Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
goo.
जैन
श्री
3.
www.kobatirth.org
सत्य
તંત્રી
ચીમનલાલ ગોકળદાસ શાહ
વિજ્ઞપ્તિ
1 ધર્માંદો નાણીની સમસ્યા : સ’પાદકીય
प्रकाश
[00. RD
વર્ષ ૧૩ : અંક ૧ અમદાવાદ : તા. ૧૫-૭-૪૮ [ ક્રમાંક : ૧૫૪
विषय-दर्शन
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંબઈ સરકારે ધર્માંદા પબ્લિક ટ્રસ્ટોની તપાસૢ અર્થે નીમેલા શ્રી. ટેન્ડુલકર કમીશન સમક્ષ તા. ૨૨-૪–૪૮ ના રાજ શુ શ્રી. કસ્તૂરભાઈ લાલભાઈએ આપેલી જુબાની
ટેન્કુલ કમિટીની ક્રારિ અંગે જૈન ધાના ઠરાવા
(૧) અમદાવાદના જૈન સંઘે કરેલા ધરાવે. (૨) મુંબઇના જૈનેાની જાહેર સભાના ઠરાવા (૩) ભાવનગરના જૈતાએ કરેલા દાવા. (૪) જૂનાગઢના જેનાએ કરેલા ઠરાવા. (૫) આમેાદના જૈતાએ કરેલા દાવા. (૬) હેંસાણુાના રૈનાએ કરેલા ઠરાવા.
ાટેય પાતુ તે
': ૧૭
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR
SHREE MAHAVIR JAN AROHANA KENDRA
'Kha..Gandhinagar - 382 007,
For Private And Personal Use Only
: ૨૧૯
કક
લવાજમ-વાર્ષિક એ રૂપિયા આ અંકનું મૂલ્ય-ત્રણ આના
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ શ સ .
છાપકામ અને કાગળની દિવસે દિવસે વધતી જતી કારમી મોંધવારીના સમયમાં પણ “ જૈન સત્ય પ્રકાશ ?' માસિક ગ્રાહકોને માત્ર બે રૂપિયા જેટલા નજીવા લવાજમમાં અને પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિવરને વગર લવાજમે આપવાનું અને ચાલુ રાખ્યું છે, અને ભવિષ્યમાં પણ એ મુજબ જ અમે એ ચાલુ રાખવા માગીએ છીએ. આ રીતે માસિક અમે આપી શકયા છીએ એનું મુખ્ય કારણ શ્રીસંધ તરફથી અમને સમયે સમયે મળતી રહેલી ઉદાર મદદ છે; આવી મદદ ન મળે તો આ રીતે માસિક આપી શકાય જ નહીં.
અત્યારે છેલ્લે છેલ્લે વધેલી મોંઘવારીના કારણે અમારે થોડીક નાણાંભીડ ભોગવવી પડે છે, અને તેથી સમસ્ત શ્રીસ'ધ સમક્ષ અમે અમારી એ વાત રજુ કરીએ છીએ.. અને આશા રાખીએ છીએ કે અત્યાર સુધીની જેમ આ વખતે પણ શ્રી સંધ અમારી માંગણી જરૂર પૂરી કરશે.
ચાતુર્માસના ધાર્મિક પર્વોના દિવસો આવે છે. તે વખતે આ માસિકને અને સમિતિને દરેક પ્રસંગે યાદી રાખવા અમે દરેક ગામના જૈન સંઘને તેમજ તે તે ગામમાં બિરાજતા મુનિવરોને વિનંતિ કરીએ છીએ.
ચટ
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અને अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यमकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ શરૂ || વિક્રમ સં. ૨૦૦૪: વીરનિ. સં. ૨૪૭૪ : ઈ. સ. ૧૯૪૮ || રમવા બં ૧૦ | અષાડ શુદિ ૧૦ : ગુરૂવાર : ૧૫મી જુલાઈ ||
१५४
ધર્માદા નાણુની સમસ્યા
[સમ્પાદકીય] આજકાલ ધમાંદા નાણાં અને ઠેર ઠેર જાગેલે ઊહાપોહ ચિંતાજનક થઈ પડ્યો છે; અને તે તે ધમદા નાણું સંક્ષિો અને વ્યવસ્થાપકને માથે તે તે નાણુની સુરક્ષિતતા જાળવી રાખવાનું અને મૂળ માગ મૂકીને અવળે માર્ગે દેરવાઈ જતા જનતાના માનસને સ્થિર રાખવાનું ભારે જવાબદારીભર્યું કામ આવી પડયું છે.
ધમદા નાણુની ઉત્પત્તિ માનવીની સમર્પણની ઉમદા વૃત્તિમાંથી થઈ છે એટલી વાત જે આપણું ખ્યાલમાં રાખીએ તો ધમદા નાણું અગેની–એની વ્યવસ્થા કે ઉપયોગ અથવા તે માલિકી વગેરે અંગે–વિશેષ માથાકૂટમાં વાપણું રહેતું જ નથી. તે તે નિમિતને અનુલક્ષોને સમર્પણ કરેલા દ્રવ્યનો ઉપયોગ કરવા તેમજ તેનું યોગ્ય સંરક્ષણ કરવાને માર્ગ એટલે સુનિશ્ચિત કરી રાખેલે છે કે એ માટે વધુ મથામણમાં પડવાની જરૂર ઊભી થતી જ નથી.
સંભવ છે આમાં જેનેતર સમ્પામાં કંઈક કહેવાપણું કે સુધારવાપણું હેય; પણ જૈન સંઘે તો આ નાણુઓ અંગે એવા આકરા નિયમો ધર્મજ્ઞા મુજબ સ્વેચ્છાએ જ સ્વીકારી લીધા છે કે એની શુદ્ધાદ્ધિ માટે શંકાકરવાપણું રહેતું જ નથી, અને આનું મુખ્ય કારણ એ છે કે આપણું દીદ્રષ્ટિવાળા આ પુરાએ આ ધર્માદા નાણુની આસપાસ નૈતિકતાની અને ધાર્મિકતાની એવી મજબૂત વાડ બાંધી દીધી છે કે સેંકો વર્ષો વીતી જવા છતાં ધાર્મિક નાની શુદ્ધિની સુવ્યવસ્થા અવિચ્છિન્નપણે આજ લગી જળવાઈ રહી છે. આપણુ દેવમંદિર અને આપણું બીજા ધર્મસ્થાને આજે પણ ઉજળા, સફાઇ ભર્યા તેમજ મનને શાંતિ આપે એવાં જળવાઈ રહ્યાં હોય તો તેનું મુખ્ય કારણ આપણા શાસ્ત્રકારોએ આપણને પળે પળે સમજાવેલી આ દ્રવ્યશહિ જ છે.
તે તે ખાતામાં ભેગાં થયેલાં કે થતાં આ ધર્માદા નાણુના વપરાશના ક્ષેત્રની મર્યાદા સે વર્ષથી જૈન સંધના જીવનમાં એટલી બધી સ્પષ્ટ રીતે અંકિત થયેલી છે કે એ માટે શાસ્ત્રના
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮] જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ આધરો શોધવા પડે એવી શંકા જ ઊઠવા પામતી નથી. આપણે રોજ-બ-રોજનો ક્ષણેક્ષણને વ્યવહાર આપણને સ્પષ્ટ માર્ગનું નિશ્ચિત દર્શન કરાવતો હોય ત્યાં શંકા-કુશંકામાં પઢવાને અવકાશ કયાં રહે! ધાર્મિક નાણાં અંગે આવી સુનિશ્ચિત દષ્ટિ જૈન સંધના રોજિંદા વ્યવહારમાં વણાઈ ગઈ છે તેનું મૂળ આપણું ધર્મશાસ્ત્રોમાં રોપાયેલું છે.
- આમ છતાં આજે એવા કેટલાક પ્રસંગો આવી પડે છે કે જ્યારે આપણી આવી - સુદઢ અને સુનિશ્ચિત માન્યતાને પણ, એ ડગમગી ન જાય એટલા ખાતર, આપણે ચુસ્તપણે જાળવી રાખવા પ્રાણપૂર્ણ પ્રયત્ન કરવો પડે છે.
મુંબઈ ઇલાકામનાં ધાર્મિક ટ્રસ્ટોની તપાસ માટે મુંબઈ સરકારે ન્યાયમૂર્તિ ટેન્ડલકરના અધ્યક્ષપણું નીચે સાત સદગૃહસ્થની એક તપાસ કમીટી નીમી હતી, અને આ કમિટીએ જુદી જુદી હિંદુ તેમજ જૈન આગેવાન વ્યકિતઓની જુબાની લઈને પિતાનું કામ પૂરું કરીને પિતાને થયેલ અનુભવના પ્રકાશમાં પિતાની ભલામણોને અહેવાલ સરકાર સમક્ષ પેશ કરી દીધો છે.
આ સમિતિ સમક્ષ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ અને દેશના આગેવાન ઉદ્યોગપતિ શેઠ શ્રી. કરતુરભાઈ લાલભાઇએ જેન સંધનું દ્રષ્ટિબિંદુ રજુ કરતી જે જુબાની આપી છે તેને ઠેરઠેરથી ખૂબ જ આવકાર થmો છે; અને અમદાવાદ મુંબઈના તેમજ બીજા જૈન સંઘોએ આ જુબાનીને જૈન સંઘના પ્રતિનિધિરૂપે સ્વીકાર કરવાને ડરાવ કરીને એ જુબાની ઉપર જૈન સંઘની માન્યતાની મહેર છાપી મારી દીધી છે. શેઠ શ્રી. કસ્તુરભાઇએ જે મકકમતા અને સ્પષ્ટતાપૂર્વક જૈન સંઘનું દૃષ્ટિબિંદુ રજુ કર્યું છે તે બદ્દલ અમે તેમને અભિનંદન આપીએ છીએ. એમણે આપેલી જુબાની જેન સંધની મૂલ્યવાન સંપત્તિરૂપ છે એમ અમને લાગે છે, અને તેથી એ આખી અંગ્રેજી જુબાનીને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તૈયાર કરાવેલ ગુજરાતી અનુવાદ આ અંકમાં પ્રગટ કરીએ છીએ. આ જુબાનીના ગુજરાતી અનુવાદની નકલ પૂરી પાડવા થાટે અમે શેઠ આણંદજી કલ્યાણુજની પેઢીને આભાર માનીએ છીએ.
મુંબઈ સરકારને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે ધર્માદા નાણુના સંરક્ષણ માટે ટ્રસ્ટી ધારે અને ધર્માદા ટ્રસ્ટ રજીસ્ટ્રેશન ધારા–આ બે ધારાનો જે બરાબર અમલ કરવામાં આવે તો આ માટે બીજા કોઈ પણ નવા ધારાની જરૂર જ ઊભી થતી નથી. મહત્વને સવાલ ધારે ઘડવાનો નહીં પણ ધારાને યોગ્ય રીતે અમલ કરવાનો છે એ તરફ અમે સૌનું ધ્યાન દોરીએ છીએ, અને બિનજરૂરી નવા નવા ધારાઓ ઘડવાની માથાકૂટમાંથી ઊગરી જવાનું સુચવીએ છીએ.
શેઠ શ્રી. કસ્તુરભાઈએ પિતાની જુબાની આપીને જેન સંધની વાત યોગ્ય રીતે રજુ કરી છે એટલા પૂરતું આપણું એક કામ પાર પાયું ગણાય. પણ ખરેખર કામ તો ટેબ્યુલાકર સમિતિને ભલામનો અહેવાલ બહાર પડે તે વખતે કરવાનું છે એ રખે આપણે ભૂલીએ. તે વખતે પણ આપણે જાગૃત રહીએ અને આપણા સંધને યોગ્ય દોરવણી આપી આપણા અમદા નાણાંનું જતન કરીએ !
અસ્તુ !
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુંબઈ સરકારે ધર્માદા પબ્લિક ટ્રસ્ટાની તપાસ અર્થે નીમેલા શ્રીટેન્ડુલકર કમીશન સમક્ષ તા. ૨૨-૪—૪૮ ના રાજ શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઈએ આપેલી જુબાની
પ્રસાર : કમીટિના પ્રમુખ ટેન્ડુલકર,
પ્ર. ટે ૢ માપ શેઠ આણુદજી કમાણુજીની પેઢીના મુખ્ય ટ્રસ્ટી છે ?
૩. ચા : હા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. 2: તમારા બધારણ પરથી અમને માલૂમ પડે છે કે જુદા જુદા સ્થળના સુધા પ્રતિનિધિએ ચૂંટે છે, અને આ પ્રતિનિધિ મેનેજીંગ કમીટીની ચૂંટણી કરે છે, ૪ થા પદ્ધતિ એવી છે કે જુદા જુદા સ્થળના સુધા પેાતાના પ્રતિનિધઓ ચૂંટે છે. જેઓ જરૂર મુજબ વરસમાં એક કે બે વાર મળે છે. મેનેજીંગ ટ્રસ્ટીઓનું મંડળ અમહાવાદનુ જ હાય છે અને જ્યારે તેમાંથી કાઇની જગ્યા ખાલી પડે છે ત્યારે માસીના ટ્રસ્ટીઓ પેાતાની અંદરથી ખાલી પડેલી જગ્યાની પુરવણી કરે છે અને જુદાં જુદાં ચળાએથી ચુંટાયેલા ૧૦૮ પ્રતિિિધઓની તે સબંધમાં અનુમતિ મેળવવામાં આવે છે. પ્ર. 2 : સંધમાં ફ્રાને કાને સમાવેશ થાય છે ?
૪. લા : જૈને જે રીતે સધ શબ્દને
સમજે છે તે રીતે સધમાં સાધુ, સાધ્વી, શ્રાવક્ર અને શ્રાવિકા એ ચાર વર્ગના સમાવેશ થાય છે, પણ સાધારણ રીતે અમુક સ્થળે રહેતા જૈને એટલે સધ એમ સમજવામાં આવે છે.
પ્ર, ટે : આણુજી કલ્યાણુજીની પેઢી પાસે આજે કેટલી મૂડી હશે ?
૩. લા : લગભગ ૬૦ લાખ રૂપિયા.
પ્ર. 2: ધાર્મિક નિમિત્ત સિવાય આ નાણામાંથી ઢાઈ સામાજિક હેતુ માટે કશી પશુ રમ વાપરવામાં આવે છે ખરી ?
૩. વા : ના.
પ્ર. 2 : આ પેઢી તેમજ અન્ય જૈન સસ્થા તરફથી મળેલા જવાખે। ઉપરથી અને માલૂમ પડે છે કે દેવદ્રવ્ય સામાજિક ઉપયોગ માટે વાપરી ન શકાય, એવી જૈનધર્મની માના છે.
૩. લા: હા જી એમ જ છે.
પ્ર. 2: આવા શાસ્રીય ઉલ્લેખ કર્યા છે તે મને કહી શકશે ? કાઈ આગમે!માં આવા ઉલ્લેખ છે ખરા?
૩. લા: આવી બાબતમાં હું એક અપન શ્રાવક છું. પણ આ બાબતમાં જે સાધુઓ પ્રમાણભૂત ગણાય અને દેવદ્રવ્યના ઉપયામ સબધે શાસ્રીય ઉલ્લેખા રજૂ કરી શકે એમ છે એવા સાધુઓ પાસેથી ગ્માને લગતાં પ્રમાણા ! મેળવી આપી શકીશ.
