Book Title: Jina Snatra Vidhi
Author(s): Jivdevsuri, Vadivetalsuri, Lalchandra Pandit
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 8
________________ હું પ્રસ્તાવના શું આજથી ૧૧ વર્ષો પહેલાં—વિ. સં. ૨૦૦૯માં આ સંસ્થા તરફથી પ્રકાશિત પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધટીકાના ત્રીજા ભાગમાં નિવેદન [પૃ. ૧૧ ]માં જણાવવામાં આવ્યું હતું કે “જિનાભિષેક' નામનું એક બીજું પુસ્તક તૈયાર થઈ રહ્યું છે. પ્રસ્તુત પુસ્તક દસકા પછી હાલમાં પ્રકાશિત થઇ જિજ્ઞાસુઓના દર-કમલમાં સાદર થાય છે–એથી પણ વાચકેને પ્રસન્નતા થશે. “ સિ વિજ્ઞાન” એ અનુભવી વચનની આમાં પ્રતીતિ થાય છે. કાલ–પરિપાક થતાં વર્ષોનો સંક૯૫ સિદ્ધ થાય છે–એથી આનંદ થાય-એ સ્વાભાવિક છે. તાડપત્રીય પ્રતિ–પરિચય આ ગ્રંથમાં એક જ વિષયની છતાં જૂદી જૂદી શૈલીથી રચાયેલી, હજાર વર્ષથી અધિક પ્રાચીન પ્રાકૃત, સંસ્કૃત બે કૃતિઓને સંયુક્ત કરી મૂકવામાં આવી છે, તે સાત વર્ષ જેટલી જૂની જણાતી જીર્ણ-શીર્ણ થતાં સભાગ્યે સુરક્ષિત રહેલી આધારભૂત મુખ્યતયા એક જ તાડપત્રીય પ્રતિ પરથી ઘણું પરિશ્રમથી, સાવધાનતાથી ઉધૂત થઈ પ્રથમવાર પ્રકાશમાં આવે છે–એ પ્રતિનો પરિચય આ પ્રમાણે છે – છાણી(વડેદરા)ના જૈન જ્ઞાનમંદિરમાં, સગત પ્રવર્તકજી શ્રી કાન્તિવિજયજી મહારાજના શાસ્ત્ર-સંગ્રહમાં (નં. ૧૧૨૨માં) રહેલી લીલા મખમલ–મઢેલા તેના માપના સુંદર ડાબડામાં સુરક્ષિત આ તાડપત્રીય પ્રતિ, ૧૩”x૧.” ઈંચ જેટલાં લંબાઈ-પહોળાઈવાળાં ૮૭ પમાં મનોહર સ્થૂલ અક્ષરેથી લખાયેલી છે. તેના પ્રત્યેક પત્રમાં બન્ને બાજૂની મળી ૬ થી ૮ પંક્તિમાં પડી માત્રા અગ્રમાત્રા)વાળી દેવનાગરી લિપિમાં લેખન છે. કેટલાંક પત્રોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 214