Book Title: Jain_Satyaprakash 1955 01 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +66 विषय-दर्शन લેખક : અક; લેખ: ૧. સંયમ : (સંકલિત) ૨. ધૂપદીપ : પૂ. પં. શ્રી કનકવિજયજી ૩. શોધખોળ પાછળ લક્ષ્ય કંતિ - કરવાની જરૂર : શ્રી. મેહનલાલ દી. ચોક્સી : ૪. અખંડ જેડ : પૂ. ૫. શ્રીધર ધરવિજ્યજી : ५. पंच काव्योंके टीकाकार नरवेष सरस्वती श्री. चारित्र वर्द्धन। श्री अगरचंदजी नाहटा : ६. एक अमेरिकन विद्वानकी खोज-पृथ्वी - જોઢ નહીં, ચપટી હૈ શ્રી. દૃરિરામ નાકાર : ७. वीरमपुर और नाकोडा तीर्थकी प्राचीनता। श्री. भंवरलालजी नाहटा : ૮. પૂ. વિદ્યાવિજ્યજી મ. ના કાળધર્મ . પ્રસંગે સમિતિએ કરેલ ઠરાવઃ ટાઈટલ પેજ ૨ - પૂ. વિદ્યાવિજયજી મ. ના કાળધર્મ પ્રસંગે તે જે. ધ. સ. મ. સમિતિએ કરેલા ઠરાવ. . પરમ પૂજ્ય મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજી મ. ના સ'. ૨૦૧૧ના માગશર વદિ ૧૨ ને મંગળવારના રોજ કાળધુમ પામ્યાથી જૈન સમાજને ન પૂરી શકાય એવી ખાટ આવી પડી છે. સ્વર્ગસ્થ મુનિરાજ આ સમિતિમાં પહેલેથી જ પાંચ પૂજ્યની સમિતિમાંના એક વરાયેલા સભ્ય હતા. સમિતિના સંચાલનમાં તેમણે કીમતી ફાળો આપ્યા હતા. સ્વર્ગસ્થ મુનિરાજે સમિતિની કરેલી સેવા માટે આ સમિતિ તેમને ખૂબ ખૂબ આભાર માને છે. અને તેઓશ્રીના શિષ્ય તેમજ ગુરુભાઈ એ ઉપર આવી પડેલા દુ:ખમાં સમવેદના જાહેર કરે છે. For Private And Personal use onlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28