Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ G18L પ્રેમ-રસ પાને તું મોરના પિચ્છધર ! Seeds તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’ ગમે તેટલી તત્ત્વોની વાત આવે તો પણ છેલ્લે ભગવાન કે ભગવાનની ભક્તિની વાત પૂજયશ્રીના પ્રવચનમાં આવી જ જાય. વાચનાની આ પ્રસાદી વાચનારના હૃદયમાં પ્રસન્નતાનો પમરાટ ફ્લાવે, પ્રભુનો પ્રેમ પ્રગટાવે, તેવી અપેક્ષા છે. કેટલેક સ્થળે ભક્તિ આદિ વાતોની પુનરુક્તિ થયેલી પણ જણાશે. અહીં પ્રશમરતિમાંની પૂજ્યશ્રી ઉમાસ્વાતિની વાત યાદ કરી લેવી : વૈરાગ્ય, ભક્તિ આદિની વાત પુનઃ પુનઃ કરવાથી, સાંભળવાથી અને સમજવાથી જ તે અંતરમાં ભાવિત થાય છે. માટે વૈરાગ્યાદિમાં પુનરુક્તિ દોષ નથી. यद्वद् विषघातार्थं मन्त्रपदे न पुनरुक्तदोषोऽस्ति । तद्वद् रागविषघ्नं पुनरुक्तमदुष्टमर्थपदम् ॥ प्रशमरति - १३ કેટલેક સ્થળે પૂજ્યશ્રીના આશયને સામે રાખી અમે અમારી ભાષામાં પણ આલેખન કર્યું છે. પૂજ્યશ્રીના આશય-વિરુદ્ધ કાંઈ પણ આલેખાયું હોય તે બદલ હાર્દિક મિચ્છામિ દુક્કડં. વાંકી તીર્થ (કચ્છ) વિ.સં. ૨૦૫૬ 5 ગણિ મુક્તિયન્દ્રવિજય ગણિ મુનિયન્દ્રવિજય

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 708