Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text
________________
(૫) શ્રી સર્વાનુભૂતી (૬) શ્રી દેવશ્રુત (૭) શ્રી ઉદ્ભય પ્રભ (૮) શ્રી પેઢાળ જિન (૯) શ્રી પાટ્ટિલ (૧૦) શ્રી શતકીતી (૧૧) શ્રી સુત્રત (૧૨) શ્રી અમમ (૧૩) શ્રી નિષ્કષાય (૧૪) શ્રી નિષ્કુલાક (૧૫) શ્રી નિર્મીમ (૧૬) શ્રી ચિત્રગુપ્ત (૧૭) સમાધિ જિન (૧૮) સવર જિન (૧૯) શ્રી યશેાધર (૨૦) શ્રી વિજય (૨૧) શ્રી મલ્લ જિન
(૨૨) શ્રી દેવ જિન (૨૩) શ્રી અન તવીય (૨૪) શ્રી ભદ્રંકર જિન
દ્રઢાયુના જીવ કાર્તિક શેઠના જીવ
શખ શ્રાવકના જીવ આનંદ મુનીના જીવ સુનંદના જીવ શતક શ્રાવકને જીવ
શ્રી જિતેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૩૭
બીજા દેવલાકમાં છે.
પેલા દેવલાકમાં છે. બારમા દેવલાકમાં છે. પેલા દેવલાકે છે પાંચમા દેવલાકે છે ત્રીજી નરકે છે. આઠમા દેવલાકે છે. ત્રીજી નરકે છે.
શ્રી દેવકી તે શ્રી કૃષ્ણની માતાના જીવ
કૃષ્ણ વાસુદેવના જીવ સત્યકી મહાદેવ (રૂદ્ર)ના જીવ ખળભદ્ર ( કૃષ્ણના મંધુ)ના જીવ સુલસા શ્રાવિકાના જીવ બળભદ્રની માતા રાહીણીના જીવ રેવતી શ્રાવિકાના જીવ
સતાલિના જીવ દ્વૈપાયન ઋષિના વ કરણના જીવ આઠમા નારદના જીવ અ’બડ પરિવ્રાજકના જીવ અમરકુમારના જીવ સ્વાતિ બુદ્ધના જીવ
Jain Education International
પાંચમા દેવલાકે છે. છઠ્ઠું દેવલાકે છે. પાંચમા દેવલાકે છે.
ખીજા દેવલાકે છે.
બારમા દેવલાકે છે. બારમા દેવલેાકે છે. અગ્નિકુમાર દેવ છે. બારમા દેવલાકે છે.
પાઠાંતર :- ચેાવીશમાં શ્રી ભદ્રંકર જિનના જીવ હાલ સર્વાર્થ સિધ્ધ વિમાનમાં છે. તે દર્શાવેલ વિગતમાં વિકલ્પ અગર સ‘શય છે.
પાંચમા દેવલેાકે છે. બારમા દેવલાકે છે. નવમે ગ્રેવયેકે છે. સર્વાર્થ સિધ્ધમાં છે.
સર્વાર્થસિધ્ધ અનુત્તર વિમાનના દેવ જીવાને એકાવતારી કહેલા છે, જ્યારે શ્રી ભદ્ર'કર જિન આવતી ચાવીશીમાં છેલ્લા ભગવત થવાના હોઈ તેની કાળ-મર્યાદા ઘણી લાંબી છે. સર્વાર્થ સિધ્ધ વિમાનના દેવાનું આયુષ્ય ૩૩ સાગરાપમનુ હાય છે જ્યારે ચાવીશમાં ભદ્રંકર જિન શ્રી વીર નિર્વાણુથી ૪૨ હજાર વર્ષે અધિક એક કાટાકાટી સાગારાપમ કાળે થનાર છે. તેથી શ્રી ભદ્ર'કર જિનનેા જીવ હાલ કયાં છે તે પ્રશ્ન ઊભેા રહે છે તે વિકલ્પના ખુલાસેા જાણકાર મુની ભગવત પાસેથી મેળવવા અતિ જરૂરી છે.
રૂદ્ર સ્થાનક-૧૬૭
અતિ કઠીન તપસ્યા કરતાં હાવાથી રૂદ્ર નામે પ્રસિધ્ધિ પામેલા અગીયાર અંગના ધારક અગીયાર રૂદ્રો કયા ભગવાનના તીથૅ થએલા છે તે અનુક્રમે
For Private & Personal Use Only
શ્રી ઋષભદેવના તીથૅ ભીમાવલી, શ્રી અજિતનાથના તીથે જિતશત્રુ, શ્રી સુવિધિનાથના તીર્થ રૂદ્રનામે રૂદ્ર, શ્રી શીતળનાથના તીથૅ વૈશ્વાનળ, શ્રી શ્રેયાંસનાથના તીર્થ' સુપ્રતિષ્ટ, શ્રી વાસુજિ. ૧૭
www.jainelibrary.org