પ્ર. 2 : આપ આવાં પ્રમાણ મેળવી માપી થશે તા કે બન્ને રાજી થઈશ. અને આવાં પ્રમાણેાની ખાસ અપેક્ષા છે, કારણ કે નૈનાના ધાર્મિક ખાતાનાં નાણાં સામાજિક કાર્યોમાં વાપરી ન જ થાય એમ માનવાને કર્યું જ કારણ નથી, એવી અમારી પાસે
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧8 જુબાનીઓ આવી છે. દેવદ્રવ્યને આ ઉપયોગ વ્યાજબી છે કે નહિ એ બાબતમાં અમારે છેવટના નિર્ણય પર આવવું જોઇએ. આ સંબંધમાં નિર્ણય લેતાં અમારે પૂરી સંભાળ લેવી જ રહી. , લા: સમાજના અમુક વર્ગના વિચારો સાંભળીને આપ દેરવાઈ નહિ જાઓ એ
બાબતની મને ખાતરી છે. પ્ર. ટે: દેવદ્રવ્યને સામાજિક કાર્યો માટે લેશ માત્ર ઉપયોગ થઈ શકે એમ આપ કહેવા
માંગે છે, એમ હું સમજું છું. ક, લાઃ બરોબર એમ જ, પ્ર. ટે: આણંદજી કલ્યાણજીની પેઢીનાં નાણાં ખાનગી પેઢીઓમાં રોકવામાં આવે છે? ક. લા : છેલ્લાં પચાસ-સાઠ વર્ષથી કોઈ પણ ખાનગી પેઢીમાં રોકવામાં આવ્યાં નથી. પ્ર, ટે: બીજી જૈન ચેરીટીએ સંબંધમાં આમ હેાય એમ કમનશીબે માલુમ પડતું નથી. ક. લાઃ મને લાગે છે કે આપને મળેલી માહીતી મેટ ટ્રસ્ટ પુરતી બરોબર નથી, તેઓ
કે તે સ્થાવર મિલકતમાં અથવા તો વ્યાજ મળે એવા સરકારી કાગળિયાઓમાં નાણું રોકે છે, ખાનગી પેઢીમાં પૈસા રોક્તા હોય એવાં કેટલાં ટ્રસ્ટો છે તેની મને ખબર નથી, પ્ર. ટઃ કેટલીક જૈન ચેરીટીના વ્યવસ્થા તરફથી મળેલા જવાબો આપના અભિપ્રાય
સાથે મળતા થતા નથી. પણ પેઢીઓએ કબૂલ કર્યું છે કે તેઓએ પોતાની હસ્તાકનાં નાણું ખાનગી પેઢીઓમાં રહેલાં છે અને તેને બચાવમાં તેઓ જણાવે છે કે તેમને વ્યાજના આકારમાં તેવા રોકાણને સારો બદલે મળે છે, જે ટ્રસ્ટના ખર્ચને પહોંચી વળવા માટે જરૂર હોય છે. અને ખાનગી પેઢીઓમાં આવી રીતે નાણું રોકવાનું જોખમ બહુ થોડું હોય છે અને તે સામે જે બદલો મળે છે, એ જોતાં એટલું જોખમ ખેડવું એ તેમને યોગ્ય લાગે છે. જે આપ કહો છો તેમ આ મુજબની ચાલુ રીતરસમ ન હોય તો તે સાંભળીને મને આનંદ થાય છે. ક. લા. હું નમ્રપણે રજુ કરું છું કે જેન ચેરટીઓની કુલ રકમ કેટલી છે અને ખાનગી
પેઢીઓમાં આમાંના કેટલો ભાગ રોકવામાં આવે છે, તેની આપ સરખામણી કરશે તો
મને ખાતરી છે કે મારું કહેવું આપને બરોબર સાચું માલુમ પડશે. પ્ર. ટે. આપને એક દાખલો આપું : મુંબઈમાં શ્રી વીર જેન કાઠિયાવાડ પાઠશાળા નામની
એક સંસ્થા છે તેની રૂા. ૭૦૦૦૦ ની મૂડીમાંથી રૂ. ૧૭૦૦૦ જેટલી મોટી રકમ
ખાનગી પેઢીમાં રોકવામાં આવેલ છે. ક. લા. મને લાગે છે કે આ સંબંધમાં યોગ્ય નિર્ણય ઉપર આવવા માટે જેન ચેરીટીઓની
કુલ રકમ કેટલી થાય છે તે આપે નક્કી કરવું જોઈએ અને આમાંના કેટલા ટકા
ખાનગી પેઢીમાં રોકાયેલા છે, તેની તારવણી કરવી જોઈએ. પ્ર. 2. આપની વાત બરાબર છે, અને આને લગતી હકીકતો સરકારી દફતરમાંથી એકમ
કરવાને પ્રયત્ન કરી રહ્યા છીએ અને તે ઉપરથી સત્ય શું છે તે માલૂમ પડશે, પણ ખાનગી પેઢીમાં પૈયા રોકવા એ ઈચ્છવા યોગ્ય પદ્ધતિ નથી એમ તે આપ માને છે ને !
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૧૦ ] શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની [ ૨૨૧ ક. લા. એ ચોક્કસ અનિચ્છનીય પદ્ધતિ છે. પ્ર. ટે. હવે એક બીજા પ્રકારના રોકાણનો વિચાર કરીએ કે જે માત્ર જૈન ચેરીટીઓમાં
જ જોવામાં આવે છે. આ રોકાણ સેના ચાંદીને લગતું છે. આ પ્રકારનું નાણાનું રોકાણ આપને યોગ્ય લાગે છે? ક. લા. મને લાગે છે કે આવું રોકાણ ઈચ્છવા યોગ્ય છે. સંભવ છે કે બીજી કમીટી માફક
તમારી કમીટી એમ સૂચવે કે ટ્રસ્ટના ફંડ સરકારી કાગળિયામાં જ રોકવા જોઈએ. પહેલા વિશ્વવિગ્રહ દરમિયાન આપણે બધા જાણીએ છીએ તે રીતે સાડા ત્રણ ટકાની સે રૂપિયાની લેનનો ભાવ ૪૭ ટકા ઊતરી ગયો હતો અને ૫૭ના ભાવમાં વેચાણું હતી. ગવર્મેટ સીકયુરીટીમાં જે લાખોની સંખ્યામાં આવું નાણું રોકાયેલું હતું તેને કેટલી ખોટ આવી હશે તે આપ સહજ કપી શકશે. બધું નાણું એક જ ઠેકાણે રોકવું એ ડહાપણું ભર્યું નથી. આ રીતે સરકારી કાગળયાની ગમે તેટલી સદ્ધર સ્થિતિ હોય, તો પણ તેમાં બધું નાણું રોવું તે ડહાપણું ભર્યું નથી. જર્મની અને ફ્રાન્સમાં શું બન્યું, એ પણ આપણે જાણીએ છીએ, તેથી ટ્રસ્ટફડનો અમુક ભાગ સોના ચાંદીમાં રોકવામાં આવે એ જરૂર ડહાપણભર્યું છે. વિશેષમાં અમે જે કાંઈ સોના ચાંદીમાં રોકાણ કરીએ છીએ, તે કોઈ સટ્ટાના હેતુથી કરતા નથી. અમોએ કરેલા સોના ચાંદીની ખરીદીને મોટો ભાગ કઈ મેટી કિંમત આપીને ખરીદાયો નથી. જ્યારે ચાંદીનો ભાવ ૪૦ થી ૫૦ ની આસપાસને હતો અને તેનું ૨૫ થી ૩૦ ની આસપાપનું હતું ત્યારે જ આવી ખરીદી કરવામાં આવી હતી. તેથી જે ટ્રસ્ટીઓએ પિતાની હરતકનાં નાણું સોના ચાંદીમાં રોકાયા હોય તે તે સંબંધમાં તેમને કોઈ પણ પ્રકારનો દેષ દેવો યોગ્ય નથી એમ મને લાગે છે. તેમણે બરોબર જ કર્યું છે એમ મારે
કહેવું જોઈએ. પ્ર. 2: મને એડવોકેટ જનરલે હજુ હમણાં જ જણાવ્યું હતું કે પંદર દિવસ પહેલાં તેમની સમક્ષ રજુ કરવામાં આવેલી એક ચોજના (Scheme ) માં આજના ભાવે સેનું ખરીદવાની માગણી કરવામાં આવી હતી. જયારે સોના ચાંદીના ભાવ બહુ નીચા હતા ત્યારે આવાં રોકાણ કરવામાં આવતાં હતાં એમ નથી. આજના ઊંચા ભાવોમાં પણ તેઓ આવાં રોકાણ કરવા માંગે છે. એક બીજી બાબત એ છે કે સોના ચાંદીમાંથી
કાંઈ નિપુન તે થતું જ નથી. કે. લા: એ હું કબૂલ કરું છું. પ્ર. ટે: તે પછી કસ્ટમાંથી વ્યાજની રીતે પણ કઈક દ્રવ્ય ઉત્પન્ન થવું જોઈએ, એ
જરૂરી નથી ? જ લા : નાણામાંથી વ્યાજ ઉત્પન્ન થવું જોઈએ એ બરાબર છે, પણ એથી વધારે
અગત્યની બાબત તો મૂડીની સહીસલામતીને લગતી છે. નાનું સરખું વ્યાજ કમાવા
જતાં ૫ણ આ૫ણી મૂડીને ઘસારો ન લાગે, એ આપણે ખાસ જોવું જોઈએ, પ્ર. ટે: મૂડીને હેતુ શું છે? જો એમાંથી કાંઈ પેદા ન થાય તે અમારી પાસે આટલી
મુકી છે એટલા સંતોષ ખાતર જ આપણે મૂડી ભેગી કરવી એમ ? છે. લા. અમારી પાસેનાં નાણાંની અમને કઈ રીતની જરૂરીઆત છે, તે હું આપને
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ સમજવું. કઈ પણ ચોક્કસ હેતુ માટે બાજુએ રાખી મૂકેલાં નાણું નક્કામાં પડી રહ્યાં છે એમ આપને લાગતું હશે, પણ એ બરાબર નથી. આપને એક દાખલો આપુ. આબુ પર્વત ઉપર અમારાં અમૂલ્ય મંદિરો છે, મંદિરો ૧૦૪ ની સાલમાં બંધાયાં હતાં. આ અમારે ૯૦૦ વર્ષને વારસો છે. એના સમારકામ પાછળ અમે આજ સુધીમાં બહુ નાણું ખરચ્યું નથી. પણું હવે એવો વખત આવ્યો છે કે તેના છહાર પાછળ અમારે એક બહુ મોટી રકમ ખરચવી જોઈએ. હમણું જ મુંબઈથી અમે કેટલાક જાણીતા શિલ્પશાસ્ત્રીઓને ત્યાં લઈ ગયા હતા અને પ્રસ્તુત જીર્ણોદ્ધારને બાવીસ લાખ રૂપીઆ ખર્ચ આવશે એ તેમણે અડસટ્ટો કાઢી આપ્યો હતો. આ કઈ એવી નાની સૂની રકમ નથી કે જે મુંબઈ, અમદાવાદ કે કોઈ પણ અન્ય સ્થળેથી એકાએક પેદા કરી શકાય. અમારી પાસેના ટ્રસ્ટ દડામાંથી જ આની સગવડ ઉતારવી જોઈએ અને દર વર્ષે આવા હેતુ માટે જે અમે અમુક રકમ અલગ કાઢી હોય તે એ ઉપરથી એમ કહી નહિ શકાય કે આ મૂઠો કેવળ નકામી પડી રહી છે. આબુનાં મંદિરો પૂરતું હું એમ કહેવાને તૈયાર છું કે શિલ્પના વિષયમાં દુનિયામાં તેને કોઈ જે નથી, અને તેથી જ અમારાથી બને તે રીતે આ ખજાનાને જાળવી રાખે તે અમારો ધર્મ થઈ પડે છે. ૯૦૦ વર્ષ પહેલાં જે પથ્થર વાપરવામાં આવ્યો હતો એ જ પથ્થર અમારે વાપરવો રહ્યો અને જે રીતની કોતરણી કરવામાં આવી હતી એ જ રીતની તરણ આજે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં નવી કરવાની રહી અને મૂળનો ઉઠાવ આબેહુબ જળવાઈ રહે એ અમારે જોવું રહ્યું. એ દિવસોમાં દનીઆના એક આના કે અરધા આનામાં કડીઓ મળતો હતે. પણ આજે તે કરતાં વીસ કે ત્રીસ ગણું ધામ કડીઓને આપવા પડે છે. સુતાર સંબંધમાં પણ એ જ સ્થિતિ પ્રવર્તે છે. આ બધી હકીકતે ધ્યાનમાં લેતાં જૈન મંદિરનાં નાણું નકામાં પડી રહે છે, એમ કહેવું એમ નથી. પ્ર ટે: મંદિરનો જીર્ણોદ્ધાર માટે જુદાં કરવામાં આવેલાં નાણાં તે હેતુ માટે વપરાય
છે ખરા કે ? ક, લા : હા છે. હું એક નહિ પણ સંકડા દેરાસરાના દાખલા ટાં શકું તેમ છું કે જેમણે
પિતાનાં નાણુને છહારના કાર્યોમાં ઉપયોગ કર્યો છે. પ્ર. ટે : કી મતી મંદિરે ભવિષ્યમાં ઉત્તમ હાલતમાં રાખવા માટે સારા ફંડ કે અનામત ફંડ રાખવું વધારે સારું ગણાય કે નહિ? તમારી પાસે રૂ. ૮૦૦૦૦૦૦ નું ફંડ હોવાના સબબે તમે જીણું હારના કામમાં રૂ. ૨૨૦૦૦૦૦ સુધીની રકમ વાપરી શકે તે જુદી વાત છે, પરંતુ ૨ કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરીને તે રકમનું રોકાણ કરી તેના વ્યાજમાંથી પ્રસંગ ઉપસ્થિત થતાં મંદિરોને છહાર કરાવવો તે વધારે સારું ગણાય કે નહિ? ક. લા : સાહેબ, હું ખાસ કરીને શિલ્પકામમાં ખાસ રસ ધરાવું છું. મેં હિ ધર્મના ઘણાં
