Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૧૪ પેાતાની રીતે કેળવણીના પ્રચાર કરવા માટે જુદી જુદી રીતે કામ કરે છે. તે સધી પરસ્પર સહકાર સાધીને કામ કરે એ વિચાર આપને સમ'ત છે કે નહિ ? ૩. લા. : ચેાસ સિદ્ધાંતા નક્કી કરીને સવ સામાન્ય ક્રાય પ્રતિ નક્કી કરવામાં આવે એ હું. જરૂર ઈચ્છું. પણ આ બધી સસ્થાઓ સાથે મળીને કામ કરે તેની હું ચાસપણ વિરુદ્ધ × 2. • માપ શું કહેવા માગા છે તે હું સમજી શકતા નથી. ક. લા. : મારુ' કહેવું એમ છે કે પાતાતાની 'સ્થાના વહીવટ ચલાવવા માટે બધી સસ્થાના કાય વાહકી એક 'મેલનના આકારમાં એકત્ર થાય અને ચાક્કસ સિદ્ધાંતા તારવી કાઢે, તેા તે હું જરૂર પદ્મ' કરું. પણ બધી સરયાએના એકમાં સમાવેશ કરવામાં આવે એવું જો સૂચવવામાં આવતું હોત તે તેની તદ્દન વિરુદ્ધ છું. પ્ર. 2. : બધી સ ંસ્થાઓને એકમાં સમાવેશ કરવામાં આવે એમ છું' અહેવા માંગતા નથી. એટલા માટે તા મે" સહકાર શબ્દ વાપર્યો હતા. * લા. ઃ હા જી, એ તે પણું ઇચ્છવા યાગ્ય છે. ઝ, 2. : દેવદ્રવ્ય સબંધમાં મારે પૂછવાનું છે કે તેના ઉપયોગ ધાર્મિક શિક્ષણૢ આપવા પાછળ જો કરવામાં આવે તેા તેથી પણ તમારી કામ નાખુશ થશે ? *. થા. : બહુ જ પ્ર. 2 : દેવદ્ર′ને એ માજબી ઉપયાગ ન ગણુાય ? ૪. લા. : બિલકુલ નહિ. આ પ્રશ્નને લાગે વળગે છે ત્યાં સુધી જૈન ધર્માંનું મંતવ્ય થીજા ધર્મો કરતાં બહુ જુદુ છે. જૈન ધર્મના ધેારણે ચૈત્ય અને સ્મૃતિ સૌથી પહેલાં આવે છે, અને તે જ્ઞાનથી તદ્દન જુદાં જ છે. જ્ઞાનખાતું પછી આવે છે અને ત્યારપછી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાનું ખાતું ભાવે છે. ચૈત્ય અને મૂર્તિ માટે નિર્માણુ થયેલાં નાણા જ્ઞાન પાછળ ખર્ચી` શકાતા નથી અને જ્ઞાનના અય આજની સ્કુલ ફ્રે કૅલેજમાં જે શિક્ષણુ માપવામાં આવે છે તે નથી. પ્ર. 2. : જ્ઞાન એટલે ધામિ'ક સાહિત્યનું શિક્ષણુ એમ તમે કહેવા માગે છે. ને ક. લા. ઃ હા છે. પ્ર. 2. ; આ દેવદ્રવ્યના ઉપયાગ કરવાની હીલચાલ જેતેમાં ૪. લા. : એવા કાર્ય અગત્યની હીલયાલ ચાલી નથી. માર એમ કહેવાનું છે કે પાંચ હજાર માણુસા જા આ વિચારના હોય તો તેની વિષમાં પચાસ હજાર માણુસા મળી આવશે. મા ભાબત ઉપર તમા કહો તે શરત કરવા હું તૈયાર છું. કેળવણી અને એવી અન્ય સામાજિક પ્રવૃતિ પાછળ થી પેઢી દરમ્યાન ચાલી રહી છે ખરી કે પ્ર. ટે. : આજે તા સાસરે। સ્થિતિ ચુસ્ત હોય અને પુત્રવધૂ નવા જમાનાની હોઇ શકે છે. 4. લા, : એ ઠીક છે. પુત્રવધૂત જે વું હોય તે ભલે ૐ. તેને કોઈ અટાવા નહી. પણ જો મારા પિતા ચેત હેતુ માટે અમુક રકમ મતે આ ગયા હોય, તો મારી પત્ની ૩ પુત્રવધૂને ફાવે તેમ તે રામને ઉપયોગ કરવાની હું રત્ન આપી નહીં શકું. તે નવા જમાનાના છે અથવા તા પાત ન માનું કામ કરી રહેલ છે અને તે ખાન છે એટલા ખાતર તે ાણુના તેને અન્ય માર્ગ ઉપયોગ કરવા નહિ દઉં, ઇ પશુ કામ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28