Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વણ પણ ઊભી થાય છે. એ ગમે તેમ હા, પ્રયાગાની પસંદગી એ ગ્રંથકારોની ઇચ્છા ઉપર જ આધાર રાખે છે. (૩) અર્વાચીન પ્રાકૃત ભાષામાં અને ગ્રંથપ્રતિમાં દઃ સંયોન (બિહૈમ ૮-૧-૮૪) એ વ્યાકક્ષુનિયમને અનુસરીને સંયેાગમાં વૃત્ત પુત્ત વ્રુત્તિનમાં પુત વગેરેમાં હ્રસ્વ સ્વરના પ્રયાગ જોવામાં આવે છે પરંતુ પ્રાચીન કાળની પ્રાકૃત ભાષામાં આ નિયમને કશું જ સ્થાન ન હતું. એ જ કારણ છે કે પ્રાકૃત ભાષાના દરેકે દરેક આગમગ્રંથ પ્રકરણગ્રંથેા તેમજ કથાસાહિત્ય ગ્રંથોની પ્રાચીન પ્રાચીનતમ લિખિત પ્રતિમામાં હ્રસ્વસ્વરને બદલે પૌત્ત, થોત્ત, પોળિમા, પોત એ પ્રમાણે ગુરુસ્વરનો પ્રયાગ જ મુખ્યત્વે જોવામાં આવે છે. અને આ જ નિયમ કલ્પસૂત્રને પણ લાગુ પડે છે. (૪) પ્રાચીન કાળમાં પ્રાકૃત ભાષામાં માત્ર સિન્તિ મન્તિ વગેરે પ્રયાગામાં પરસવ તરીકે મ' વ્યંજનને સ્થાન હતું, તે સિવાય પ્રાકૃતમાં 'જ્ઞ' વ્યંજન સ્વીકારવામાં જ નહાતા આવ્યે. એ જ કારણ છે કે કોઈ પણ પ્રાકૃતભાષાના ગ્રંથની પ્રાચીન હાથમાઆમાં ' ને બદલે શો, ખરે ય ખરી જ, ખાળ વગેરેમાં ‘ન' ના પ્રયેગ જ જોવામાં આવે છે. નાટયશાસ્ત્રના પ્રણેતા મહર્ષ ભરતે તેમના નાટયશાસ્ત્રમાં અધ્યાય ૧૭માં જ્યાં પ્રાકૃત ભાષાના નિયમા આપ્યા છે ત્યાં તેમણે નીચેના દ્વારા પ્રાકૃત ભાષામાં 'ગ' નથી એમ જણાવ્યું છે - आंकारपराई, अंकारपरं च पायप णन्थि । યન્નામપ્રિમય, -નnforgott I કલ્પ (અહત્કલ્પ) સૂત્ર ચૂર્ણિકાર તેમજ ટીકાકાર આચાર્ય શ્રીમલયગિિ સૂરિએ પણ કપભાષ્યની સાથથળા ગા૦ ૨ ના વ્યાખ્યાનમાં પણ પ્રાકૃતલક્ષણુના નિર્દેશ કરતાં ઉપર્યુંકત ભરતમુનિપ્રણીત લક્ષણગાથાને જ ઉલ્લેખ કર્યા છે. (૫) અર્વાચીન પ્રાકૃતમાં ૪-૪-૨-ન-ત-૪-૫-૨માં પ્રાર્થો સુ” (મિત્તમ ૮-૧-૧૭૭ ) આ નિયમનું અનુસરણ જેવું જોવામાં આવે છે તેનું અને તેટલું પ્રાચીન ફાળમાં ન હતું. તેમજ -ધ-ધ-મા'' (લિન્દેમ ૮-૨-૧૮૭) વગેરે નિચમાને પણ એટલું સ્થાન ન હતું. આ કારણસર પ્રાચીન પ્રાકૃત અને અર્વાચીન પ્રાકૃતમાં ઘણીવાર શબ્દપ્રયાગાની બાબતમાં સમ-વિષમતા જોવામાં આવે છે. (૬) આ ઉપરાંત કલ્પસૂત્રની પ્રતિએમાં જ્યાં સામાસિમ્પો છે. ત્યાં હ્વદીર્ઘસ્વર તેમજ વ્યંજનાના દુિર્ભાવ-અગ્નિર્ભાવ વગેરેને લક્ષીને શબ્દપ્રયેગામાં કે યાઢામાં ઘણા ઘણું વિપર્યાસ જોવામાં આવે છે, જે મેટે ભાગે નકલ કરનાર લેખકેને આભારી છે. ઉપર મેં સંક્ષેપમાં પ્રાચીન-અર્વાચીન પ્રાકૃત ભાષા અંગેના નિયમ વિષે જે કઈ જણાવ્યું છે, તેને લીધે પ્રાચીન-અર્વાચીન ગ્રંથપ્રત્તિઓમાં શબ્દપ્રયોગોની સમ-વિષ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 255