મંદિર જોયાં છે. અને તે અંગે હું નમ્રતાપૂર્વક કમીટી સમક્ષ રજુ કરું છું કે જૈન દેરાસરમાં જોવામાં આવતી સિભા સમૃદ્ધિ અને કારીગરી કઈ પણ હિંદુ મંદિરમાં દષ્ટિગોચર થતી નથી. ધાર્મિક દષ્ટિબિંદુ બાજુએ રાખીને પણ કમીટીએ આ અગત્યની બાજુને હતું ધ્યાન આપવું પડે છે. જૈન મંદિરની શિલ્પ સાદિનું વર્ણન બેમ તે પણ તેને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ] શેઠ શ્રી. કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની [૨૨૩ સએટ ખ્યાલ આપી શકાશે નહીં. એટલા માટે કમીટીને હું એકાદ બે સ્થળોની મુલાકાત લેવાને વિનંતિ કરું છું. અમૂલ્ય શિલ્પ સમૃદ્ધિની જાળવણી બાબતમાં ગમે તેટલી દલીલ કરવા કરતાં ઉપરોકત મુલાકાત જ તે બાબતની વધારે ખાતરી કરી આપશે. પશ્ચિમાન્ય પ્રજાની માદક ડીમલીમ વગાડવાની આવી બાબતમાં અમને આદત જ નથી. ઈટાલીમાં આવેલ પીઝાના ઢળતા ટાવર સંબંધી આપણે પુસ્તકમાં વાંચીએ છીએ. પરંતુ અમદાવાદમાં આવેલ મીનારો કે જેના ઉપર ઊભા રહેવાથી તે ખરેખર પ્રજ હોવાનું માલુમ પડે છે તેથી આપણે અજાણ છીએ. આનું કારણ એ છે કે, આપણને ઢોલ વગાડવાની આદત નથી. જૈન મંદિરોની શિલ્પ-સમૃદ્ધિનું સંપૂર્ણ વર્ણન કરવા કરતાં કમીટીને ત્રણ દિવસનો સમય ફાજલ પાડીને આબુનાં મંદિરો તથા રાણકપુરનાં મંદિરની મુલાકાતે આવવા હું વિનંતિ કરીશ. મીટીની તે મુલાકાતે તેમને જૈન મંદિરો શું છે તેને સંપૂર્ણ ખ્યાલ આપશે. આવતા ૪-૮ મહિનામાં હું એક પુસ્તક બહાર પાડવા ધારું છું, જે આખા હિંદુસ્તાનના જૈન મંદિરો, જૈન ધર્મશાળાઓ તથા જેનોની વસ્તી સંબંધી ખ્યાલ આપશે. કાગળને આવશ્યક જથ્થો મળી રહેતાં તરત જ તે પુસ્તક પ્રગટ કરવામાં આવશે. આ દેશની જૂની શિલ્પકળાના અભ્યાસીને તે પુરતક ઘણુ જ રસપ્રદ થઈ પડશે. ફરીથી એક વખત હું કમીટીને મેં ઉપર જણાવેલ બે સ્થળોની મુલાકાત લેવા ભારપૂર્વક વિનંતિ કરું છું અને તે મુજબ કરવામાં આવશે તે કમીટીએ જૈન મંદિરને સ્પર્શ ન કરે તે વધારે સારું છે તેવી દલીલ કરવાની
મારે જરૂર નહીં રહે. પ્ર. 2. : આપને એ ભય રાખવાની જરૂર નથી. જરૂરિયાત વિના જૈન મંદિર સંબંધે
અમે કો પણ કાયદે કરવા માંગતા નથી. કોઈ પણું સંજોગોમાં મંદિરની જરૂરિયાત વણપરાયેલો રહે એમ ઈચ્છા નથી. મંદિરનાં ને વ્યાજબી કામ માટે વપરાવા ન જોઈએ, એવું પણ અમે સૂચવવા માંગતા નથી. કમીટી સામે એક જ મુદ્દો છે, અને તે એ છે કે મંદિરની બધી જયિાતને પહોચી વળવા બાદ જે વધારાનું નાણું રહે તે એ નાણુને ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવો જોઈએ કે નહિ? ક. લા. હું એ દષ્ટિબિન્દુ બરોબર સમજી શકું છું, પણ હું નમ્રભાવે રજુ કરું છું કે જ્યાં સુધી કમીટી એક યા બે મંદિરોની મુલાકાત નહિ લે, ત્યાં સુધી જૈન મંદિરોની
જરૂરિયાત એટલી છે તેનો કમીટીને પૂરો ખ્યાલ આવી શકશે નહિ. પ્ર. 2. : જૈન મંદિરની સુરક્ષાને લગતી વ્યાજબી જરૂરિયાતને પહોંચી વળવા બાદ જૈન
મંદિર પાસે વધારાનું નાણું રહે છે કે નહિ એ પ્રશ્ન સાથે અમારે સીધી નિસબત છે. ક. લા. હું આગળ વધીને કહું છું કે જૈન મંદિરના જરૂરી સમારકામ માટે પણ અમારી
પાસે પૂરતા પૈસા નથી. પ્ર. 2. દીક, તે પછી વધારાનાં નાણુને પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ધાર્મિક સખાવતના
વ્યાજબી થતા ખર્ચમાં અમે ભાડે આવવા માગતા નથી. પરંતુ જે રાજલ નાણું હોય તે તે નાણું પ્રજાકીય ઉપયોગમાં વધારે સારી રીતે બધા કરી શકાય કે કેમ તે જાણવાની અમારી મુરાદ છે. ત્યારબાદ હું એમ પણ જાણવા માગું છું કે એક દેરાસરનું દ્રવ્ય બીજા દેરાસરાના ઉપયોગમાં વાપરી શકાય કે નહીં ?
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
ક. લા. પૂર્વે ઉપર ગુાળ્યા મુજબ ઉપયાગ કરવામાં આવેલે છે. આ અંગે જોઇતી માહીતી તમે પુરી પાડી શકશે ?
પ્ર. ટે.
*. લા. હા જી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષ ૧૩
પ્ર. ટે. : સેાલાપુરના એક સગૃહસ્થ કે જે અખિલ હિંદ જૈન એસેસીએશનની મેનેજીંગ કમીટીના સભ્ય છે, તેમજ જૈન સાહિત્ય સેવા મ`ડળના પ્રમુખ છે, તેમણે મીટી સમક્ષની તેમની માનીમાં સુચવ્યુ` છે કે પ્રતિમાજીના આગળ ઘીના દીવા કરવાનું બધ કરવું જોઈએ. આ બાબતમાં તમારા શે। અભિપ્રાય છે ?
ક. લા. આ સૂચનના હું વિરોધ કરું છું. કારણ કે તે પૂજાનું મહત્ત્વનું અંગ છે. એકર ખેંચને ધ્યાનમાં લેતા ઘીના દીવા અંગે થતુ` ખસ એટલુ બધુ ઓછું છે કે જે ધ્યાનમાં ન લઈ શકાય. ો વાર્ષિક દસ લાખ રૂપિયા જેટલી રકમ આ અંગે ખર્ચાતી હોય અને કદાચ કમીટીએ આવી મેાટી રકમના અ ય બંધ કરવા સૂચન કરેલ હોય તા તે સમજી શકાય તેમ છે, મારા મંતવ્ય પ્રમાણે કુલ ખર્ચના સામે આ ખર્ચ તદ્દન નવા ગણાય અને તે તેથી કરીને અધ કરી દેવા જોઈએ નહિ. વિશેષમાં મારા માનવા પ્રમાણે ઘીના દીવા બધા જ માિમાં પ્રગટાવવામાં આવતા નથી. પરંતુ ત હુ મોટા મદિરામાં જ પ્રગટાવામ છે.
પ્ર. 2 : તમારા મતવ્ય પ્રમાણે આ ખર્ચ ધણુ' જ નજીવું ગણુાય,
૪. લા. જરૂર. તે નહિં જેવું નાનું ગણાય.
પ્ર. ટે, તમારા ચાપડામાં ખચ અલગ બતાવવામાં આવે છે?
કે. થા. ૫ બાબતમાં અમા કશા ખર્ચે કરતા નથી. મંદિરના ભકતા તરફથી તે ઘણું શે પૂરુ પાડવામાં આવે છે. વખતે। વખત જે જાત્રાળુઓ દર્શનાર્થે આવે છે તે આ અંગે નાણાં આપતા જાય છે. ખરી રીતે અમે આશરે બે લાખ રૂપિયાની જોગવાઇ કરીએ છીએ, જ્યારે અમારુ વાસ્તવિક ખ` ૮ થી ૯ લાખ રૂપિયા ચાય છે. આ ખસને શી રીતે પહેાંચી વળવામાં આવે છે? યાત્રાળુઓ યાત્રા કરીને જ્યારે નીચે ઊતરે છે, ત્યારે અમે! તેમને કંઇક ભાતુ ભાપીએ છીએ. યાત્રાળુઓ સવારે વહેલા પાંચ વાગે પર્વત ઉપર ચઢવાનું શરૂ કરે છે, અને લગભગ મધ્યાહ્ને તે નીચે ઊતરી જાય છે તે વખતે અમે તેમને પુરુ જમણુ આપતાં નથી, પરંતુ તેઓને ત ઘેાડી મીઠાઇ અને સેવ આપીએ છીએ. આ અંગે અમે ઘણી જુજ રકમ ખર્ચ કરીએ છીએ. અને માકીના ખર્ચો યાત્રાળુઓ તરફથી મળી રહે છે.
For Private And Personal Use Only
પ્ર. 2. ; હું નથી માનતા કે યાત્રાળુઓને જમાડવામાં કાઈ જાતને! વિધા ઢાય. ૪. લા. જમવાને અથ વાહ્મણા જેમ જમે છે તે અર્થ'માં નથી. બ્રાભાજન જેવી વસ્તુ જૈન શાસ્ત્રમાં નથી. અમારા ઉપવાસ લણા કડક પ્રકારના હોય છે. અત્યારના દિવસે અમારુ એળીના દિવસે છે. તેમાં ઘી, માખણ, ફળફળાદિ કે તેવું ખીજાં કશું જ અમે। લેતા નથી. પાણીમાં બાફેલું અનાજ અમે લઇ શકીએ છીએ. મારાં પત્ની આવા પ્રકારનું વ્રત આદરે છે, અને તે નવ દિવસ સુધી ચાલે છે. આવા વ્રતને આયબલ કહેવામાં આવે છે. આ અંગે અલગ મૂકવામાં આવેલ રમા પૂરેપૂરી ખર્ચોù જતી નથી. કારણ કે ઘણા ઓછા માણુસા આવું નગ્ર તપ આચરે છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] શેઠ શ્રી. કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની | ૨૨૫ પ્ર. ટે. ઘણા માણસે આયંબિલ વ્રત અંગે દાન કરતા હશે અને તમારા કહેવા પ્રમાણે ઘણા ઓછા માણસો આવું ઉગ્ર તપ કરે છે. તો આ બાબતમાં ફાજલ પલ રકમનું
શું થાય છે? આવું દ્રવ્ય તે દેવદ્રવ્ય તરીકે ગણાય કે? ક. લા. સાહેબ, મને કહેવા દે કે અમારી પાસે એવું વધારાનું નાણું છે જ નહીં, કે
જેનો ઉપયોગ ન થઈ શકે, અમારી જરૂરિયાત એટલી બધી વિશાળ છે કે જે કમીટી અકડા અને હકીકત તપાસશે તો કમીટી પણ જે નિર્ણય ઉપર હું આવેલ છું તે નિર્ણય ઉપર આવશે. અમારે વધુ નાણાંની જરૂર છે. અમારે ઘણી વખત ઉધરાણ
પણ કરવા પડે છે. પ્ર. ટે: આ ઉપરથી તમારું સમજવું કેમ થાય છે કે તમારી પાસે તમારી જરૂરિયાતોને
પહોંચી વળાય તેટલું ભંડોળ નથી. ક. લા. હા. પ્ર. 2 જેની ગેરવ્યવસ્થા સાબિત થયેલ છે તેવા ધર્માદા ટ્રસ્ટના સંચાલકે સામે કાયદેસર
પગલાં લેવાય તેમાં તમને કઈ વાંધો નહીં હોય. ક. લા. જરૂર, મને તેમાં કાંઈ વાંધો નથી. ખરી રીતે કેટલાંક વર્ષો અગાઉ જ્યારે મુંબઈ
સરકાર પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રેશન બીલ લાવી ત્યારે મેં તેને સંમતી આપી હતી. રૂઢીચુસ્ત વિભાગ તરફથી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. અને તે બીલને ટકે આપવામાં મારી ઉપર સખ્ત ટીકાઓ પણ કરવામાં આવી હતી. મેં તેમને જણાવ્યું હતું કે બીલના લાભ તરફ હું આંખ મીચામણું કરી શકું નહીં. પ્ર. 2. જૈન ટ્રસ્ટો બાબતમાં વર્ષ આખરે કંઈ પણ ફાજલ દ્રવ્ય રહે છે કે કેમ ? ક. લા. ઘણું કરીને નહીં'. પ્ર. ટે. ઉદાહરણ તરીકે હઠીસીંગના દેરાસરનું સરવૈયું કે, તેમાં રૂા. ૪૩૦૦૦ જણાવેલ છે,
સદરહુ રકમ ખરું ફાજલ નાણું નથી? આ રકમને શું ઉપયોગ થાય છે? ક. લા. : સમય આવ્યે તે નાણુને ઉપયોગ થશે. તે મંદિર એક પ્રસિદ્ધ મંદિર છે અને શિલ્પશાસ્ત્રના ગ્રંથમાં તેને ઉલેખ પણ તમને મળી આવશે. લોર્ડ ઈરવીન તથા બીજા વાઈસરોય સાહેબે જેઓ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, તેઓ આ દેરાસરની મુલાકાત લેવાનું ભૂલ્યા નથી. પ્ર. ટે? આ ઉપરથી એમ જણાય છે કે ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા ફાજલ નાણું સાચવી રાખવામાં આવે છે. આણંદજી કલ્યાણજીની પેઢી પણ તે જ સિદ્ધાંતનું
