SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] શેઠ શ્રી, કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની [ ૨૨૯ કરવા માટે કોઈ બીજાની મિત ઝૂંટવી લેવી ન જોઈએ. પણ તેણે પોતે જ તે માટે જરૂરી દ્રવ્ય પેદા કરવું જોઈએ. સ : તમને ધારાસભાના કામકાજ સંબંધી ઠીકઠીક અનુભવ છે. ક. લા. : ના સાહેબ, માત્ર ત્રણ વરસ જ ત્યાં હતો. સ : હું ધારું છું કે મારા સવાલનો જવાબ આપવાને પૂરતું છે. કમીટી સમક્ષ બે સૂચના ઓ આવેલ છે જે મુજબ એક વ્યવસ્થાપક સંસ્થા ઊભી કરવી કે જે સરકાર તરફથી ધર્માદા સંસ્થાઓ ઉપર દેખરેખ રાખે. એક સૂચના એ છે કે બધી ધમૌદા સંસ્થાઓ પાસેથી અમુક રકમ ઉઘરાવવી, અને તેનું ફંડ ઊભું કરવું. એ ફંડમાંથી વહીવટ અંગે ખર્ચ નીભાવે. બીજી સૂચના એવી છે કે તેને તેવી રીતે જુદું ફંડ કરવું નહીં. દર વર્ષે ધારાસભા સમક્ષ રજૂ કરવામાં આવતા બજેટમાં તેને સમાવેશ કરે. મને જે મુશ્કેલી લાગે છે તે માં છે. હું તે જાણવા માગું છું કે તે મુશ્કેલી મુદ્દાતા છે કે કેમ? ધારો કે ધર્માદા ટ્રસ્ટના વહીવટ માટેના ખર્ચની બાબત બજેટમાં હેય તે મને બીક લાગે છે કે તે કદાય પક્ષીય નીતિઓને ભોગ થાય અને પરિણામે આખી નીતિ ઊંધી વળી જાય અને સ્થિર બની શકે નહીં. તમને એમ લાગે છે કે મારી આ બીકમાં કંઈ વજુદ છે. ક, લા. : હા. હું જરૂર તેને સરકારી વહીવટને ભોગ ન બનાવું. હું ટ્રસ્ટ ફંડ ઉપર ઘેડ કર નાંખી વહીવટ ચલાવું. આ બાબતમાં હું રજુ કરું છું અને તમારી કમીટી તે બાબત વિચાર કરે કે છેલ્લા પાંચ વરસના આંકડાઓ તમારી પાસે છે. અમુક રકમ ખર્ચ ૫ણુ થઈ ચૂકેલ છે. તેનું શું સારું અથવા ખરાબ પરિણામ આવ્યું તે નક્કી કરવું જોઇએ. જાહેર જનતાને કોઈ પણ જાતનો ખાસ લાભ થાય નહીં અને ટ્રસ્ટ ફંડે ઉપર બેજ વધે તેવા વહીવટી સંસ્થાઓ ઊભી કરવાના કાઈ અર્થ નથી. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન સરકાર તરફથી નિયુક્ત થયેલા વહીવટદારાને લાગ્યું છે કે તેઓ તેમના અંકુશવા વસ્તુસ્થિતિ સુધારી શકાય છે કે કેમ તે જાણું લેવું જોઈએ. બનવા જોગ છે કે મારી નાણા સ્મિાત સહર હોય અને બીજાની તવા ન પણ હાલ. જે અકુશ હોય તે સારી વાત છે. પરંતુ તેને અંગે થતું ખર્ચ ટ્રસ્ટ ફંડ ઉપર અંકુશ રાખવા માટે જરૂર હોય તેના કરતા પ્રમાણુ બહાનું ન હોવુ જોઈએ, ૦ : સરકારી વહીવટી મડળને ન સસ્થાઓને તમને બહાળો અનુભવ છે. કમાટીન એક એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે એક ચેરીટાના કમાશાર તથા ડેપ્યુટી કમાર તથા બીજા આસીસ્ટન્ટ કમીશ્ન નામવા જાઈએ. બીજી સૂચના એમ પણ કરવામાં આવી છે કે એક વ્યકિતના હાથમાં સર્વ સત્તાની લગામ સાંપવા કરતાં કાયદાને અનુભવ ધરાવનારા તયા જે લોએ સાથેસાથે ઉચ્ચ અધિકારીઓ તરીકે કામ કર્યું હોય, તેવા એક મોરનું બેડ બનાવવું, જેમાં ઉચ અધિકાર ભાગવેલા તથા કાયદાના બહાળા અનુભવ ધરાવતા હોવ તવા થાકાઆના તેમજ સાધુ વગમાંથી એક બે વ્યક્તિઓના તમજ એક બ સારા ગણાતા સામાજિક કાર્યકર્તાઓને અને એક બે બાબરધર ગૃહરાના સમાવેસ કરશે. તેઓ બધા એકત્ર થઈને સમયચત ચેરીટીઝના નવત્ર અંગે કળા આ વ વા કર. આમાવા તમે એ પત કરે છે For Private And Personal Use Only
SR No.521644
Book TitleJain_Satyaprakash 1948 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy