________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ પૂર કર્મયોગ દર્શાવ્યું છે, લેવું અને આપવું ( Twારોપણો વા) એ સૂત્રને જ છેવ્યવહાર દષ્ટિએ સુંદર રીતે સમજાવ્યું છે અને તે ઐતિહાસિક અનેક દwતેથી જ
સમર્થન કરીને પ્રથમ ગુણસ્થાનકે એમણે શુભ કર્મોને વ્યાવહારિક કર્મગ કહ્યો છે છે અને ચતુર્થ ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી નિશ્ચય દષ્ટિરૂપ શુભ અને શુદ્ધ કર્મચગ દર્શાવે છે; કેમકે આત્મા સમ્યગૃષ્ટિ થયા પછી તેનું સાધ્યબિંદુ છે ભૌતિક સુખની પ્રાપ્તિ તરફ હોતું નથી. પરંતુ સર્વકર્મને ક્ષય કરી સ્વતંત્ર મુક્તિ મેળવવાનું હોવાથી કમે ક્રમે શુભ ક્રિયાઓ કરતાં કરતાં શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતી જાય છે; પુણ્યાનુબંધી પુણ્યની સાથે નિર્જરા પણ થતી જાય છે અને છેવટે સકલ છે. કર્મને ક્ષય થાય છે-આ હકીક્ત સમગ્ર કર્મગગ્રંથના સારરૂપે એમણે નિવેદન કરેલી છે.
આ અદ્વિતીય અને ઉત્તમ કર્મ ગ્રંથદ્વારા વ્યાપક દૃષ્ટિએ ભારતના તત્ત્વચિંતનના ભંડારમાં એમણે અમૂલ્ય ફાળો આપેલો છે અને તે એટલે માટે અને મહામૂલ્યવાન છે કે એક વ્યક્તિ પિતાના જીવન દરમીઆન આથી વિશેષ શું કરી શકે ? એમજ આપણને થાય; એમણે અન્ય ૧૦૮ ગ્રંથ રચેલાની હકીકત બાજુએ રહી પણ આ કર્મવેગનું વિશાળ વિવેચન મનુષ્યોને શુભ પ્રવૃત્તિમય છે બનાવવા માર્ગદર્શક દીવાદાંડીરૂપ છે; જૈનેનું અસ્તિત્વ કેમ ટકે અને જેને કેમ પ્રગતિ કરે તે માટે ભવિષ્યના તેઓ માર્ગદ્રષ્ટા છે; એમણે આ પિતાના આત્મામાટે યથાર્થ કર્મયોગ સાધ્ય છે; યોગદીપક અને આનં- છે. દઘનપદ સંગ્રહ ભાવાર્થ વિગેરે ગ્રંથ લખીને જેમ અધ્યાત્મયોગી તેઓ ઈ. બન્યા તેમ કર્મ ગ્રંથ લખીને ઉચ્ચ કર્મયોગી તેઓ બન્યા છે; ળ
કર્મયગમાં સ્વાર્પણની અનેક યશગાથાઓથી ભરેલી તેમની ઉજજવળ ન છે કારકીર્દી ભવિષ્યની પ્રજાને કઈ કાળ સુધી અવનવી પ્રેરણાઓ છે. હરી (Inspirations) આપ્યાં કરશે અને વાંચકેનું જન જીવન ઉન્નત (sublime) .
બનાવશે; આરોહ-અવરોહથી સુમધુર લાગતાં લાંબા લાંબા વાળે ચાલ્યાં આવે છે છે જેનો અર્થ તારવતાં બુદ્ધિ ગુંચવાય છે પણ એમની લાક્ષણિક શિલિથી આપણે આ પરિચિત બનીએ, તેમની વિચારસરણિના મુખ્ય મુદ્દાઓ અપેક્ષાપૂર્વક ધ્યાનમાં છે. બરાબર લઈએ, પછી કર્મવેગનું વાચન એકદમ સરલ બની જાય છે અને વાંચતાં વિચારતાં જૈન તરીકેના વિશાળ જીવનની અછી ઝાંખી થાય છે. કર્મવેગ વાંચતાં દિલ વિચારતાં વ્યવહારધર્મ અને નિશ્ચયધર્મ બરાબર જાણી શકીએ છીએ; કઈ પુરાણી કથાકાર મહાકથા કહેવાની શરૂઆત કરે, હંમેશ છેડે થેડે ભાગ કહે, બીજે દિવસે જ આગળ જે બની ગયું તેને સાર સંભળાવે અને આગળ ચાલે–એવી રીતે જુદા છે. જુદા દૃષ્ટિબિંદુથી કથિતનું પુનરાવર્તન અને કથિતવ્યનું આગળ પ્રરૂપણ કરતે આ છે
For Private And Personal Use Only