અનુસરણ કરે છે કે કેમ ક, લા, જરૂર તેમજ છે. મારા કહેવાને સબબ એ છે કે અમુક વખત સુધી ન વપરાયું
હોય તેવું કંઇ હશે ખરું, પણ પ્રસંગે ઉપસ્થિત થયે તેનો અવશ્ય ઉપયોગ થશે. અમે કંઇ એકઠું કરવાના શોખ ખાતર જ નાણું એક કરતા નથી. અમારે અમારે અમૂલ્ય ખજાને નામ અમર જીર્ણ થાય તે હામે સાવચેતી રાખવાની જરૂર છે. અમારા પૂર્વજોએ અમને સેપેલા અમૂલ્ય ખજાનાનું જતન કરવા અને ફરજથી બંધાયેલા છીએ. હજાર હજાર પૃષ્ઠનાં ત્રણ પુસ્તમ જે હું પ્રગટ કરવા ધારું છું, તેમાં મેં અમારાં તમામ મંદિરો તથા તેમાં રહેલ શિલ્પકળાને સમાવેશ કરેલું છે. આથી વિશેષ મારે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬ ] શ્નો જેને સત્ય પ્રકાશ
વર્ષ ૧૩ કંઈ કહેવાનું નથી. પરંતુ કમીટીને મેં અગાઉ જણાવેલ બે સ્થળની મુલાકાત લેવાની ફરીથી વિનંતી કરું છું. શોલાપુરની જુમ્મા મરિજદની મરામત અંગે જોઇતા દ્રવ્યની સરખામણી તાજ મહાલની મરામત અંગે જોઈતા વિપુલ દ્રવ્ય સામે કરી શકાય નહીં. એક બાજુ જુમ્મા મસ્જિદની મરામત પાછળ ૨-૩ લાખ રૂપિયા બસ થઈ રહે ત્યારે બીજી બાજુ તેટલી જ રકમ તાજમહાલની મરામત અંગે ઘણું એાછી થઈ પડે. પ્ર. કે. કે તમોએ કહ્યું કે એક જ ટોપલીમાં બધાં ઈંડાં ભરવા કરતાં સેનામાં નાણાનું રોકાણ કરવું તે એક સારી નીતિ છે. સમય જતાં એ નિર્વિવાદ છે કે સોના-ચાંદી મોટા પ્રમાણુમાં એકઠાં થાય અને જ્યારે ભાવ ઊંચા ચઢે ત્યારે તે જથ્થો વેચવાને સાધારણ રીતે મન લલચાય. ક, લા. : આ સંબંધમાં મારી સૂચના કમીટીને એ હોઈ શકે કે સમગ્ર ભંડોળના ૨૦ થી ૨૫ ટકા સોના ચાંદીમાં રોકવાની મંજૂરી લેવી જોઈએ. સોના ચાંદીની ખરીદી અંગે
તમે નિયંત્રણ લાવી શકે, પરંતુ તેને સંપૂર્ણ અટકાવ ન કરી શકાય મિ. પંડયા સ.? તમાએ જણાવેલ છે કે ટ્રસ્ટની ખાલી પડેલ જગાએ ચાલુ દ્રષ્ટીએ
બીજા ટ્રસ્ટીઓની નિમણુંક કરે છે, આ બાબતમાં સ્ત્રીની પસંદગી કોણ કરે છે? ક. લા. : જે ટ્રસ્ટીઓ ચાલુ હોય તેઓ. સ) : કોઈ પણ સભ્યની કદી નિમણૂક કરવામાં આવી હોય તેવો કઈ દાખલો છે? ક. લા. : ના. ૨૦ : આર્થિક સદ્ધરતા બાજુએ રાખીને બીજા કોઈ સામાજિક કાર્યકરની નિમણૂક કરવામાં
કદી આવેલ છે? ક. લા. : ના સ : હું એમ માની લઉં છું કે ટ્રસ્ટોની પસંદગી કલમ ૯૨ મુજબ કરવામાં આવે છે. ક. લા. ચેસ તે મુજબ જ. સ : તાબાના મંડળો તરફથી નિમણૂક કરવામાં નહિ આવતી હોય. ફક્ત ચાલુ ટ્રસ્ટી
એમાંથી જ નિમણૂક કરી શકાતી હશે. ક. લા. ? હા તેમજ છે. સવ : જૈન કોમન ઈ પણ સભ્ય આણંદજી કલ્યાણજીના હિસાબના ચોપડા તપાસી શકે છે? ક. લા. : હા. સ ઃ તે પ્રમાણે કરવા દેવામાં આવે છે? ક, લા. ૪ હે. ૨૦: આણંદજી કલ્યાણજીના હસ્તક જેને વહીવટ ચાલતો હોય તેવાં દેરાસરો ઉપર
પેઢીની કેવા પ્રકારની દેખરેખ છે? ક. લા. અમે નીચે પ્રમાણે કરીએ છીએ. સમગ્ર વહીવટ ઘણો જ વ્યવસ્થિત ઘેર
ચલાવવાની અમારી મુરાદ છે. અમારી દેખરેખ નીચે ચાલતાં દેરાસરો જુદી જુદી જગ્યાએ આવેલ છે. નવું વરસ શરૂ થાય તે પહેલાં દરેક દેરાસરના ખર્ચને અંદાજ (બજેટ) નક્કી કરવામાં આવે છે. દરેક દેરાસરનો મુખ્ય કારકુન પિતાના દેરાસર અને અંદાજ પત્રક તૈયાર કરે છે અને તેમાંથી આવતા વર્ષમાં તેટલી રકમ અમુક બાબતમાં
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ] શેઠ શ્રી. કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની ( રર૭ ખર્ચવા ધારે છે તેને ઉલ્લેખ કરે છે. ધર્મશાળા અંગેના અંદાજ પત્રકમાં ધર્મશાળા અંગે તેમજ વાસણ ખરીદ અંગે તેટલો ખર્ચ કરવો જરૂરી છે, તેને તેમાં ઉલ્લેખ કરે છે. વગેરે વ. આવા અંદાજ પત્રક અમદાવાદમાં નવ ટ્રસ્ટીઓની કમીટી સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ નવ ટ્રસ્ટીઓ ૨ કે ૩ સભ્યની પેટા કમીટી નીમે છે, જે કમીટી અંદાજપત્રકની એકેએક વિગત ઝીણવટથી તપાસે છે, અને જે બાબત તેમને વ્યાજબી ન જણાતી હોય તે અંદાજપત્રકમાંથી કાઢી નાંખે છે. ત્યારબાદ તે અંદાજપત્રક મંજૂર કરવામાં આવે છે અને હેડ કલાને મંજૂર થયેલ અંદાજપત્રક મુજબ ખરચ કરવાની પરવાનગી મળે છે. અંદાજપત્રકમાં મંજૂર થયેલ ખરચવાની રકમ ઉપરાંત એક પાઈનું પણ ખર્ચ હેડ કલાર્ક કરી શકતો નથી. વહીવટદાર ટ્રસ્ટીઓ પૈકી કઈ પણ બે ટ્રસ્ટીઓ પિતાની મુન્સફીથી રૂ. ૧૦૦ ઉપરાંતની રકમ ખરચ કરી શકતા નથી. ખરચની રકમ રૂ. ૧૦૦
ઉપર જવા સંભવ હોય તો તે માટે તેમણે આખી કમીટીની મંજૂરી મેળવવી પડે છે. સ : ધારો કે કઈ દેરાસર તમારી મંજૂર કરવામાં આવેલ ખર્ચ ઉપરાંત વિશેષ રકમ
ખરચે તો તેનું પરિણામ શું આવે? ક. લા. : તે હેડ કલાકને બરતરફ કરવામાં આવે. સ : બરતરફ કરવાને તેમને સત્તા છે. ક. લા. : અલબત્ત ! એટલું જ નહી પણ મણુંદજી કલ્યાણજીની પેઢી એક દેખતી સંરથા
છે, તે અવી સંસ્થા નથી કે જે વરસમાં એક જ વખત મળીને ફક્ત હિસાબ મંજૂર કરે. સવ : હું જે જવા માગું છું, તે હકુમતને અનુલક્ષીને છે. ક. લા. ! હું તે સમજાવું છું અમે મહિનામાં બે વખત મળીએ છીએ, તમો જશે કે
છેલ્લા ૨૦, ૩૦ કે જેટલા વાસના તમારે જરૂર હોય તેટલા વર્ષથી મીટીંગોના હેવાલની ચોપડીઓ રાખવામાં આવે છે. મીટીંમ બુકની અંદર દરેક નિર્ણ લખી લેવામાં આવે છે. અમુક ખર્ચ મંજૂર કરવામાં આવે કે તરત જ તે તે દેરાસરના અધિકારીઓને તે બાબતની જાણ કરવામાં આવે છે, અંદાજ પત્રકમાં ખર્ચની રકમ મંજુર કરવામાં આવ્યા છતાં વર્ષ દરમ્યાન કોઈ અણધાર્યા સંગે ઊભા થાય તેવી બાબતમાં કોઈ પણ જાતની મંજૂરી ના હોય તો તે બાબતની ખબર છે કલાર્ક ટ્રસ્ટીઓને અગાઉથી આપે છે. તે વસ્તુ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવે છે. કમીટી તે માન્ય રાખે કે ના પણ રાખે. અને એ મુજબને કમીટીને નિર્ણય તે દેરાસરના અધિકારીઓને જણાવવામાં
આવે છે. સ: તમેને બરતરફની સત્તા છે. ક. લા. : જરૂર છે જ. ૨૦ : તમારા બંધારણમાં તમને બરતરફી અંગે કાયદેસર રીતે હક છે? હું દિલગીર છું
કે મેં તમારું બંધારણ વાંચેલ નથી, અને તેથી કરીને જ આ સવાલ પૂછું છું, ક. લા. - તેઓ અમારા નૈકરી છે. અને તેમને અમો છૂટા કરી શકીએ છીએ. પ્ર. ટે. ઃ જૈન સમાજમાં સમાન હેતુ ધરાવતી ઘણી ચેરીટીઓ હેવી જોઈ. એ બધી
ચેરીટીઓ એકમેક સાથે મળીને પોતાને વહીવટ ચલાવે એમ આપ છે ખરા ? નહિ? દાખલા તરીકે અમદાવાદની શિક્ષણસંસ્થાઓ હો. પણ જેને સંસ્થાઓ પોત
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૧૪
પેાતાની રીતે કેળવણીના પ્રચાર કરવા માટે જુદી જુદી રીતે કામ કરે છે. તે સધી પરસ્પર સહકાર સાધીને કામ કરે એ વિચાર આપને સમ'ત છે કે નહિ ?
૩. લા. : ચેાસ સિદ્ધાંતા નક્કી કરીને સવ સામાન્ય ક્રાય પ્રતિ નક્કી કરવામાં આવે એ હું. જરૂર ઈચ્છું. પણ આ બધી સસ્થાઓ સાથે મળીને કામ કરે તેની હું ચાસપણ વિરુદ્ધ
× 2. • માપ શું કહેવા માગા છે તે હું સમજી શકતા નથી.
ક. લા. : મારુ' કહેવું એમ છે કે પાતાતાની 'સ્થાના વહીવટ ચલાવવા માટે બધી સસ્થાના કાય વાહકી એક 'મેલનના આકારમાં એકત્ર થાય અને ચાક્કસ સિદ્ધાંતા તારવી કાઢે, તેા તે હું જરૂર પદ્મ' કરું. પણ બધી સરયાએના એકમાં સમાવેશ કરવામાં આવે એવું જો સૂચવવામાં આવતું હોત તે તેની તદ્દન વિરુદ્ધ છું.
પ્ર. 2. : બધી સ ંસ્થાઓને એકમાં સમાવેશ કરવામાં આવે એમ છું' અહેવા માંગતા નથી. એટલા માટે તા મે" સહકાર શબ્દ વાપર્યો હતા.
* લા. ઃ હા જી, એ તે પણું ઇચ્છવા યાગ્ય છે.
ઝ, 2. : દેવદ્રવ્ય સબંધમાં મારે પૂછવાનું છે કે તેના ઉપયોગ ધાર્મિક શિક્ષણૢ આપવા પાછળ જો કરવામાં આવે તેા તેથી પણ તમારી કામ નાખુશ થશે ?
*. થા. : બહુ જ
પ્ર. 2 : દેવદ્ર′ને એ માજબી ઉપયાગ ન ગણુાય ?
૪. લા. : બિલકુલ નહિ. આ પ્રશ્નને લાગે વળગે છે ત્યાં સુધી જૈન ધર્માંનું મંતવ્ય થીજા ધર્મો કરતાં બહુ જુદુ છે. જૈન ધર્મના ધેારણે ચૈત્ય અને સ્મૃતિ સૌથી પહેલાં આવે છે, અને તે જ્ઞાનથી તદ્દન જુદાં જ છે. જ્ઞાનખાતું પછી આવે છે અને ત્યારપછી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાનું ખાતું ભાવે છે. ચૈત્ય અને મૂર્તિ માટે નિર્માણુ થયેલાં નાણા જ્ઞાન પાછળ ખર્ચી` શકાતા નથી અને જ્ઞાનના અય આજની સ્કુલ ફ્રે કૅલેજમાં જે શિક્ષણુ માપવામાં આવે છે તે નથી.
પ્ર. 2. : જ્ઞાન એટલે ધામિ'ક
સાહિત્યનું શિક્ષણુ એમ તમે કહેવા માગે છે. ને
ક. લા. ઃ હા છે.
પ્ર. 2. ; આ દેવદ્રવ્યના ઉપયાગ કરવાની હીલચાલ જેતેમાં ૪. લા. : એવા કાર્ય અગત્યની
હીલયાલ ચાલી નથી. માર એમ કહેવાનું છે કે પાંચ હજાર માણુસા જા આ વિચારના હોય તો તેની વિષમાં પચાસ હજાર માણુસા મળી આવશે. મા ભાબત ઉપર તમા કહો તે શરત કરવા હું તૈયાર છું.
