Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
શેઠ શ્રી. કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની [ ૨૩૩
ચી. ચ. શાહુ : પાંચ લાખના કરવા હારેલા ખર્ચ કેવળ દુર્વ્યય પશુ ડેઈ શકે છે. ૩. ભા. : આપ એમ ક્રમ હી કા ?
ચી. ચ. શાહુ : તે! પછી આ સામાં કાઈ એક ચોક્કસ સરકારી વ્યવસ્થા હોય તે વધારે કચ્છવા માગ્ય નથી
ક. લા. કામનો ધાર્મિક પ્રવૃત્તિમાં આ તે સીધી દખલગીરી ગણાય, અને તેના તાવિરાધ જ કરવું જોઈએ.
ચી. ચદ્ર ઃ ટ્રસ્ટીની નિમણૂ† કે ફેરબદલી એ દખલગીરી કહેવાય નિહ ?
૪. લા. : કાઇ પણ નાલાયક ટ્રસ્ટને દૂર કરીને તમે જાહેર ટ્રસ્ટોનું ઘણું' ખરું' રક્ષણ કરવા માગતા હૈ। તે! એ પોતે સરકારના જે આંધકા છે એ જાય તમે કરી રહ્યા . પશુ હું અમુક રકમ જીર્ણોદ્ધાર માટે ખર્ચવા માગુ છું. તેની સરકાર પાસેથી મારે મજૂરી મેળવવી જોઇએ, એમ જ્યારે તમે સૂચવે છૅ, ત્યારે મારા ધર્મના આચાર ૦૧ વારમાં તમે! ચે સપણે દુખગીરી કરી રહ્યા છે એમ જ ભારે કહેવુ રહ્યું. ચી. ચ, શત્રુ એક બાતે દનો લએ દરેક મંદિરમાં કરવામાં આવતાં ખેંચે એ પ્રકાર નાં હૈયા છે. વિત્ય અને ન તિક, દરેક મોટા મદિરતા વહીવટકર્તાઓએ ચાલુ દૈનિક ખમાં તેમને કેટલી રકમ જોઇશે, અને વાર્ષિક ઉત્સવો પાછળ કેટલી કમા જોઇશે, તેનુ રેટ કમીશ્નર પાસે રજૂ કરવું જોઇએ કે ક્રમ ? એ સબંધમાં આપ શુ`ધારે છે. ૩. લા. : બીલકુલ નહિ.
ચી. ચ શાહઃ ધારો કે ટ્રસ્ટીએ મેટી મેાટી રકમેા ખર્ચ્યે જાય છે, અને તે કેવળ નાણાંના દુર્વ્યય છે, આવા કિસ્સામાં સરકાર તરફથી કોઇ પણ પ્રકારના નિયંત્રણુને આપ સંમત ન કરે ?
૩. ભા. : હું બીજા ધર્મ વિષે શુ' પણ કહેવા માગતે નથી. એમણે શું કરવું કે પ્રેમના વિષે તમારે શું કરવું તે તેમણે મને તમારે વિચારવાનુ` છે. હું' તે અહીંયાં નાના જ પક્ષ રજુ કરવા આવ્યે। છું, અને જૈન ધર્માં કેમ ચાલે છે તે હુ' સમજુ' છું. ચી. ચ, શા : જૈન ટ્રસ્ટે બહુ સારી રીતે ચાલે છે, તે ડુ' જાણ્યુ` છું.
૪. શા. : સાહેબ. એ હું જાણુતા નથી, પણ હું' માશા રાખું છું કે જૈન ટ્રસ્ટા સારી રીતે ચાલતાં હશે.
સી. યુ. શાહ : જો આખી ડામ માટે એક નિયમ કરવામાં આવે તે રૈનાને તેમાંથી બાકાત રાખવામાં આવે તેમ આપ ઇચ્છે છે?
૩. લા. : આ ખાખત વિષે મેં ખૂખ ભાર દૃષ્ટને કહ્યું છે, કારણ કે જૈતાના પ્યાલા અને રીત રવાજો દેવળ ભિન્ન પ્રારના છે. ટ્રસ્ટોની જ્યાં જ્યાં ગેરવ્યવસ્થા થતી હાય, ત્યાં તેના ઉપર જરૂર નિય ંત્રણ મુકાવું જોઇએ. પણ ધાર્મિક રીતરિવાજના સબંધમાં ટ્રસ્ટી ઉપર ક્રાઈ પણ પ્રકારનું નિયંત્રણ હોવું ન જ જોઇએ,
ચી. ચ. શાહ ઃ જે નકામી ભાખતા ઉપર પૈસા ખરચવામાં આવતા હાય તેા તે ગેરવ્યવસ્થા ન ગણુાય?
For Private And Personal Use Only