________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
અધ્યાત્મ મહાવીર
ભૂમિકા આવે છે. ત્યાં મન, વાણી અને કાયાથી શુદ્ધાત્મા જુદો પડીને, સિદ્ધ, બુદ્ધ, પરમાત્મા, પરમેશ્વર અને છે.
સર્વ પ્રકારના ચાર અઘાતી કર્મોની પ્રકૃતિએથી મુક્ત અને પૂર્ણ શુદ્ધ થયા પછી કર્માંના અભાવે ચેારાસી લાખ ચેાનિ એમાં જન્મ-મરણ કરવા પડતાં નથી. મુક્તદશામાંથી પાછુ ક્રાતું નથી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા ખાદ પાછી પૂની દશા. પ્રાપ્ત થતી નથી. સિદ્ધ પરમાત્મા સમયે સમયે અનંત જ્ઞાન. અને અનંત સુખના ભાગ કરે છે.’
આત્મા અને કની અનાદિતા :
શતાનીક રાજાએ ભગવાનને પૂછ્યું કે, હે ભગવન્! પહેલા આત્મા કે પહેલું કાઁ, તેને ખુલાસા કરશે.'
ભગવ’ત મહાવીરદેવે કહ્યુ કે, ‘સ’સારમાં આત્મા અને ક અને અનાદિકાળના છે. એ જ રીતે આત્મા તથા કા સયેાગ પણુ અનાદિકાળના છે.
હે શતાનીક! પૂર્વે એકલા શુદ્ધ આત્મા હતા અને પશ્ચાત્ ક લાગ્યાં. એમ કેાઈ માને તાપણ તે ચેાગ્ય નથી.. પૂર્વે જે શુદ્ધાત્મા હેાય તેને કમ લાગી શકે નહી. શુદ્ધાત્માને અન્ય કાઈ એવા ઈશ્વર નથી કે જે અન્યાયથી કમ લગાડી શકે. શુદ્ધાત્મામાં એવી શક્તિ નથી કે તે અશુદ્ધ થાય અને કમ ગ્રહણ કરી શકે. જો અનાદિકાળથી આત્મા ક રહિત અને શુદ્ધ જ હાય તા તે કર્મના અભાવે અશુદ્ધ ખની શકતા નથી. પૂર્વે ક હતું અને પશ્ચાત્ આત્મા થયા, એમ પણ ભાઈ માન તા તે અજ્ઞાન છે. આત્મા વિના પહેલાંથી ક દાઈ શકતું નથી. આત્મા જે કરે તે કમ છે. આત્મા જ્યારે પૂર્વ ન ાય ત્યારે આત્માથી થતું કર્મ પૂર્વે આત્મા વિના છેાય નહી', એમ યુક્તિથી તું જાણુ,
For Private And Personal Use Only