કેળવણી અને એવી અન્ય સામાજિક પ્રવૃતિ પાછળ થી પેઢી દરમ્યાન ચાલી રહી છે ખરી કે
પ્ર. ટે. : આજે તા સાસરે। સ્થિતિ ચુસ્ત હોય અને પુત્રવધૂ નવા જમાનાની હોઇ શકે છે. 4. લા, : એ ઠીક છે. પુત્રવધૂત જે વું હોય તે ભલે ૐ. તેને કોઈ અટાવા નહી. પણ જો મારા પિતા ચેત હેતુ માટે અમુક રકમ મતે આ ગયા હોય, તો મારી પત્ની ૩ પુત્રવધૂને ફાવે તેમ તે રામને ઉપયોગ કરવાની હું રત્ન આપી નહીં શકું. તે નવા જમાનાના છે અથવા તા પાત ન માનું કામ કરી રહેલ છે અને તે ખાન છે એટલા ખાતર તે ાણુના તેને અન્ય માર્ગ ઉપયોગ કરવા નહિ દઉં, ઇ પશુ કામ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ] શેઠ શ્રી, કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની [ ૨૨૯ કરવા માટે કોઈ બીજાની મિત ઝૂંટવી લેવી ન જોઈએ. પણ તેણે પોતે જ તે માટે
જરૂરી દ્રવ્ય પેદા કરવું જોઈએ. સ : તમને ધારાસભાના કામકાજ સંબંધી ઠીકઠીક અનુભવ છે. ક. લા. : ના સાહેબ, માત્ર ત્રણ વરસ જ ત્યાં હતો. સ : હું ધારું છું કે મારા સવાલનો જવાબ આપવાને પૂરતું છે. કમીટી સમક્ષ બે સૂચના
ઓ આવેલ છે જે મુજબ એક વ્યવસ્થાપક સંસ્થા ઊભી કરવી કે જે સરકાર તરફથી ધર્માદા સંસ્થાઓ ઉપર દેખરેખ રાખે. એક સૂચના એ છે કે બધી ધમૌદા સંસ્થાઓ પાસેથી અમુક રકમ ઉઘરાવવી, અને તેનું ફંડ ઊભું કરવું. એ ફંડમાંથી વહીવટ અંગે ખર્ચ નીભાવે. બીજી સૂચના એવી છે કે તેને તેવી રીતે જુદું ફંડ કરવું નહીં. દર વર્ષે ધારાસભા સમક્ષ રજૂ કરવામાં આવતા બજેટમાં તેને સમાવેશ કરે. મને જે મુશ્કેલી લાગે છે તે માં છે. હું તે જાણવા માગું છું કે તે મુશ્કેલી મુદ્દાતા છે કે કેમ? ધારો કે ધર્માદા ટ્રસ્ટના વહીવટ માટેના ખર્ચની બાબત બજેટમાં હેય તે મને બીક લાગે છે કે તે કદાય પક્ષીય નીતિઓને ભોગ થાય અને પરિણામે આખી નીતિ ઊંધી વળી જાય અને સ્થિર બની શકે નહીં. તમને એમ લાગે છે કે મારી આ
બીકમાં કંઈ વજુદ છે. ક, લા. : હા. હું જરૂર તેને સરકારી વહીવટને ભોગ ન બનાવું. હું ટ્રસ્ટ ફંડ ઉપર ઘેડ
કર નાંખી વહીવટ ચલાવું. આ બાબતમાં હું રજુ કરું છું અને તમારી કમીટી તે બાબત વિચાર કરે કે છેલ્લા પાંચ વરસના આંકડાઓ તમારી પાસે છે. અમુક રકમ ખર્ચ ૫ણુ થઈ ચૂકેલ છે. તેનું શું સારું અથવા ખરાબ પરિણામ આવ્યું તે નક્કી કરવું જોઇએ. જાહેર જનતાને કોઈ પણ જાતનો ખાસ લાભ થાય નહીં અને ટ્રસ્ટ ફંડે ઉપર બેજ વધે તેવા વહીવટી સંસ્થાઓ ઊભી કરવાના કાઈ અર્થ નથી. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન સરકાર તરફથી નિયુક્ત થયેલા વહીવટદારાને લાગ્યું છે કે તેઓ તેમના અંકુશવા વસ્તુસ્થિતિ સુધારી શકાય છે કે કેમ તે જાણું લેવું જોઈએ. બનવા જોગ છે કે મારી નાણા સ્મિાત સહર હોય અને બીજાની તવા ન પણ હાલ. જે અકુશ હોય તે સારી વાત છે. પરંતુ તેને અંગે થતું ખર્ચ ટ્રસ્ટ ફંડ ઉપર અંકુશ રાખવા માટે જરૂર હોય તેના કરતા પ્રમાણુ બહાનું ન હોવુ જોઈએ, ૦ : સરકારી વહીવટી મડળને ન સસ્થાઓને તમને બહાળો અનુભવ છે. કમાટીન એક એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે એક ચેરીટાના કમાશાર તથા ડેપ્યુટી કમાર તથા બીજા આસીસ્ટન્ટ કમીશ્ન નામવા જાઈએ. બીજી સૂચના એમ પણ કરવામાં આવી છે કે એક વ્યકિતના હાથમાં સર્વ સત્તાની લગામ સાંપવા કરતાં કાયદાને અનુભવ ધરાવનારા તયા જે લોએ સાથેસાથે ઉચ્ચ અધિકારીઓ તરીકે કામ કર્યું હોય, તેવા એક મોરનું બેડ બનાવવું, જેમાં ઉચ અધિકાર ભાગવેલા તથા કાયદાના બહાળા અનુભવ ધરાવતા હોવ તવા થાકાઆના તેમજ સાધુ વગમાંથી એક બે વ્યક્તિઓના તમજ એક બ સારા ગણાતા સામાજિક કાર્યકર્તાઓને અને એક બે બાબરધર ગૃહરાના સમાવેસ કરશે. તેઓ બધા એકત્ર થઈને સમયચત ચેરીટીઝના નવત્ર અંગે કળા આ વ વા કર. આમાવા તમે એ પત કરે છે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ ક લા. આવા ટ્રસ્ટમાં સરકારની કોઈ મેટા પાયા ઉપરની દખલગીરીની હું ચોક્કસપણે વિરહ છું. અમુક સ્વાર્થી માણસો દ્રોનો પિતાના સ્વાર્થની ખાતર ઉપયોગ ન કરે એટલા પૂરતી દખલગીરી આવકારવાને હું તૈયાર છું. મદ્રાસની સરકારે કમીશ્નર નીમેલ છે અને બીજું પણ કેટલું કર્યું છે, તેથી મુંબઈ સરકારે પણ એ જ ધોરણે ચાલવું જોઈએ એ મારી દષ્ટિએ ખોટી રીત છે. એક બીજી પણ સૂચના આ૫ની કમીટી સમક્ષ હું રજુ કરવા માંગુ છું અને તે એ છે કે અમને જેનેને હિંદુઓથી તદ્દન અલગ રાખવા જોઈએ, કારણ કે અમારા સિદ્ધાંતો અને હેતુઓ હિંદુઓથી તદ્દન જુદા છે. દેશના વધારે વિશાળ હિતો લક્ષમાં લઈને જેનોના અલમ પ્રતિનિધિત્વ અને બે માટે અમે હીલચાલ કરી નથી એ કમનસીબોની વાત છે. તેથી જ આજે અમારા ઉપર જ્યાં ત્યાં હુમલા થઈ રહ્યા છે. જ્યારે પણ કાંઈ આવે છે ત્યારે અમને હિંદુઓ સાથે ભેળવી દેવામાં આવે છે. અમારો ધર્મ, અમારા આચાર, અમારા વિચાર હિંદુઓને રીતરિવાજથી તદ્દન વિરૂદ્ધ છે. હું એમ નથી કહેવા માગતો કે સામાજિક દષ્ટિએ અમાર અને હિંદુ વચ્ચે ભેદ છે, સિવાય કે કેટલાક હિંદુઓ માંસાહારી હોય છે, જ્યારે જેને બિલકુલ માંસાહારી હોતા નથી, પણ એ સિવાય ધાર્મિક રીતરિવાજ પૂરતા હિં અને જૈન ધર્મ તદ્દન અલગ છે. તમે આજે બીજી ચેરીટીઓને બાજુ બે રાખી છે. પારસી પંચાયતોને અને તેના ટ્રસ્ટોને તમાએ બાકાત રાખ્યા છે, કારણ કે એ લોકો બહુ શકિતશાળી છે, લાગવગ ધરાવે છે અને સરકાર તેને એડવા મામેતી નથી.
જ્યારે જયારે કાંઈ પણ કાયદો કરવાને હાય છે ત્યારે અમને હિંદુઓ સાથે ભેળવી દેવામાં આવે છે તે અમે જેને ભારે અન્યાયકર્તા છે. પ્ર. 2.: આપ એમ કહેવા માગો છો કે જેને હિંદુઓથી એક અલગ કેમ છે? ક. લા. : લગભગ એમ જ. પ્ર. 2. ઃ તેમની સાથે એ જ રીતે વર્તાવ કરવામાં આવે એમ તમે ઇચ્છો છો? ક. લા. : જ્યાંસુધી ધમને લાગે વળગે છે ત્યાં સુધી એ પ્રમાણે જ થવું જોઈએ, અલબત્ત,
અમોએ કાઈ સ્વતંત્ર પ્રતિનિધિત્વની માગણી કરી નથી. પ્ર. . : ધર્મની વાત બાજુએ રાખીએ તે પણ ચેરીટીઓ વિષે શું? જેને હિંદુ
ચેરીટીઓના લાભથી મુકત કરવામાં આવે એમ આપ ઇચ્છો છો? છે. લા. : નહિ સાહેબ, જાહેર ચેરીટીઓ પૂરતા તેમને બંનેને એક ગણે તે મને વધે
નથી. પણ જો એમ હોય તે પારસી અને મુસ્લિમ ચેરીટીઓને આપ અલગ કેમ
રાખે છે તે હું સમજી શકતો નથી. પ્ર 2 કે હિંદુઓ અને પારસીઓ અથવા મુસલમાને વચ્ચે જેટલો તફાવત છે તેટલું તફાવત
હિંદુઓ અને જેને વચ્ચે છે એમ આપ ધારો છો? છે. લા. એટલે બધે નહિ જ. એમ છતાં પણ જેને અને હિંદુઓ વચ્ચે પણ મટે
તફાવત છે. પ્ર. ... તે પછી તેને હિંડ ચેરીટીઓને લાભ મળવો ન જોઈએ એમ આપ ઇચ્છો છો? ક. લા. : આપ શું કહેવા માગો છો તે હું સમજી શકતું નથી. 4. ટે. કમીટીની દરેક બેઠક દરમ્યાન છે એમ માનીને ચાલતું હસે છે જેને હિંદ સમા
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦]
શેઠ શ્રી, કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુમાની [ ૨૦૧
જનેા એક અંગભૂત વિભાગ છે. તેથી આપે હુષ્ણ! જે કહ્યું એથી મને ભારે વિસ્મય થયું છે. જૈના હિંદુ કામનો અ મભૂત-વિભાગ નથી, એવા જૈનાના દાવા છે, એમ આપનું કહેવું હું સમજો છું.
૪. લા. : સામાજિક રીતિરવાજ પૂરતાં જૈને ‘દુશ્મના અંગભૂત છે, પણ ધાર્મિક ટ્રસ્ટે અને ચેરીટીઓને લાગે વળગે છે ત્યાં સુધી હુ` ભારપૂર્વક કરીને ભણાવું છું કે જૈના હિંદુએથી તદ્દન અલગ છે.
પ્ર. ટે : જૈન ધર્માં જુદા છે એ તેા સ્વીકૃત છે. ૪. લા. : નહિ સાહેબ, એ સ્વીકારવામાં ભાળ્યું નથી. ધારા કે ધાર્મિČક કમીશ્નરા હાવા જોઇએ, એમ તમારી કમીટી નક્કી કરે તે હિંદુઓના અન્ય વિભાગો માક જૈનાને તે ખામત લાગુ પાડવામાં આવશે. જૈનાનઃ રીતિરવાજ શું એ તેના ખરા ખ્યાલ અન્ય વિભાગાના લેાકાને હાવાના જરા પણ સંભવ નથી. આ મારા મુદ્દો છે. પ્ર. ટે. : મે' આપને કહ્યું તેમ ધર્મના રીતિરવાજોને લાગુ પડે
એવું અમે કશું' કરવા
માગતા નથી.
* લા. ઃ મારે
એટલુ જ નેઇએ છે.
પ્ર. 2. : ધર્મના બધા રીતિરવાજોને પોંચી વળવામાં આવે, ત્યાર બાદ જે કાંઇ વધારાનું રહે તેના જ અમારે વિચાર કરવાના છે. ધર્માં એ તદન જુદે મુદ્દો છે. તે અમારા ક્રુમીટીના ક્ષેત્રની બહારની વાત છે.
નાણું
સ : એમ છતાં એકલા કમીશ્નર જોઈએ કે ખેડૂતે ભાખતના આપના જવાબ મારે જોષુએ છે.
ક. લા. ઃ મુંબઈ ધારાસભાએ આ કાયદા ધાયો છે. અને તેને અમલ પાંચ સાત વરસથી કુવા ચાલે છે તેના અભ્યાસ તમે કરો. તેના ઉપર આધાર રાખે એનું સૂચન કરું છું. પરિણામ તે સ ંતેાષકારક ન હોય જ કાંઈ પગલું લેવાની આવશ્યક્તા પરિણામ
જો સ ંતાષકારક હોય તો ક઼ટા ઉપર બિનજરૂરી ખાજો પડે તેવાં ગમે તે સરકારી તંત્રને કુ વખેડી કહું છું.
સ : એક ક્ષણ માટે ધારી લે કે પરિણામ અસ'તેાષકારક છે?
*. લા. : તા જે વખતે જે પ્રશ્નો ઉપસ્થિત થાય તે માટે જ તે ધર્મોના જાહેર પ્રતિનિધિએની મદદથી તે કરવા માટે એક અમલદારની નિમણૂક કરવી. તે બની શકે તેટલુ સાદુ હાવું જોઇએ.
ચી. ચ. શાહ : આ તપાસના હેતુ જુદા જુદા ટ્રસ્ટ અને ચેરીટીએના વહીવટાની દેખરેખ અને નિયંત્રણુના ઉપયે। સૂચવવા એ છે, ધાર્મિક ટ્રસ્ટને આપણે પહેલા વિચાર - કરીએ. મણુંદજી કલ્યાણુદને બાદ કરતાં જૈનેાની બીજી ધામિક ચેરીટીના પણ વહીવટ એટલા સારી રીતે ચાલે છે કે સરકારના કાઈ પણ નિય ંત્રણની તેમને જરૂર નથી એમ માપ કહેવા માગા છે ને?
૪. લા. : આને જવાબ મે' આગળ આપી દીધેલ છે. તમે જાવે છે। તેવા રૅખરેખ અને નિયંત્રણની જરૂર તા છે જ. એચેરોટીના વહીવટ સારા ચાલતા હોય તે પણ તેના ઉપર કંઈક અકુશ તો જોઇએ જ.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ ચી. ચ. શાહ : તે પછી જૈન ચેરીટી ઉપર દેખરેખ રહી શકે એવા કાયદા સામે આપને
વાંધો નથી. પ્રશ્ન તે આ નિયંત્રણ કેવું અને કેટલું હોવું જોઈએ, તેને છે. દાખલા તરીકે પૂરવાર થયેલા ગેરવહીવટના કિસ્સામાં કમીશ્નરને જાના ટ્રસ્ટીઓને કાઢી મૂકસાની
અને નવા ટ્રસ્ટીઓ નીમવાની સત્તા હેવી જોઈએ એ આપને સંમત છે? ક. લા. ? જરૂર. પૂરવાર થયેલા ગેરવહીવટમાં આમ કરવા સામે મને કઈ વાંધો નથી. ચી. ચ. શાહ : આણંદજી કલ્યાણજીની પેઢીનો દાખલો લઈએ. આપ તેનું વાર્ષિક બજેટ
તૈયાર કરતા હશે. આ બજેટ એરોટી કમીશ્નર સમક્ષ રજૂ થાય અને તેની મંજૂરી
મળે જ તેને અમલ થઈ શકે એવા પ્રબંધને આપ સંમતી આપો કે? ક. લા. : ના સાહેબ. એ જાતની દખલગીરી હું પસંદ કરતા નથી. એમ કહેવા માગું
છું કે જ્યાં સુધી જુદા જુદા દ્રો, જેનોના હોય કે હિંદુઓના હોય, સારી રીતે ચાલતા
હોય ત્યાં સુધી સરકાર તરફથી તેમાં કઈ પણ જાતની દખલગીરી હેવી ન જોઈએ. ચી. ચ. શાહ : ધારો કે અમુક ચોક્કસ હેતુ માટે આ છે વીસ લાખ રૂપિયા ખર્ચ કરવા
માગો છો અને ચેરીટી કમીશ્નર માને કે ખેટે ખર્ચ છે. અને એવો ખર્ચ થાન જ જેએ એમ કહે, તે એવા સંજોગોમાં ચેરીટી કમીશ્નરનું નિયંત્રણ હેવું જોઈએ એમ આપ પસંદ કરો કે ટ્રસ્ટીઓને જ આ બાબતમાં છેવટની સત્તા હેવી જોઈએ એમ
આપ કહો છો? ક. લા. : જરૂર. આ બાબતમાં ટ્રસ્ટીઓને જ પૂરી સત્તા હેવી જોઈએ. ટ્રસ્ટીઓના કામ
કાજમાં ઓછામાં ઓછી દખલગીરી હોવી જોઈએ. જ્યારે ગેરવહીવટ પૂરવાર થાય, ત્યારે જ સરકારે માથું મારવું જોઈએ. નહિ તે કઈ પણ મંદિરના જીર્ણોદ્ધાર સાથે અથવા તો ધાર્મિક ક્રિયાકાંડ સાથે કયા પ્રકારની ધાર્મિક લાગણી જોડાયેલી છે તેને કમીશ્નરને ખરે ખ્યાલ હવે સંભવ નથી. અને તેથી તેના હાથે અન્યાય થવાનું
જેખમ રહે છે, ચી. એ. શાહ : આણંદજી કલ્યાણજીની પેઢીને દાખલો બાજુએ રાખીએ, ધારકે મુંબઇના કોઈ પણ મંદિરના ટ્રસ્ટીઓ કેઈ નવું મંદિર બાંધવા માટે અથવા તો કંઈ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરવા માગે છે. આ
બાબતમાં તેમનો નિર્ણય છેવટનો ગણાવો જોઈએ કે કેમ? ક. લા. : જીર્ણોદ્ધારની બાબતમાં તેમને નિર્ણય છેવટને ગણા જોઇએ. નવું મંદિર
બધિવા સંબંધમાં તમો કાંઈ બંધન મૂકે તે તેની સામે મને કઈ પણ વાંધો નથી. ચી. ચ. શાહ : આ૫ જીર્ણોદ્ધારને અપવાદ શા માટે કરો છો? ક. લા. : આ બહુ અગત્યનો મુદ્દો છે. અને જે મંદિરોની સંભાળ લેવાની છે, તે એટલા
મેટા અને ભવ્ય હોય છે કે આપે સૂચવેલ દખલગીરીથી કોઈ પણ અર્થ સરસે નહિ. પાંચસો રૂપિયાના પગારદાર કમીશ્નરને આ બાબતને ખ્યાલ પણ શી રીતે આવવાને છે? હું કોઈ પણ જીર્ણોદ્ધારમાં પચીસ લાખ રૂપિયા ખર્ચવા માગું છું, એમ જે તે સાંભળે તો આ સાંભળી તેનું હૃદય ચાલતું બંધ થઈ જશે કે કેમ તેની મને ખબર નથી. તેથી આ બાબત ટ્રસ્ટીઓ અભિપ્રાય ઉપર સવશે છોડવી જોઈએ. અને સરકારની કોઈ પણ પ્રકારની દખલગીરી હેવી ન જોઈએ.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
શેઠ શ્રી. કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની [ ૨૩૩
ચી. ચ. શાહુ : પાંચ લાખના કરવા હારેલા ખર્ચ કેવળ દુર્વ્યય પશુ ડેઈ શકે છે. ૩. ભા. : આપ એમ ક્રમ હી કા ?
