Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
View full book text ________________
૨૬ : શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન
ચાવીશીમાં ચાલુ બના દસ બનેલા છે બધા, છુટા છવાયા પાંચને છે પાંચ વીર તીર્થ બન્યા...૧૩
ત્રેસઠ શલાકા પુરૂષો-સ્થાન–૧૭૦ ચોવીશ અરિહંત અને ષટખંડ છત્રાધિ પતી, તે બાર ચકી વાસુદેવે નવ ભુધરવર ભુપતી; બળદેવ નવ ને નવ પ્રબળ પ્રતિવાસુદેવ જે મળી, તેસઠ શલાકા પુરૂષોની સર્વ સંખ્યા જાણવી..૧૪
નવ નારદ નવ નારદ તે વિષ્ણુને પ્રતિ વિષ્ણુના કાળે થતાં, સંપૂર્ણ ત્રિવિધ યોગથી જે શીયળ વ્રતને ધારતાં; અરિહંતના ઉપાસકે છે અ૯૫ સંસારી બધા, ઉત્તમ પુરૂષ અંતમાં કાળાંતરે મોક્ષે જતાં ૧૫
-ઉપસંહારજે સ્થાનકે દાખેલ છે. શ્રી સેમ તિલક સુરીશ્વર, સમ્ય પણે સુરેખ તે આળેખ આળે ખેલ છે, તીર્થકરો ને તીર્થની માહિતીને મેળાવડો, દિવ્યાંશ શાસનના ઉચીત દર્શાવતે છે દીવડો...૧૬ શ્રી જૈન શાસન જાણવા માટે જરૂરી વિગત, સંકલિત રીતે છે સમાવેલી બધી બાબતો ટુંકાણમાં જે તારવી દાબેલ સ્થાન પ્રકાર છે, તે ગ્રંથકર્તાને અનુપમ ઉમદા ઉપકાર છે...૧૭ રવીન્દ્ર સાગરનો રૂડો સહકાર પુરો સાંપડ્યો, ને પ્રેરણા પ્રીતિ ભરેલો હાથ મસ્તક સ્થાપીયે, વિહારમાં દુરે છતાં અંતર નિકટ અવલોકતા, તે શાંત-મુદ્રા યોગથી. સમ્યગ બની વિચારણા...૧૮ સમ્યક રીતે જિન બોલને–સમજી અને વિચારવા, કેશિષ કીધી છે પુરી મન-ધારણ અવધારવા; મતિદોષ બુદ્ધિમંદતા કે અ૫ જ્ઞાનાભ્યાસથી, ભૂલો થએલી હોય જે ચાહુ ક્ષમા ત્રી–ગથી...૧૯ દેહાંત દુર્લભ થતાં આઘાતના અતિરેકથી, અંતર વ્યથા અતિઉપજી લીધી પ્રતિજ્ઞા ટેકથી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 290 291 292 293 294 295 296 297 298