Book Title: Jain Yug 1935 Author(s): Jamnadas Amarchand Gandhi Publisher: Jain Shwetambar Conference View full book textPage 5
________________ તા. ૧-૧-૩૫ * જૈન યુગ ધર્મ અને જ્ઞાતિ. લેખક–શ્રી ઉમેદચંદ દોલતચંદ બરેડીયા, બી. એ. ધમ અને જ્ઞાતિ વિષેના વિચારોમાં સ્પષ્ટતા અને શુદતા સર્વે જીવન ઘરમાં કે બહાર, મંદિરમાં કે બજારમાં ધર્મમય લાવવી એ આપણું અને ખાસ કરીને યુવકનું–નવયુવાનનું રહેવું જોઈએ. પ્રથમ કર્તવ્ય છે. હાલમાં જ્ઞાતિભાવના જ્યાંત્યાં ધર્મ ઉપર ધર્મ ભાવનામાં પણ શુદ્ધતા આવવી જોઇએ. સાચો ધર્મ સરસાઈ ભોગવતી નજરે પડે છે. આ અનિષ્ટ સ્થિતિ આપણું શું છે તે પણ સ્પષ્ટ સમજવું ઘટે, નહીં તે ધ્યેય વિનાનું ભયંકર અનાનદશા સૂચવે છે. જ્ઞાતિભાવના આપણું જન્મ- જીવન વ્યર્થ જશે. સર્વ ધર્મ સમભાવ અને શુદ્ધ આત્મ સ્થાન, આપણા પૂર્વજોનું રહેઠાણુ, કુટુંબ, કુળ, વંશ વિગેરેની ધર્મનું રહસ્ય સર્વને જલ્દી સમજાય એ છેવટની આશા માહિતી આપવા પુરતી છે, આપણને ઓળખવા પુરતી છે, અને ભાવના આપણે માત્ર ઈતિહાસ આલેખે છે, તેનું ક્ષેત્ર ધણું સંકુચિત (સ. જે. વી. એ. યુવકમંડળ પત્રિકા ૬ ઠી માંથી.) છે; જ્યારે ધર્મભાવનાનું ક્ષેત્ર અતિ વિશાલ છે. આખા વિશ્વ એ તેનું ક્ષેત્ર છે. સર્વ જીવો સાથેને આપણો સંબંધ તે શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, સમજાવે છે. અખીલ વિશ્વમાં આપણું સ્થાન અને આપણું શેઠ સારાભાઈ મગનભાઈ મેદી પુષવર્ગ અને અ. સા તો તે દેખાડે છે. અપૂર્વ અને અમૂલ્ય પ્રેરણું તે પાય હીમઈબાઈ મેઘજી સેજપાલ વર્ગ ધાર્મિક હરીફાઈના છે અને ઉન્નતિ પંથ ઉપર આપણને ચઢાવે છે. જયાં સુધી ઇનામી પરીક્ષાઓ, તે બંને ભાવનાઓ વચ્ચે અરસ પરસ મેળ હોય છે, ત્યાં સુધી તે કંઈ હરકત જેવું નથી. પરંતુ જે જ્ઞાતિભાવના શ્રા જૈનવેતાંબર કોન્ફરન્સ હસ્તકના એજ્યુકેશન બેડની ધર્મભાવનાને દબાવે તેને કચડી નાખે તને ગણ કે ઉતરતી તા. ૩૧-૧૨-૩૪ રવીવારના રોજ લેવામાં આવેલી. ધાર્મિક પંક્તિની બનાવે તે તે હાનિકારક છે અને ત્યારે તે સર્વથા આ પરીક્ષાઓમાં આ કુલ ૪૦ સ્થળાથી નીચેની સંખ્યામાં વિદ્યાર્થીએ બેસવા માટે કામે મળેલાં છે. • • • • ત્યાય છે. ધર્મનું સ્થાન જ્ઞાતિએ કદી લેવું ન ઘટે, આપણા ધર્મ મુંબઈ ૧૭, સુરત ૫૧, અમદાવાદ ૧૧, ભાવનગર, વ્યવહારમાં–આપણું કર્તવ્યપંથમાં તે વિશ્વ નાંખે છે તેવી પાલીતાણ ૮૩, કરાંચી ૩૭ : બીકાનેર ૨, ગુજરાનવાલા , નાનિભાવના દૂર ફેંકી દેવી જોઈએ. પરંતુ જે છે તેમાં સહાય. છોટી સાદડી ૮,' વકાણુ પર, કંઈ દેર ૧૮, આમે ૧૯, મુક્ત થાય તે તે સંધરવા યોગ્ય છે-સ્મૃતિમાં લાવવા યોગ્ય છે. જુનાગઢ ૧૩, રતલામ ૩૦, પાલેજ ૧૯, પેથાપુર ૧૭, ભરૂચ ૧૮, લિંચ ૧૦, બાશિ ૮, ધીણોજ ૧૭, પાટણ ૭, રાંદેર ઘgવ કુટુંકમાં એ ધર્મ સત્ર સ્વીકારનારા યુવકે તે ૨૫, મહુધા ૬, જુનેર ૧૪, બોરસદ ૧૧, વઢવાણુ કેમ્પ પિતાનું કર્તવ્ય ક્ષેત્ર જ્ઞાતિ પુરતું જ કદી માની ન લે, તેઓ ૩૯ સેમ ૨, ઉંઝા ૧૮, પાદરા ૨, પુના ૨, શાંતિનિકેતન સ્વાતિની બહાર પિતાની દૃષ્ટિ ફેકે એટલું જ નહીં, બલકે (બંગાળ) 1, વિરમગામ ૪, મિયાગામ ૨૪, થરાદ ૧, 'સ્વજ્ઞાતિ અને સિવાય સર્વ મનુબે-જેવો તરફ પણ અખંડ અડી ૨. પ્રતાપગઢ ૧, સાદડી ૧૪, સાંગલી ૧૭, જેતપુર મંત્રિભાવ રાખે. જ્ઞાતિએ ધર્મ વિરૂદ્ધ જવું ન ઘટે, પણુ ધર્મ ૧ ચમ: ૧૨, રાજકેટ ૧. કુલ ૯૫૫. સહાયક પ્રભાવકજ તે બની રહે. પરંતુ જ્યારે જ્યારે તે ધર્મ , વિરોધી બને અધર્મને પળે ત્યારે ત્યારે તે નાશ પ્રત્યેજ પ્રગતિ તે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને વિનંતિ." . કરે છે, એમ અવશ્ય સમજવાનું છે. જે સભાસદોએ બંધારણનુંસાર પિતાના ચાલુ વર્ષના જ્ઞાતિનેતાઓએ તે આ વાત ખાસ લક્ષમાં રાખવી જરૂરી છે છે. તેઓ પોતાની સર્વ પ્રવૃતિઓમાં ધર્મપરાયણ રહી છે. આ સંસ્કૃત ભંડાર ફંડના ફાળામાં ઓછામાં ઓછા રૂપીઆ પાંચ કાં અસ્થાન આપશે ત્યાં સુધી તે તેઓ પોતાનું સ્થાન સાચવી છે. છે મોકલાવ્યા ન હોય તેઓને તે રકમ શિધ મોકલી આપવા રાખી શકશે. ધર્મથી ભ્રષ્ટ થતાં, તે નેતાઓને પદભ્રષ્ટ થતાં આ આ વિપ્તિ છે. . –જૈન છે. કેન્ફરન્સ, લગારે સમય લાગવાને નથી. આ સૂત્ર તેઓએ હૃદયમાં ધારી છે રાખવું ઘટે છે. ધીયા મેશન, શેખમેમણ સ્ટ્રીટ-મુબઇ. ૨ પુવકેએ તે અવશ્ય યાદ રાખવાનું કે જ્યારે જ્યારે ધર્મ વિરોધી જ્ઞાતિ મંડળમાં સામ્રાજય ભગવે ત્યારે ત્યારે તેઓએ બનારસ હિંદુ યુનિવર્સિટીની કોર્ટમાં જૈન સભ્ય. તેને સામને કર એ તેઓનું પરમ કર્તવ્ય છે. આપણી કોન્ફરંસની સ્ટેન્ડિંગ કમીટીના સંયુક્ત પ્રાંતના ધમજ આપણાં જીવનને દોરનાર રહેવું જોઇએ. ધર્મજ સભ્ય શ્રીયુત દયાલચંદજી જોહરીની (આગરા) બનારસ આપણા મન સાથે ઓતપ્રોત થ જોઇએ, 'કમાં આપાએ હિંદુ યુનિવર્સિટી કારના એક સભાસદ તરીકે નિયુક્તિ કહે છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 88