ચી. ચ. શાહુ : તે! પછી આ સામાં કાઈ એક ચોક્કસ સરકારી વ્યવસ્થા હોય તે વધારે કચ્છવા માગ્ય નથી
ક. લા. કામનો ધાર્મિક પ્રવૃત્તિમાં આ તે સીધી દખલગીરી ગણાય, અને તેના તાવિરાધ જ કરવું જોઈએ.
ચી. ચદ્ર ઃ ટ્રસ્ટીની નિમણૂ† કે ફેરબદલી એ દખલગીરી કહેવાય નિહ ?
૪. લા. : કાઇ પણ નાલાયક ટ્રસ્ટને દૂર કરીને તમે જાહેર ટ્રસ્ટોનું ઘણું' ખરું' રક્ષણ કરવા માગતા હૈ। તે! એ પોતે સરકારના જે આંધકા છે એ જાય તમે કરી રહ્યા . પશુ હું અમુક રકમ જીર્ણોદ્ધાર માટે ખર્ચવા માગુ છું. તેની સરકાર પાસેથી મારે મજૂરી મેળવવી જોઇએ, એમ જ્યારે તમે સૂચવે છૅ, ત્યારે મારા ધર્મના આચાર ૦૧ વારમાં તમે! ચે સપણે દુખગીરી કરી રહ્યા છે એમ જ ભારે કહેવુ રહ્યું. ચી. ચ, શત્રુ એક બાતે દનો લએ દરેક મંદિરમાં કરવામાં આવતાં ખેંચે એ પ્રકાર નાં હૈયા છે. વિત્ય અને ન તિક, દરેક મોટા મદિરતા વહીવટકર્તાઓએ ચાલુ દૈનિક ખમાં તેમને કેટલી રકમ જોઇશે, અને વાર્ષિક ઉત્સવો પાછળ કેટલી કમા જોઇશે, તેનુ રેટ કમીશ્નર પાસે રજૂ કરવું જોઇએ કે ક્રમ ? એ સબંધમાં આપ શુ`ધારે છે. ૩. લા. : બીલકુલ નહિ.
ચી. ચ શાહઃ ધારો કે ટ્રસ્ટીએ મેટી મેાટી રકમેા ખર્ચ્યે જાય છે, અને તે કેવળ નાણાંના દુર્વ્યય છે, આવા કિસ્સામાં સરકાર તરફથી કોઇ પણ પ્રકારના નિયંત્રણુને આપ સંમત ન કરે ?
૩. ભા. : હું બીજા ધર્મ વિષે શુ' પણ કહેવા માગતે નથી. એમણે શું કરવું કે પ્રેમના વિષે તમારે શું કરવું તે તેમણે મને તમારે વિચારવાનુ` છે. હું' તે અહીંયાં નાના જ પક્ષ રજુ કરવા આવ્યે। છું, અને જૈન ધર્માં કેમ ચાલે છે તે હુ' સમજુ' છું. ચી. ચ, શા : જૈન ટ્રસ્ટે બહુ સારી રીતે ચાલે છે, તે ડુ' જાણ્યુ` છું.
૪. શા. : સાહેબ. એ હું જાણુતા નથી, પણ હું' માશા રાખું છું કે જૈન ટ્રસ્ટા સારી રીતે ચાલતાં હશે.
સી. યુ. શાહ : જો આખી ડામ માટે એક નિયમ કરવામાં આવે તે રૈનાને તેમાંથી બાકાત રાખવામાં આવે તેમ આપ ઇચ્છે છે?
૩. લા. : આ ખાખત વિષે મેં ખૂખ ભાર દૃષ્ટને કહ્યું છે, કારણ કે જૈતાના પ્યાલા અને રીત રવાજો દેવળ ભિન્ન પ્રારના છે. ટ્રસ્ટોની જ્યાં જ્યાં ગેરવ્યવસ્થા થતી હાય, ત્યાં તેના ઉપર જરૂર નિય ંત્રણ મુકાવું જોઇએ. પણ ધાર્મિક રીતરિવાજના સબંધમાં ટ્રસ્ટી ઉપર ક્રાઈ પણ પ્રકારનું નિયંત્રણ હોવું ન જ જોઇએ,
ચી. ચ. શાહ ઃ જે નકામી ભાખતા ઉપર પૈસા ખરચવામાં આવતા હાય તેા તે ગેરવ્યવસ્થા ન ગણુાય?
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વૈધ ૧૩
ક. લા. : નકામું શેને ગણવું, તેને લગતે આપ મને એક દાખલો આપશે ? જેને નકામું
કહે છે કે શું તે મને સમજાવશે ? કોઈ પણ બાબતને નકામી કે કામની માની લેવા માટે કઈક રણ તે જોઇશે જ. આણંદજી કલ્યાણજીની પેઢીને વહીવટ તરફ નજર કરે. તે પેઢી કેટલાંયે મંદિર સંભાળે છે, અને તેનું વાર્ષિક બજેટ રૂપિયા ત્રણ લાખ લગભગનું હોય છે, તે બજેટની વિગતમાંથી નકામી લેખી શકાય એવી એક પણ
બાબત મને બતાવો. ચી. ચ. શાહ : મારો આ પ્રશ્ન સામાન્યતઃ છે. આણંદજી કલ્યાણજીની પેઢીને ઉદ્દેશીને નથી. ક. લા. : એ સબંધમાં મેં જણાવી દીધું છે, કે હું તો અહીંયાં જેને તરફથી રજુઆત
કરવા આવ્યો છું, ઘારપરેઃ વિગતો નક્કી કરવાનું કામ ઓ હસ્તક રહેવું જોઈએ, ૫ણુ વિગતો નક્કી કર્યા
બાદ તેના અમલમાં કાંક ભૂલ કે ભંગ થતો હોય, તે સરકાર દખલગીરી કરે તેમાં
આપને વાંધો નથી એ પ્રકારની મારી સમજણ બરાબર છે? ક, લા. : જે કંઈ પણ પ્રકારની ગેરવ્યવસ્થા ચાલતી હોય, તે સરકાર ભલે દખલગીરી કરે. ઘારપુરે : ધારો કે રોશની પાછળ કેટલા મણ તેલ વાપરવું, તે બાબત બજેટમાં નક્કી કર
વામાં આવી છે, આને લગતી વિગતો ટ્રસ્ટીઓએ નક્કી કરી હોય, પણ વિગતના
અમલમાં ગેરવ્યવસ્થા માલૂમ પડે તો સરકાર વચ્ચે પડે કે નહિ? ક. લા. : નહિ સાહેબ. તેના અમલમાં એવી દખલગીરી થવી ન જોઈએ. જે કઈ પણ
પ્રકારની ઉચાપત થતી હોય, અથવા તો કોઈ વ્યક્તિ તેમાંથી અંગત લાભ ઉઠાવતી હેય, તે સરકાર જરૂર વચ્ચે પડે, પણ વિના ચાલુ અમલમાં કોઈ પણ પ્રકારની
દખલગીરી હેવી ન જોઈએ. સ ધારો કે તમેએ દેવ ઉપર ૧૦ શેર દૂધ ચઢાવવાનું નક્કી કર્યું છે, અને ધારી લો
કે દૂધ તેમને ચઢાવાતું નથી. તો આ બાબતમાં સરકારને દરમ્યાનગીરી કરવા દેશે ? ક. લા. : ના સાહેબ, આ તે સાવ નજીવી બાબત છે, અને તે એક એવી બાબત છે, કે
જેમાં જે સરકાર આવી બાબતમાં દરમ્યાનગીરી કરવાનું શરૂ કરે તો દુનિયામાં દરેક જગ્યાએ સરકાર અપ્રિય બની જાય. સ ઃ વિગતોમાં નહિ ઊતરતાં ધારો કે મંજુર કરેલી ફરજ જે અદા કરવામાં નહિ આવે
તે તે કરાવવા માટે સરકારને દરમ્યાનગીરી કરવા છે કે કેમ? ક લાઃ ઝીણી બાબતમાં નહિ જ. નાણુની ઉચાપત કે કેવળ દુરુપયોગ થઇ રહ્યો
હેય એવા સંજોગોમાં જ. દાખલા તરીકે જેનોમાં ભીક્ષા આપવાનો કઈ રીતરિવાજ નથી. હવે ધારો કે આણંદજી કલ્યાણજી . ૩૦૦૦૦ જેવી મોટી રકમ આવતી કાલથી ભીક્ષા આપવા પાછળ ખરચવા માંડે છે. એ સંજોગોમાં સરકાર જરૂર વચ્ચે પડી શકે છે. અને કહી શકે આ તમારી સત્તાની બહારની વાત છે, એટલે આ અમે નહિ થવા દઈએ. સંક્ષેપમાં સરકારી દખલગીરી ઓછામાં એ છી લેવી જોઈએ. ૪૦ : ઉચાપત કે દૂરપયોગ સિવાય બીજી કોઈ પણ બાબતમાં સરકારી દખલગીરી ન
હેવી જોઈએ એવું મારું કહેવું ખરું છે? કલા. તે ખરું છે,
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૪] શેઠ શ્રી. કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની [ ર૩૫ ૨૦ : અંદાજપત્રમાં મંજૂર કરવામાં આવેલી રકમ જે તમે ખર્ચ નહિ તે તે એક દુર
પયોગ લેખાય. મોટી અગર નાની બાબતના ભેદભાવ વગર તે એક પ્રકારનો દુરુપયોગ છે. કે. કા. : મને એક વસ્તુ કહેવા દે કે, છેવટે સરકારી તંત્ર ટ્રસ્ટી મંળ કરતાં વધારે
કાર્ય કશળ ન હોઈ શકે તમારા મંતવ્ય પ્રમાણે સરકારી તંત્ર વધારે શકિતશાળી અને દેવી શકિત ધરાવનારા નું બનેલું હોય છે. છેવટે ટ્રસ્ટીઓની જવાબદારી તો રહેવી જ છે. અને તેમ છતાં તમોએ જણાવ્યું તે મુજબનું કઈ બને તે તમારા
કમીારો ત્યાં છે. ચ૦ : કમીશ્નર આવી બાબતોમાં તેને સત્તા પ્રાપ્ત થયા સિવાય શી રીતે વચ્ચે પડી શકે?
સરકારી દખલગીરીને તદન વિરૂદ્ધ હેવાનું તમે જાણો છે. ક. લા. : ઉચાપત અગરે નાણાંના દુરુપયોગ અંગે સરકારની દરમ્યાનગીરી જે કરવામાં
આવે તો તે મને માન્ય છે. પરંતુ ની બાબતમાં સરકારી દખલગીરી અને માન્ય નથી. સ : સંસ્થાઓના હિસાબ તપાસણુ અંગે શું છે? સરકાર નિયુક્ત તપાસનીશ પાસે
હિસાબ તપાસરાવવી તમે સંમત છી. છે. સા. ના હિસાબ તપાસવાનું કામ અમારા ઓડીટ મારફત થવું જોઇએ. ગવર્નમેન્ટ
એડીટરના રોપાણ અંગે અમારે રૂ. પ૦૦ ના બદલે રૂ ૫૦૦૦ ને ખર્ચ વહાર પડે. આખી દુનિયામાં એ પુરવાર થયેશ છે કે સરકારી તંત્ર વધુ ખર્ચાળ હોય છે. છેવટે ચારટર્ડ એકાઉન્ટન્ટસ પણું સરકાર એક રસ છે. અને તમો તેમ સૂચવી શકે છે કે બધું હિસાબી કામ સરકારે મંજૂર કરેલાં એકાઉન્ટન્ટસ મારફત તપાસરાવવું જોઇએ. સરકારે મંજૂર કરેલા એકાઉ-ટટસ ઘણી જવાબદાર વ્યકિતઓ છે અને તે લોકો કંપ નીઓના કરોડો રૂપિયાના હિસાબે તપાસે છે. આ તો ઘણી જ નાની રકમ છે. તમારી કમિટીએ સંતોષ રાખવું જોઇએ કે ચાટર્ડ એકાઉન્ટન્ટસની મારફત હિસાબની તપાસ
થાય તો તે વધુ આવકારદાયક છે. સ ઃ કમીટીને એવી સૂચના કરવામાં આવેલ છે કે એડીટરો પણ જાતજાતના હોય છે.
અને ટ્રસ્ટીઓ પણ જાતજાતના હોય છે. ક. લા. : ચારટર્ડ એકાઉન્ટન્ટસ સામે પગલાં લેવાને સરકારને સંપૂર્ણ અધિકાર છે. તેમની
નબળાઈની સબબે સરકારી ઓડીટરને બે ટ્રસ્ટીઓ પણ ઉપર લાદવ તે વ્યાજબી ગણાશે નહિ.
