ષાયિક તથા ઉપશમ સમકિતીને હોય. અનાદિ મિથ્યાત્વી ઉપશમ સમકિત પામે ત્યારે અવશ્ય ૨૮ની સત્તા હોય ક્ષાયિક સમ. ને ૨૧ની સત્તા હોય તે કારણથી આ ઉદયસ્થાનોમાં ૨૪નું સત્તાસ્થાન ન ઘટે.
તિર્યંચગતિને વિષે ૬, ૭, ૮ ના ઉદયે સત્તરના બંધે ૨૪નું સત્તાસ્થાન શાથી ન હોય ?
તિર્યંચગતિને વિષે સત્તરના બંધે ૬, ૭, ૮ નો ઉદય ક્ષાયિક-ઉપશમ સમકિતી જીવોને હોય. ક્ષાયિક સમકિતીને ૨૧નું સત્તાસ્થાન હોય અનાદિ મિથ્યાત્વી ઉપશમ સમકિત પામે તેને અવશ્ય ૨૮નું સત્તાસ્થાન હોય તેથી ૨૪નું સત્તાસ્થાન ન હોય.
તિર્યંચગતિને વિષે તેરના બંધે ૫, ૬, ૭ના ઉદયે એક ૨૮નું સત્તાસ્થાન કઈ રીતે હોય ? બાકીનાં કેમ ન હોય ?
કોઈ અનાદિ મિથ્યાત્વી જીવ ઉપશમ સમિત પામતાની સાથે દેશિવરિત