પ્રશ્નકાર : ચીમનલાલ ચકુભાઈ શાહ ચી. ચ. શાહ : એવી ફરિયાદ કરવામાં આવે છે કે હિંદુઓને લાગુ પડતા કાયદાઓ જેનેને વિના કારણે લાગુ પાડવામાં આવે છે. આ બંધમાં અને ખાસ કરીને દેવદ્રવ્ય સંબંધમાં
જે કાંઈ શાસ્ત્રીય ઉલેખો હોય તે અમને જણાવવા કૃપા કરશે. ક. લા. : હા જી, પ્રયત્ન કરીશ. ચી. ચ. શાહ : ધારો કે એમ માની લઈએ કે દેવદ્રવ્ય મદિર અને ભૂતિ સિવાયના કોઈ
પાકાર્યોમાં ઉપગ થ ન જો એ એમ જૈન શાસ્ત્રો કહે છે, એમ છતાં પણ એવા ધાર્મિક ઉલે બાજુએ રાખીને કાયાથી એવી ગોઠવણ કરવામાં આવે છે જે કાંઈ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
. વર્ષ ૧૩ વધારાના નાણાં હોય, તે સામાજિક કાર્યોમાં વાપરવાં જોઇએ, તેા એ ચૈાગ્ય નહિ ગણાય ? જિને સંબધમાં પણ ધાર્મિ પ્રતિબધાની ઉપેક્ષા કરીને જ કાયદાથી તમને મદિર પ્રવેશને હકક આપવામાં આાવ્યા છે એ આપ જાણા છે ?
૪. લા. ; સાહેબ, મારા અંગત અભિપ્રાય તરીકે હું એમ રજૂ કરવાની રજા લઉં છું કે દેશના ભ્રમમ હિતની ખાતર હિંદુ અને જૈન સ ંસ્કૃતી જેવા છે તે જ સ્વરૂપે આપણે તેને જાળવવી જોઇએ અને એની શ્વાથે આપણે કાઇ પણ જાતની રમત કરવી ન જોઇએ. તમે કહે। છે તેનું પરિણામ તા જે ધામિક ખ્યાલા અને માન્યતા અમને કેવા એ હજાર વર્ષોંથી વારસામાં મળ્યા છે તેની સાથે ખેલ ખેલવા જેવું આવે. અને એક વખત એ રીતના વર્તાવ શરૂ કરવામાં આવે તેા પછી એના છેડા માં આવે તે કાઈ કહી શકે તેમ નથી. હું આ બાબતની મક્કમપણે વિરુદ્ધ છું. ચી. ચશાહ : દરેક સુધારા સામે શરૂઆતમાં તા વિરાધ હોય છે જ.
૩. લા: આ માબતને સુધારા કહેવા એ બરાબર નથી, એમ મને લાગે છે. ટ્રસ્ટ ચાસ હેતુ માટે ઊભા કરવામાં આવે છે અને તેની પાછળ ચેાસ ભાવના અને લાગણી હેાય છે. એ ભાવ અને લાગણી ઉપર તમા એક વખત ફાવે તેમ પ્રહાર કરવા માંડો, તા પછી ચેરીટી માટે ક્રૂડ મેળવવાનું મુશ્કેલ બની જશે.
ચી. ચ. શાહુ : મદ્રાસ બાજુ આવેલા તરૂપતિના મંદિરના વધારાના નાણાંમાંથી પાંચ મોટી શિક્ષણુ સંસ્થાએ આજે ચાથી રહી છે અને તે સંસ્થાઓમાં હિંદુ ન હોય તેમને પશુ દાખલ કરવામાં આવે છે અને તેમ કરવાથી હિંદુ સંસ્કૃતિ કે ધમન કાઈ પણુ પ્રકારના ધક્કો લાગ્યા નથી. જેના આથી કાઈ અગ પ્રકારન હોય એમ હું માનતા નથી. ૪. લા. તીરૂપતિ મંદિર વિષે મને કશી ખબર નથ.
ચી. ચ. શાહ : ચેરી ટેબલ ટ્રસ્ટમાં કેટલાક કેવળ ધાર્મિક હાય છે અને બૅટલ કે સમાજિક હાય છે. ધાર્મિક ટ્રસ્ટો સાથે ચાક્કસ પ્રકારની ભાવના અને લાગણી તેડાયેલા હોય છે એ હું કબૂલ કરું છું, પણ જેને આવી લાગણી કે ભાવના સાથે કરો #બુધ નથી એવા શૈક્ષણિક વૈદય અથવા તો અન્ય પ્રકારના સસ્થાને લગતા ટ્રસ્ટે સંબંધમાં ચેરીટી કમીશ્નરને વધારે સત્તા હાવી જોઇએ એમ આપ ઈચ્છા ખરા કે નહીં? આવા ક્રેટા સબંધમાં બજેટ રજૂ કરવાની ફરજ પાડતી તેમજ ચાલુ હિસાબ પર દેખરેખ રાખવાની સત્તા ચેરીટી મીશ્નરને હોવી જોઇએ એમાં આપ સ'મત ચાએ છે। ૐ નહી? ૪. લા. : સરકાર અને સરકારી તંત્રની હું તે માામાં એછી દખલગીરી પસંદ કરું. વધારે દખલગોરી દાખલ કરીને તમે લાને વધારે અને વધારે પાંગળા બનાવશે અને એ રીતે તમારા હાથે દેશની ચેસ કુસેવા થવાની.
ચી. ચ. શાહુ : પણ લે અથવા ક઼ટી પર જ દેવળ ખાર રાખી ચાવવાના તા ભયકર પરિણામે આવ્યા છે.
૪. લા. : તે તા આકડા અને દાખલાએથી પુરવાર થવું જોઇ
ત્યારબાદ ક્રુમીટીના પ્રમુખે આને લગતાં કાર્ટમાં જે સુખ્યાત ધ કેસો થાય છે તે તરફ શેઠ કર ભાઈનું ધ્યાન ખેચ્યું હતું,
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૧૦ ]
જૈન સદ્યાના ઠરાવા
[ ૨૩૭
ચી. ચ. શાહઃ ધણા મેટા વેપારીઓના ચેડાઓમાં શુભ ખતું એ નામનું ખાતું ડાય છે. આ ખાતામાં દર્શાવેલી રકમના વહીવટ ઉપર કાઈ પણ જાતનુ નિયંત્રણ હોવું આપ પ્રશ્ન ગા છે! ખરા ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક. લા.: જેવા તમા એમ કરવા લાગશે કે તુરત જ એ ખાતાએ અદૃશ્ય થઇ જશે, આપે ઓછામાં ઓછી દુખલગીરીના ધેારણે જ આ બધી બાબતાના વિચાર કરવા જોઈએ.
ત્યારબાદ શ્રી. કસ્તુરભાઈ એ આખી કમીટીને આખુ પર્યંત તેમજ રાષ્ટ્રકપુરની મુલાકાત લેવાની ફરીને વિન ંતિ કરતાં જણાવ્યું હતું કે “ એ પ્રવાસ ત્રણુ દિવસમાં પૂરા કરી ચકીએ. અમ કરવાથી આપ જાતે આ મદિરાને વહીવટ ક્રમ ચાલે છે તે જોઇ શકશો અને તેને સારી સ્થિતિમાં રાખવા માટે નાણુાંની કેટલી જરૂર છે તેના પશુ આપ ખ્યાલ લઈ શકશા. કાઇ પણ જાતના નિષ્ણુય લેવાયા પહેલા કમીટીએ આ સ્પા જોવાં જોઇએ એમ હું ધારું છું અને જો એમ કરવામાં આવશે, તે જે વિચારા હું ધરાવું છું એ જ વિચારે પર આપની કમીટી વળશે એવી મને ખાતરી છે.
કમીટી પ્રમુખે આ નિયંત્રણ બદ્લ શેઠે કરતુરભાઇ ઉપકાર માન્યા અને જુબાનીનું કામ પૂરું' થયું.
ટેન્ડુલકર કમિટીની કામગીરી અંગે—
જૈન સંઘોના ઠરાવો
[રેન્ડુલકર મિટીએ જુદા જુદા સËસ્થાની જુબાની લઇને ધર્માંદા ના અંગે મુંબઇ સરકારને ભલામણ રૂપે જે અહેવાલ તૈયાર કર્યાં છે તે સબંધમાં જૈન સાંધના દાબિંદુ ઋગે જુદા જુદા ગામેાના જૈત સધાએ જે ડરાવા પસાર કર્યો છે તે મળી સૂકયા છે તેટલા અહીં રજુ કરીએ છોો. —તંત્રો ]
અમદાવાદના જૈન શ્રીસ ંધે સર્વાનુમતે પસાર કરેલા ઠરાવા
વિ. સ', ૨૦૦૪ ના જેઠ વદ પડેલી નામ તા. ૩૦-૬-૪૮ ને મુધવારે સવારે તા વાગે અમદાવાદના જૈનાના ગ્રકલ સધની આભા સંધપતિ નગરશે. શ્રી વિમળભાઈ મયાભાઇના પ્રમુખસ્થાને, શ્રી નગરશેઠના વડે મા હતી. આ સભામાં સર્વાનુમતે નીચેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતાઃ
પહેલા ઠરાવ : પ્રમુ સ્થા થી ચે મુજબતે રજૂ કરાયા હતા—- હિન્દુ તેમજ જૈન ધાર્મિક તથા પ્રામા×િક કે સખાવતી ટ્રસ્ટા અને હૂંડીતા વહીટ અંગે તપાશ કરવા અને યોગ્ય ભલામણો કરવા માનનીય ન્યાયમૂર્તિ શ્રી ટેન્ડુલકરના અધ્યક્ષપદે ચુંબક શરકારે જે ક્રનિટી નીમી છે તેમની ખાસે પડેલી શેઠે શ્રો કસ્તુરભાઇની જુબાની ઉપર પૂરતા વિચાર કરી, તે કમિટી જૈન ધાર્મિક ટ્રસ્ટો કે સખાવતી કુંડાના ઉપયોગ જે નિમિત્તે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[[ વર્ષ ૧૩ સખાવત કરવામાં આવી હોય તેની મર્યાદા બહાર ધાર્મિક અને નૈતિક રીતિએ ન થઈ શકતે હેવાથી, તેમાં સરકારી દરમિયાનગીરી કરવાની ભલાષણ કરશે નહિ, એવી અમદાવાદના જેનેના સકળ સંધની મળેલી આ સભા આશા રાખે છે. અને ના. મુબઈ સર કારને પણ પ્રજાની ધાર્મિક સ્વતંત્રતા અબાધિત રાખવા અને તેમાં હસ્તક્ષેપ નહિ કરવા આ સમા આગ્રહ પૂર્વક વિનંતિ કરે છે.”
બીજે ઠરાવ શેઠ શ્રી ભગુભાઇ ચુનીલાલ સૂતરીઆએ રજૂ કરતાં તેને શેઠ શ્રી કેશવલાલ લલુભાઈએ અને શ્રીયુત ચન્દ્રકાન્ત વકીલે કે આપો. તે ઠરાવ નીચે મુજબ છેઃ– “ જેને અને હિન્દુઓના કેટલાક સામાજિક રીતરિવાજોમાં સમાનતા હોવાથી અને ધાર્મિક હો, સંરક્ષણના પ્રશ્નોની વિચારણાના પ્રસંગે પણ અમે જેનોને હિન્દુઓના જ ભેગા ગણી લેવામાં આવે છે. અને જેને અને હિન્દુઓના ધાર્મિક સિદ્ધાન્ત અને માન્યતાઆમાં ઘણું અંતર છે. આ સ્થિતિમાં અને હિન્દુઓના ભેમા મgવાથી જૈન સંસ્કૃતિ અને હક્કોનું ઘણું નુકશાન થયું છે. જેથી અમદાવાદના જેના સકળ સંઘની આ સભા ધાર્મિક અને તેવા પ્રકારની બાબતોમાં જેનેને હિન્દુઓના ભેગા ન ગણવા, ના. સરકાર સમય નમ્રતા પૂર્વક માંગ કરે છે.”
ત્રીજે ઠરાવઃ શેઠ શ્રી બકુભાઈ મણિલાલે રજૂ કર્યો હતો અને તેને શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડીઆએ ટ આપ્યા હતા. તે ઠરાવ નીચે મુજબને છે-“અગ્રગણ્ય જેને આગેવાન અને શ્રીમાન શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ ફોઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઇએ શ્રો ટેલકર કમિટી સમક્ષ પિતાની જુબાનીમાં પવિત્ર દેવદ્રવ્યના રક્ષણ માટે તથા વહીવટ વગેરે બાબતમાં જૈન સિદ્ધાંત અનુસાર જે દાછબિન્દુઓ સ્પષ્ટ રીતિએ રજૂ કર્યો છે, તને શ્રીસ ઘની આ સભા અનુમોદન આપવા સાથે અન્ય સ્થાને શ્રીસ ઘાને શેઠ શ્રી કસ્તુરભાઇની જુબાનીને અનુમોદન આપવા ભલામણ કરે છે અને શેઠ શ્રી કસ્તુર ભાઇને હાર્દિક અભિનંદન આપે છે. તદુપરાના કમિટી સમક્ષ બીજા જે જે ગૃહસ્થાએ જૈન સિદ્ધાન્ત અનુસાર જે જે વિચારો દર્શાવ્યા છે, તે માટે તેઓને અભિનંદન આપે છે.”
આ પછી ચોથ ઠરાવ આજની સભાએ કરેલા સઘળાયે કરાવની નકલો ઘટતાં સ્થળાએ મોકલી આપવાની અધ્યક્ષ શ્રી સંઘપતિને ભલામણ કરનાર અને પાંચમો રાવ અધ્યક્ષશ્રીને આભાર માનવા સંબંધીને પસાર થયે હતે.
મુંબઈમાં જૈનોની જાહેર સભામાં પસાર થયેલા ઠરાવ
મુંબઈ સરકારે ઍન. જસ્ટીસ ટેન્દુલકરના પ્રમુખસ્થાને હિંદુઓના ધાર્મિક ટ્રસ્ટ અને સખ વ ની વ્યવસ્થાદની તપાસ માટે મેલી કમિટીએ અખત્યાર કરેલી વલણ અને પતિ અને વિરોધ કરવા અને ધાર્મિક દૃઢ અને ફૂડના દેશાનુસાર થતા વહીવટમાં હસ્તક્ષેપ ન કરવા આગ્રહ કરવા માટે મુંબઈના જૈનોની એક જાહેર સભા રવિવાર તા. ૨૭ જુન ૧૯૪૮ ના રોજ સવારના સ્ટા. તા. ૧૦ (દ) વાગે ભૂલેશ્વર ઉપર આવેલ શ્રી લાલબાગ જૈન ઉપાશ્રયમાં શ્રીમાન શt અતલાલ કાલીદાસના પ્રમુખ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ] જૈન સંઘના ઠરાવો
[ ૨૩૯ સ્થાને નીચેના ગૃહસ્થોન સહીથી બોલાવવામાં આવી હતી. શેઠ માણેકલાલ ચુનીલાલ, કાંતિલાલ ઈશ્વરલાલ, પોપટલાલ ધારશીભાઇ, નગીદાસ કરમચંદ, ભાઈચંદ નગીનભાઈ ઝવેરી, દેવજી ઠાકરશી મુલજી,રતિલાલ શાંતિદાસ, જીવતલાલ પ્રતાપશી, ધીરજલાલ જીવાભાઈ, મુલચંદ બુલાખીદાસ, રમણલ્લાલ દલસુખભાઈ, ચંદ્રકાંત ઉજમશી બાઉચંદ ગોપાલજી, ચંદુલાલ ખુશાલચંદ, વાડીલાલ જેઠાલાલ શાહ, જીવણલાલ લલુભાઈ, રવજીભાઈ સેજપાળ, મેલજીભાઈ સેજપાળ, દામજીભાઈ જેઠાભાઈ, મગનલાલ મુલચંદ શાહ, ચંદુલાલ વર્ધમાન શાહ, બેચરદાસ હરિચદ કેશવલાલ વજેચંદ, ભાણજી ધરમશી શાપરી શાંતિલાલ મગનલાલ શાહ શ્રેયાંશપ્રસાદ જૈન, પુનમચંદ બંસીલાલ, હરગોવિંદદાસ જીવરાજ, જમનાદાસ મોનજી, પ્રેમચંદ ગામા, નરોત્તમદાસ જેઠાભાઈ, જેહારમલ મોતીલાલ, કેશવલાલ મોહનલાલ સંધવી, ચીમનલાલ નેમચંદ શ્રોફ, ચીનુભાઈ લાલભાઈ શેઠ, મોહનલાલ તારાચંદ શાહ, ફકીરચંદ કેસરીનંદ શ્રોફ, મગનલાલ લાલજી, મણીલાલ મોહનલાલ હેમચંદ, શિવલાલ નરપતલાલ, કાલીદાસ હરજીવન, કાંતિલાલ નાનાલાલ, અમૃતલાલ કાલીદાસ દેશી, દામોદરદાસ કરસનદાસ, પ્રેમજી નાગરદાસ, લલુભાઈ કરમચંદ, હાથીભાઇ ગલાલચંદ અને લક્ષ્મીચંદ ગુલાબચંદ ઝવેરી.
આ સભામાં જૈન ભાઈ-બહેનોની ઘણી મોટી સંખ્યામાં હાજરી હતી. શરૂઆતમાં શ્રી મગનલાલ મૂળચંદ શાહે શ્રી ડુલકર સમિતિની નિમણુંકનો ઉદ્દેશ વગેરે જણાવ્યું હતું અને એ વાત ઉપર ભાર મૂક્યો હતો કે-“ આપણુ દેવદ્રવ્યના નાણાને કોઈ બીજી રીતે ઉપયોગ કરવાનું કહેવામાં આવે તે સામે આપણે સખ્ત વધે છે. એ સિદ્ધાન્ત અંગે ભૂતકાળમાં પ્રબિઠી કાઉન્સીલ સુધી કેસો લડાય છે અને માનનીય ધારાશાસ્ત્રી છે. એમ. આર. જયકરે પણ એ અંગે અભિપ્રાય આપ્યો છે કે-ટ્રોનાં નાણાં કેવી રીતે ખર્ચવાં તેમાં હસ્તક્ષેપ કરવાને સરકારને જરાયે હક્ક નથી.” વગેરે.
પહેલો ઠરાવઃ આ પછી શ્રી શાંતિલાલ મગનલાલ શાહે એવો ડરાવ રજૂ કર્યો હતો કે-"હિન્દુ તેમજ જેન ધાર્મિક અને સામાજિક સખાવતી ફડના વહીવટ અંગે તપાસ કરવા અને વેગ ભલામણ કરવા માનનીય ન્યાયમૂર્તિ શ્રી વુલકરના અધ્યક્ષપદે મુંબઈ સરકારે જે કમિટી નીમી તે કમિટી મજકુર તપાઇના પરિણામે પિતાની ભલામણમાં જે નિમિત્તે સખાવત કરવામાં આવી હોય તો તેની મર્યાદામાં ફેરફાર કરવા અને તે બીજી રીતે ખર્ચવા એવી કેઇ પણ ભલામણ કરે તો તે તરફ મુંબઈના જેનોની આ જાહેર સભા પિતાને રાખ અણગમે અને વિરોધ જાહેર કરે છે,”
આ ઠરાવને શ્રી મનસુખલાલ હીરાલાલ લાલને અને શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપકિયાએ કે આપ્યા બાદ માત્ર એક વિરુદ્ધ મતે ઠરાવ પસાર થયો હતો.
બીજે ઠરાવ: પહેલે ઠરાવ પસાર ક્યા પછી શેઠ જીવતવાલ પ્રતાપસીએ એવો બીજે ઠરાવ રજૂ કર્યો હતો કે રડુલકર કમીટી સમક્ષ જે જુબાની રજા થઈ તેમાં શેઠ શ્રી આણંદજી કલ્યાણની પેઢીના પ્રમુખ અને જાણીતા જૈન ઉદ્યોગપતિ શેઠ કરતુરભાઈ લાલભાઇએ જન સિદ્ધાન્તાનુસાર જુબાનીમાં જે દષ્ટિબિન્દુઓ રજૂ કર્યા છે, તેને આ સભા અનુમોદન માપે છે. તેઓશ્રીની જુબાની પરથી તેમનામાં રહેલી ધર્મ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦ ] શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૪ અને સમાજ પ્રત્યેની અનુપમ ઊંડી ભાવના તરી આવે છે, એટલું જ નહિ પણ સમાજને તે માર્ગદર્શન ૨૫ છે. તે માટે આ સભા તેઓશ્રીને હાર્દિક અભિનંદન આપે છે. તદુપરાંત, બીજા જે ગૃહસ્થાએ પિતાની જુબાનીમાં જેને સિદ્ધાંતોના પ્રતિપાદન માટે જે જે વિચારો રજૂ કર્યા છે, તે માટે તેઓને પણ અભિનંદન આપે છે.” * આ ઠરાવને શ્રી શિવલાલ નરપતલાલ મણીયાર તથા શ્રી. સુરચંદ પી. બદામીએ ટો આપ્યા બાદ ઠરાવ સર્વાનુમતે પસાર થયા હતા.
ત્રીજે ઠરાવ-આ પછી શેઠ રમણલાલ દલસુખભાઈએ ત્રીજે ઠરાવ રજૂ કર્યો હતો -“જેનાની આ જાહેર સભા ઉપરોકત ઠરાવો અંગે ઘટતી સર્વ કાર્યવાહી કરવા નીચેની સમિતિ પિતાની સંખ્યામાં વધારો કરવાની સત્તા સાથે નિયુક્ત કરે છે. શેઠ અમૃતલાલ કાળીદાસ (ચેરમેન) તથા શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ, શેઠ અમૃતલાલ કાળીદાસ દોસી, શેઠ રવજીભાઈ સેજપાલ, શેઠ મેઘજીભાઇ સપાલ, શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ જીવતવાલ પ્રતાપજી, શેઠ નરોત્તમ જેઠા માઇ, શેઠ મગનલાલ મૂળદ શાહ શેઠ રમણલાલ દલસુખભા, શેઠ સુરચંદ પી. બદામી, શેઠ શાનિતલાલ એમ. શાહ, શેઠ તાચંદ છે. કાપડીયા, શેઠ ભાઈચંદ ન, ઝવેરી (સભ્યો તથા શેઠ દ મજીભાઇ જેઠ ભાઈ જે. પી. અને શેઠ ચીનમાં લાલભાઇ સોલીસીટર (મંત્રી)
ઉપરને ઠરાવ, શ્રી મણિલાલ મોહનલાલના અને શ્રી ભાઈચંદ નગીનભાઈના ટેકા પછી સર્વાનુમતે પસાર થયા હતા. બાદ પ્રમુખશ્રીના પ્રાસંગિક વિવેચન તથા આભાર બાદ સભા વિસર્જન થઈ હતી.
ભાવનગરના જૈનાએ પસાર કરેલ ઠરાવ-ત્રી જેન આત્માનંદ સભાએ આ પ્રશ્ન ની વિચારણા કરી ઠરાવ કર્યો છે તેનો સાર એ છે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શ્રીયુત કસ્તુરભાઈ લાલભાઈએ વુલકર કમીટી સમક્ષ દેવદ્રવ્ય આદિ બાબતમાં પિતાના જ ધાર્મિક વિચારો દર્શાવ્યા છે અને આ સભા અનુમોદન આપે છે. અને શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીયા, જે. કે. કે. ના સેટરી શેઠ દામજી જેરાભાઈ, શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરી વગેરેએ ધાર્મિક દ્રવ્યના રક્ષણ માટે જે જુબાની આપી છે તેને આ સભા આવકારે છે.
જનાગઢના જેનોએ પસાર કરેલ ઠરાવ-તા. ર૮-૬-૧૯૪૮ સોમવારે શ્રી જૈન ધર્મ આરાધક સમાજની સામાન્ય સભા મળતાં નીચેના ઠરાવ કરવામાં આવેલ.
“હાલમાં મુંબઈ સરકારે ધર્માદા પબ્લિક ટ્રસ્ટોની તપાસ અર્થે નીમેલ શ્રી વેંડુલકર કમીટી સમક્ષ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાનીને પોતાની અનુમતિ હોવાનું આ સભા સહર્ષ જાહેર કરે છે અને પ્રસ્તુત જુબાની આપવા બદલ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને આ સભા અંતરના અભિનંદન પાઠવે છે.”
આમાદના જેનેએ પસાર કરેલ ઠરાવ-શ્રી જૈન યુવક મંડળના આશ્રયે પૂજ્ય સટિવિજય મહારાજના પ્રમુખપણું નીચે પંચની ધર્મશાળા પર તા. ૪-૭-૪૮ ને રવિ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારે સવારના ૯-૩૦ વાગે મામા સાથ રેન સંધની મળેલી જાહેર સભાએ નીચેની મતલબના ઠરાવ શવનુમતે પસાર કર્યો છે. શ્રી ટંડુલકર કમીટી સમક્ષ શેઠ કસ્તુરભાઈ ! ની જુબાની મુજબ ધામિક ટ્રસ્ટો કે સખાવતી ડાનો ઉપયોગ જે નિમિત્તે શાખાવતા કરવામાં આવી હોય તેની મર્યાદા બહાર ધાર્મિક અને નૈતિક રીતિ ન થઇ શકતા હોવાથી તેમાં સરકારી દરમીયાન મ રી કરવાની ભલામણ કરશે નહી એવી મામાદના થાળ સંધિની મળેલી આ સભા માતા રાખે છે અને મુંબઈ સરક્ષરને પણ મનની ધાર્મિક સ્વતંત્રતાને અબાધિત રાખવા અને તેમાં હસ્તક્ષેપ નહિ કરવા મા લાબા આગ્રહપૂર્વક વિનતિ કરે છે.
જેને અને હિંદુઓના કેટલાક સામાજિક રીતરિવાજોમાં સમાનતા હોવાથી ધાર્મિક હર્ષા અને સંરક્ષણના પ્રશ્નાની વિચારણાના પ્રાગે પણ જનાને હિં ભેગા ગણી છેવામાં આવે છે અને હિંદુઓના ધાર્મિક સિદ્ધાંતો અને માન્યતાઓમાં ઘણું અંતર છે. ગા સ્થિતિમાં હિંા મેગા ગણવામાં જૈન સંસ્કૃતિ અને હકોને ઘણુ” નુસ્થાન થયું છે, જેથી સામેાહના જૈનાની સફળ સંપની મા સભા ધાર્મિક અને તેવા પ્રકારની બાબતમાં જેનાને હિંદુઓ ભેગા ન ગણવા સરકાર સમક્ષ નમ્રતાપૂર્વક માગણી કરે છે
શઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઇ શ્રી કેશુભાર કમીટી સમક્ષ પોતાની જુબાનીમાં પવિત્ર દેવદ્રવ્યના રક્ષણ માટે તથા વહીવટ વોરે બાબતોમાં જેન સિહાંત અનુમાર જે હષ્ટિબિrગા સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે તેને શ્રી સધની આ શભા અનુમોદન આપે છે,
મહેસાણાના જૈનાએ પસાર કરેલ ઠરાવ-જેઠ વ. ૧૧ શનિવારે મુનિ મહારાજશ્રી દશ નવિજયજી=(ત્રિપુટી) ના અધ્યક્ષપણા નીચે મુનિશ્રી રવિસાગરજી મહારાજની જયન્તી ઉજવવા માટે સભા મળ: તે ગમગે પ્રાસંગિક વિવેચના કરવા માં આવ્યા બાદ પ્રમુખશ્રીએ તેંડુલકર કમિટી, ધાર્મિક ખાતાઓ અને કમિટીની ભવિષ્યમાં ધાર્મિક ખાતામાં દખલ કરવાની ભાવના વગેરે બાબતો ઉપર વિવેચન * હતું. ત્યારબાદ નીચેના ઠરાવે કરવામાં આવ્યા હતા,
(૧) આજના શ્રીસની સભા, સરકાર કેન્ડલાકર કમિટીઠારા અમારા સ્થાનિક ખાતાઓમાં વિના કારણે દખલ કરવાના જે પ્રયતન કરે છે તેને સખ્ત વિરોધ કરે છે. અને પ્રજાતંત્રવાદી સરકારના આ કાર્યને સમસ્ત રીતે વખોડી કાઢે છે.
| (૨) શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ કમિટી સમક્ષ જે જુબાની માપી જૈન સંઘના સંરક્ષણ માટે જે દલીલો પૂર્વક જવાબ આપી છે, તેને અભિનંદન આપે છે.
For Private And Personal use only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jalna Satya Prakasha. Regd. No. B. 380 . બી જેન વાવ મટાવ્યા. દરેકે વસાવવા ચામ, બી જેના સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિરોષાંક બંગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અને તેમાથી - અાં એક : મૂમ છ ચમના (ટપાલ ખચૅના એકે બાને વ), (2) દીપોત્સવી અંક ભગવાન ભૈહાવીરસ્વામી પછીનાં 14 30 વર્ષ પછીનાં સાતસો વર્ષનાં રન ઇતિહાસને ભંગતા લેખાથી સમૃદ્ધ અચિંત્ર એht મૂવલ સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક લાઝા, વિક્રમાદિત્ય પબધી ઐતિહાસિક બિંબજિન લેખાથી | મુલા 24 પાનનિા દળદાર સચિત્ર અક : મૂલ ફ્રઢ કૃષિયા. ન શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અકા [કમાંક ૪૬-જૈનદર્શનમાં માંસાહારે હાવાના આક્ષેપોના - જવાબ રૂ૫ લેખાથી સમૃદ્ધ. અ કે : મૃય ચાર આના [2] ક્રમાંકે ૪પ-ક. સં. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબ"ધી આને મા થી સમુહ અ૪ : મુય ત્રણ, આના - કાચી તથા પાકી ફાઇલ * શ્રી રન ઇત્ય પ્રકાચા 'ની ત્રીજ, પાંચમા, આઠમા, 64 મા, અગિયારમા તથા બારમા વધુ' ની કાચી તથા પાકી ફાઈલે તેવા છે. He $? કનું કામીના એ ફધિયા, પાWીના અઢી પિયા, કે " બી જેનામ' અંત્યપ્રકાશક મિતિ રશિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ | મુદ્ર ક:-મગનભાઈ અટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસ, પિ. મા. નં. શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય—અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ. ii ન મ” અન્ય પ્રકાશ સમિતિ કાર્યાલય, જોડા ગભાર્ટની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, For Private And Personal Use Only